________________
ભક્તિ ધણી સગીર જોયું કે હવે સોધનને ઉપર
તા ૧પ-૧–પ૭
પ્રબુદ્ધ જીવન જિન શ્વ. મ. પ્રજાપધ્ધતિમાં દાખલ થયેલી વિકતિઓ તેમના અભિપ્રાય પ્રમાણે પ્રાચીન કાળમાં મૂતિનું પ્રક્ષાલન કે - આજથી ૩૫ વર્ષ પહેલાં આધુનિક જૈનેનું કળાવિહીન ધાર્મિક વિલેપન કરવાને કઈ રીવાજ જ નહત, તેમ જ મૂર્તિ ઉપર કશું જીવનએ મથળા નીચે ૧૬ લેખેની એક લેખમાળા મેં લખેલી અને ચડાવવાની કોઈ પ્રથા ન હતી. પ્રારંભમાં પૂજા પોપચારી હતી તે સમયના જૈન ધર્મ પ્રકાશમાં તે ક્રમશઃ પ્રગટ થયેલી. એ લેખ- એટલે કે સુગંધી ચૂર્ણની પુડી, પુષ્પમાળા, ધૂપ, ચેખાની ત્રણ ઢગલીઓ માળામાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં પ્રચલિત મૂર્તિપૂજાની અને ધીરે દીપક-આટલી પાંચ વસ્તુઓ ભક્તિભાવના પ્રતીકરૂપે મૂર્તિ . ચર્ચા કરતાં મેં જણાવેલ કે જૈન મૂર્તિના આકાર અને આસન સાથે સમક્ષ મૂકવામાં આવતી. પાછળથી ફળ, નૈવેદ્ય અને જલપાત્ર એમ મૂર્તિ ઉપર જે ટીલા ટપકાં જોડવામાં આવે છે, કેસર ચંદન લગાડ
ત્રણ વસ્તુઓ વધારીને મૂકવાનું શરૂ થયું અને પૂજા અોપચારી થઇ. વામાં આવે છે, પુલના ઢગલા ખડકવામાં આવે છે જાતજાતનાં પ્રશોભન
આગળ જતાં મહત્ત્વના પર્વના દિવસોએ મૂર્તિને સામુદાયિક અભિષેક કરવામાં આવે છે, તેના રૂપાની આંગીઓ, મુગટ, કુંડળ અને બાજુબંધ કરવાની પ્રથા શરૂ થઈ અને તે સાથે વિલેપન, ગીત વગેરે ઉમેરાતાં ચડાવવા આવે છે તે બધું અસંગત અને વિસંવાદી છે. જ્યાં ત્યાગી,
જે પવૅવિષયક મહાપૂજા શરૂ થઈ તેને સર્વોપચારી પૂજાનું નામ આપસંન્યસ્ત દશાને વરેલા વીતરાગ પ્રભુની ધ્યાનસ્થ મૂર્તિ અને મુદ્રા ? વામાં આવ્યું. અને કયાં આ બધે કોઈ મંડળેશ્વર કે રાજાધિરાજને શોભતે ઠાઠમાઠ?
મુનિશ્રી કલ્યાણવિજયજી પિતાનાં સંશોધનને ઉપસંહાર કરતાં આ શોભા શણગાર પ્રતિમાના મૂળ સ્વરૂપનું ખંડન કરે છે, તેને જણાવે છે કે “આપણે જોયું કે હજારો વર્ષ પહેલાંની જિનપૂજા– .. વિકૃત બનાવે છે. એવી જ રીતે ચાંદી કે સેનાના ખોખામાં જડેલા પધ્ધતિ ઘણી સુગમ અને સુખસાધ્ય હતી. જ્યારથી સર્વોપચાર પૂજાને. સ્ફટિકનાં ચક્ષ મૂર્તિ ઉપર ચડાતા હોવાના કારણે જાણે કે મૂર્તિ આપણી અધિક પ્રચાર થયો ત્યારથી કંઈક શ્રમસાધ્ય અને વ્યયસાધ્ય જરૂર થઈ સામે ગર ટગર જોતી હોય એમ લાગે છે, જ્યારે ધ્યાનસ્થ તેમ જ
તે પણ તે પર્વગત હોવાથી વિશેષ પરિણામજનક ને થઈ. પરંતુ તેરમાં પદ્માસનસ્થ ભૂતિનાં ચક્ષ લગલગ બીડેલાં અથવા તે અર્ધનિમિલિત અને ચૌદમાં સકાથી જ્યારે નિત્ય સ્નાન-વિલેપનના રૂપમાં તે પ્રચલિત હોવાં ઘટે છે. આમ મુખાકૃતિ ઉપર ચક્ષ ચડવાની પ્રથા પણ વિવેક થઈ ત્યારથી સળમી સદી સુધીમાં એણે અનેક અનિછ પરિણામે અને સમજણુને અભાવ સૂચવે છે અને મૂળ મુદ્રા સાથે આવાં ઉપજાવ્યાં છે.” ચક્ષુઓને કુમેળ તરત જ નજર ઉપર આવે છે.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની જિનમૂતિઓને જે આ બધા વિચારો કોઈ શાસ્ત્રાધારનો ખ્યાલ રાખીને રજુ કરવામાં ચક્ષુએ ચેડવામાં આવે છે તે સંબંધમાં મુનિશ્રી કલ્યાણવિજયજી આવ્યા નહોતા. માત્ર કળા અને સૌન્દર્યની દષ્ટિ વડે ચાલુ પૂજાપર,
જણાવે છે કે “આપણામાં પ્રતિમાઓને નેત્ર ચટાડવાનું પ્રમાણ આજ પરાને નિહાળતાં છુરેસા એ વિચારો અને કલ્પનાઓ હતી.
