________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૧-૫૭
ચૂંટણી કેસે કેવી રીતે લડવી ઘટે ?
અખિલ હિંદ રાષ્ટ્રીય મહાસભા સમિતિના મુખપત્ર “ઇકોનોમિક રીવ્યુ” માં દીલ્હીમાં થેડા સમય પહેલાં મળેલી પાર્લામેન્ટરી પાર્ટીની સભામાં પંડિત જવાહરલાલ નહેરૂએ આપેલું વ્યાખ્યાને પ્રથમવાર પ્રગટ થયું છે, તે વ્યાખ્યાનને સંક્ષિપ્ત સાર નીચે આપવામાં આવે છે. - આગામી ચૂંટણીઓ કેગ્રેસ શુધ્ધ સાધનો વડે અને પૂરા વિશ્વાસ અને બહાદુરીપૂર્વક લડે, અને તે અંગેના પ્રચાર દરમિયાન કોને કોંગ્રેસ સરકારની સિધ્ધિઓને ખ્યાલ આપે, અને સાથે સાથે ત્રુટિઓને પણ એકરાર કરે, અને કોઈ પણ સ્થાનિક એક યા બીજી બેઠક મેળવવા ખાતર ઇતર અનિચ્છનીય પક્ષ સાથે બાંધછોડ ન કરે, તેમ જ કોંગ્રેસના નામને હીણપત પહોંચે એવું કશું પણ ન કરે-આ પંડિતજીએ કેસે નીમેલા ઉમેદવારોને અનુરોધ કર્યો છે. ચૂંટણી દરમિયાન વર્તનના આવા ઉચ્ચ ધોરણને વળગી રહીને કોગ્રેસ આ ચૂંટણીના કાર્યને પાર પાડશે તે કેંગ્રેસની પ્રતિષ્ઠાને જ માત્ર નહિ, પણ સમગ્ર રાષ્ટ્રના જાહેર જીવનને આંક જરૂર ઊંચે ચઢશે. પણ પ્રશ્ન એ છે કે આ સલાહને ગ્રેસી ચૂંટણી પંચાલકો અને આગેવાન ઉમેદવારે અમલ કરશે ખરા ? કમનસીબે એ હકીકત આજે અજાણી નથી કે જેઓ આજે ચૂંટણીનિષ્ણાત ગણાય છે અને જ્યાં કેરોસી નાવ ડગમગતું લાગે છે ત્યાં જેમને ભીડભંજક તરીકે બોલાવવામાં આવે છે તેઓ ચૂંટણીની બાબતમાં સાધનશહિની હાંસી ઉડાવે છે અને પ્રામાનસમાં જડ ઘાલી બેઠેલા કેમી તેમ જ સાંપ્રદાયિક અભિનિવેશને ઉતેજતા અને તેને પુરે લાભ ઉઠાવતા જરા પણ અચકાતા નથી, ચૂંટણીનાં પ્રલોભને એટલાં બધાં લપસણાં છે કે તે સામે કોંગ્રેસના સંસ્થાનિક ધારણને વળગીને ચાલવું સામાન્ય કોંગ્રેસી માટે અત્યન્ત મુકેલ છે. આ ગ્રહ અસાધારણ નૈતિક બળ અને સત્યનિષ્ઠાની અપેક્ષા રાખે છે.
* પરમાનંદ
ચૂંટણીમાં સ્થાનિક લક્ષ્ય સિદ્ધ કરવા માટે બીજા પક્ષે સાથે કારની જે કુટિઓ અને ક્ષતિઓ છે તેનું મને, અન્ય કોઈ કરતાં, બાંધછોડ કરીને સ્વત્વને ગુમાવવું એ કરતાં વધારે ઘાતક કોંગ્રેસ માટે વધારે ભાન છે. આમ છતાં પણ સરકારના કે પાર્લામેન્ટના કાર્ય સંબંબીજું કશું હોઈ ન શકે. આપણે આપણા પ્રજાજનો સમક્ષ શુદ્ધ ધમાં, અમારી અનેક ત્રુટિઓ અને ક્ષતિઓની જાણકારી હોવા છતાં, હું સરળ ભાવે મનમાં કશું પણ ગેપવ્યા સિવાય ઉપસ્થિત થવું જોઈએ, કઈ શરમ, સ કોચ કે માફી માગવાના ભાવપૂર્વક હિંદી જનતા સમક્ષ અને જે કરવું જોઈતું હતું છતાં આપણે કરી શક્યા નથી તે ખુલા ઉમે રહેતું નથી. તેમની સમક્ષ પૂરા વિશ્વાસ અને આત્મબળ લિથી કબુલ કરવું જોઈએ અને આપણે જે કરી શકયા હોઈએ તે સાથે ઉભા રહેવા માંગું છું, અને અમારી નિષ્ફળતાઓ અને સફળતાએ પણ બેધડક જણાવવું જોઈએ. આપણું વિરોધીઓ તરફથી જાત બનેને વિષે, તેમની સાથે ખુલ્લા દિલથી વાત કરવા ઈચ્છું છું, અને જાતની અગવડો અને નડતરે આપણી સામે ઉપસ્થિત કરવામાં આવશે, તેમને સાથીઓ તરીકે લેખવા અને તેમને પૂરા વિશ્વાસમાં લેવા હું પણ તે બધાંને, કોઈ પણ સિદ્ધાન્ત પરત્વે બાંધછોડવાળું વળણ સતત ઝંખું છું વ્યવહારૂ દષ્ટિએ આ પ્રકારને અભિગમ જ પૂરે ધારણ કરીને નહિ, પણ આપણુ સિદ્ધાન્ત ઉપર મુસ્તાક રહીને, આપણે લાભદાયી નીવડે છે. એક વખત લોકોને તમે વિશ્વાસ કરે, તેઓ સામને કરવાનો છે.
તમારે જરૂર વિશ્વાસ કરશે. તમે તેમને ચાહે, તેઓ તમને જરૂર ચાહશે. ચૂંટણીઓ આપણે કઈ પદ્ધતિથી અને કેવી રીતથી લડવાની છે આ કુદરતી કાનુન છે. જીવનનો એ નિયમ છે કે એક નમ્ર બનીને ચાલે તે ઉપર હું ખૂબ ભાર મૂકું છું. આજે હું એમ કહેવાને તૈયાર નથી તે બીજે જરૂર નમ્ર બને. હું એમ નથી કહેતા કે મારું વર્તન આવી કે આજની ઘડિએ કોંગ્રેસને આત્મા સોએ સે ટકા પવિત્ર અને નમ્રતાભરેલું છે, કારણ કે મારામાં પાર વિનાની ત્રુટિઓ છે એ હું ઉજજવળ છે. હું એમ માનતો નથી. આમ છતાં પણ એ પવિત્રતા બરોબર જાણું છું. આમ છતાં પણ ઉપરના નિયમમાં હું જરૂર
અને ઉજજવળતાને અમુક અંશ આપણામાં આજે હજુ પણ કાયમ માનું છું અને હું હિંદી પ્રજા અને હિંદી જનતા પ્રત્યે આ રીતે વર્તવા - છે, અને એ વડે આપણને કાંઇક બળ મળે છે. જે ઘડિએ એ માંગું છું અને આ રીતે વર્તવાને મેં હંમેશા પ્રયત્ન કર્યો છે.
અંશ આપણે ગુમાવીશું તે ઘડિથી આપણે તદ્દન ખલાસ થઈ ગયા મેં ઘણી વખત મારા દેશબંધુઓ સાથે કડક ભાષામાં વાતે છીએ એમ સમજવું. આ કારણે એ ખાસ મહત્વનું છે કે સામાન્ય કરી છે. તેમણે મારૂં એવું ઘણું સહન કર્યું છે જે અન્ય કોઈનું કે સ્થાનિક કોઈ પણ ચૂંટણી ખાતર આપણે સ્વીકૃત આચારરણું તેમણે ભાગ્યેજ સહન કર્યું હોત. આને ખુલાસો હું એક જ રીતે ઉપરથી લેશ માત્ર નીચા ન ઉતરીએ.
કરું છું કે તેમને કડવા વેણ સંભળાવતી વખતે પણ મેં તેમના વિષે આપણી તાકાતને ખ્યાલ કરતાં મને ખાત્રી છે કે આપણે ચૂંટ- હંમેશા ઊંડા પ્રેમ અનુભવ્યું છે અને તેઓ પણ આ વાત જાણે છે. ણીમાં જરૂર ફતેહમંદ થઈશું. પણ ખરી રીતે આપણે જીતીએ કે સેવાની ભાવના કરતાં સહકારની ભાવના–એટલે કે હું અમુકની હારીએ તેની મને કોઈ પરવા નથી. આપણે જીતીએ કે હારીએ તેની સેવા કરું છું તેના બદલે તેને હું સાથ આપું છું આવી ભાવનામને પરવા નથી–એ કારણને લીધે જ હું વધારે બળ અનુભવું છું, વધારે ઈચ્છવા ગ્ય છે. હું એમ નથી કહેતા કે સેવાવૃત્તિ ખરાબ વધારે સારી રીતે લડી શકું છું અને ફટકારી શકું તેમ છું અને છાતી છે. તે સારી છે, પણ તે નુકસાનકારક–ખતરનાક-નીવડવા સંભવ છે. કાઢીને સામા પુરે ચાલવાની ખુમારી ધરાવું છું. માણસ ઢચુપચુ કારણ કે જે વ્યકિત સેવા કરે છે તેનામાં સેવાનું અભિમાન હોય છે ચાલે છે, બાંધછોડ કરે છે, તે આ કે તે છોડી દે છે અને ઢીલા અને એ અભિમાનની વૃત્તિને તે અન્યને આ રીતે અનુભવ કરાવે છે અવાજે બોલે છે તેનું કારણ તેની ભયત્રસ્ત મનેદશા છે. ચૂંટણી પ્રત્યેને કે “હું તારાથી અડિયાત છું, સમજ પડે છે ? હું આ તારા માટે આપણે અભિગમ ભયભર્યો નહિ, પણ હીંમતભર્યો હોવો જોઈએ. કરૂં છું. નૈતિક દૃષ્ટિએ તારાથી હું ચડિયાતા છું” અને આમ થવાથી આપણે અભિગમ જરાપણુ ઢીલો, અચકાતે ખચકાતે કે બાંધ- બે વ્યકિતઓ વચ્ચે હવે જે તે સાચે સંબંધ-જે સહકારને જ છોડથી ભરેલ ન હો જોઈએ. આપણે અભિગમ ખુલ્લા દિલને, હોઈ શકે-એવા સંબંધને ખ્યાલ બાજુએ ઠેલાઈ જાય છે અને એક સીધે અને સપ્રમાણ હો જોઈએ. પણ આ અભિગમ તે જ શક્ય અન્યને ઓશિયાળો બને છે અને આમ એશિયાળ બનીને તે પ્રકારના છે કે જે જે માટે તમે ઉભા હો તે વિષે તમારા મનમાં પૂરી સ્પષ્ટતા ઓશિયાળાપણુ સામે મનમાં ઊડે રેષ-ખિન્નતા–તે અનુભવે છે. હોય અને તમારી પક્ષના સાચાપણા વિષે તમને પૂરી પ્રતીતિ હોય. કશા પણ કૂડકપટ કે છળપ્રપંચ સિવાય સાદી અને સરળ જો તમે પિતે જ ભુલ કે ભ્રમણામાં છે, અથવા તો કોઈ સ્થાનિક રીતે ચૂંટણી લડવાને હું તમને અનુરોધ કરું છું. આપણી સિદ્ધિઓ લાભ ખાતર છે કે તે-નું પસંદ કરવા લાયક—-૫ક્ષને ટેકે મેળવવાને અને પરાક્રમોની કેવળ બડાઈઓ માર્યા ન કરતા. બીજી બાબતોનેપ્રયત્ન કરતા હો, તે તમે આ પ્રકારનું બહાદુરીભર્યું બેપરવા વળણુ ભૂલને-ત્રુટિઓને પણ સાથે સાથે જરૂર એકરાર કરજે, અને લેકે અખત્યાર કરી ન જ શકે, કારણ કે તમારી | શસ્ત્રસામગ્રીમાં કાંઈક સાથે માત્ર ખુલ્લા દિલથી નહિ, પણ તમે તેમની સાથે બુદ્ધિમત્તામાં ગુંચ જેવું-અગવડ પેદા કરે એવું-છુપાયેલું હોય છે..
તમારા સમોવડિયા માફક વર્તે છે એવી તેમને પ્રતીતિ થાય એ રીતે સરચારને જે મુશ્કેલીઓને સામને કરવાનું હોય છે અને સરક, આ બધી બાબતેની તેમની સાથે ચર્ચા કરજે, બનવા જોગ છે કે બ્રહમ