સુધી અમને કોઈ શાસ્ત્રમાં મળ્યું નથી. પ્રતિમાના નિર્માણ સમયમાં - તાજેતરમાં જૈન શ્વેતાંબર સમાજના એક વિદ્વાન સાધુ પન્યાસ જેવા રૂપનું અને અંગે પાંગેનું નિર્માણ કરાવવું હોય તેવું થઈ શકે છે શ્રી કલ્યાણવિજ્યજીએ “શ્રી જિનપૂજા પધ્ધતિ' એ નામની એક પુસ્તિકા
અને તે પ્રતિમાઓનું જન્મજાત રૂપ ગણાય. પાછળથી, કુદરતી નેત્રો બહાર પાડી છે. તેમાં કેટલાંએક સંશોધનના નિષ્કર્ષરૂ૫ અમુક નિર્ણયો
જેવાં નેત્રો તે મૂર્તિને બનેલાં હોય છે તે ઉપર, આવાં સેના-ચાંદી પ્રગટ કરવામાં આવ્યા છે. તેમાં ઉપર જણાવેલા વિચારોનું કેટલુંક
અને કાચના કે કોઈ નંગ જડેલાં નેત્રો ચોટાડવાં તે ઘણું જ કૃત્રિમ સમર્થન માલુમ પડે છે.
લાગે છે અને સેના-ચાંદીના લાભથી ઘણે સ્થળે ચેર ઉખેડીને લઇ તેમના અભિપ્રાય પ્રમાણે “આપણામાં જિન પ્રજા પરાપૂર્વથી જાય છે. અમને યાદ છે ત્યાં સુધી આજથી ૫૦ વર્ષ પહેલાં આવાં ચાલી આવે છે, છતાં આજથી પંદર વર્ષ પહેલાં એમાં થતી હિંસાને નેત્રોને પ્રચાર નહિ જેવો હતે....... આજે ભકતે તે અસ્વાભાવિક કેઈએ વિરોધ કર્યો નહોતે. એનું એક જ કારણ હતું કે તે સમયની ઉપનેત્રધારી બન્યા છે, પણ પિતાના ભગવાનને પણ પિતાની આંખોને પૂજા પધ્ધતિ ઘણી સાદી અને નિરાડંબર હતી. દહેરાં બનતાં, પ્રતિ- સારા લાગતા શણગારેથી શણગારીને તેમના સ્વાભાવિક રૂપને ઢાંકી માઓ બનતી, પણ કેટલી સરળતાપૂર્વક અને અલ્પ વ્યયમાં ? કોઈ. ગુફાને તેડી–ડીને મંદિર બનાવી દીધું અને પહાડમાંથી જ મૂર્તિ
બેઠા છે. ભલે નિત્યના અભ્યાસથી આજે આ રૂપ પ્રિય લાગતું હોય, ખોદી કાઢી ને બસ મૂર્તિ અને મંદિર તૈયાર.' ગુફા શ્રમણોને માટે ઉપા- છતાં આજની અમારી જિન પ્રતિમાઓમાં રાજ્યાવસ્થાના ઠાઠ સિવાય શ્રયનું કામ આપતી અને મૂર્તિ એમના વન્દનીય દેવ બની જતી.. બીજું કંઈ જ જણાતું નથી.” પ્રસ્તુત અવતરણના છેવટના ભાગમાં તીર્થકરોનાં સ્મારક સમાં આવાં મંદિર કેટલાં સુખસાધ્ય અને સમાધિ
જે જણાવ્યું છે તે માત્ર મૂર્તિ ઉપર ચેડાતા ચક્ષુએ અંગે નહિ, પણ જનક હતાં ? કઈ ભાવિક ગૃહધમ આવી જતે અને પુષ્પમુષ્ટિ ચઢાવી
જાતજાતની આંગીરચના અને પ્રશાભનેને અનુલક્ષીને જણાવવામાં જતો અથવા ધૂપબત્તી ઉખેવી જતું. કદાચ કોઈ વણિક ન જતું તેય એને અંગે કોઈ ચિન્તા નહિ. એજ વાત ચે–પ્રાસાને અંગે પણ
આવ્યું છે. હતી. કઈ ધનસંપનની ઈચ્છા થઈ અને કેઈ ઉપવનમાં નદીતટ
આ રીતે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની પૂજા પધ્ધતિમાં અનેક ઉપર કે કોઈ ગિરિશિખર ઉપર સુન્દર ચૈત્ય બનાવી દીધુ, સુલાક્ષણિક પ્રકારના અતિરેકે દાખલ થયા છે અને તેને લીધે તે ઘણી ખરચાળ જિન મૂર્તિ બનાવરાવી, કઈ ષિ-મુનિના હાથે વાસક્ષેપ કરાવી બેસાડી બની છે અને જે જિન મૂર્તિ તીર્થકરના વીતરાગ, ધ્યાનસ્થ, ત્યાગી, એટલે પ્રતિષ્ઠા થઈ ગઈ. નું નિત્ય સ્નાન–વિલેપનની ચિન્તા હતી અને ન પૂજા કરેનાર પગારદાર ગેઠિયાની આવશ્યકતા.”
પૂર્ણ સ્વરૂપની ઝાંખી કરાવવા માટે નિર્માણ કરવામાં આવેલ હોય છે
તે જિનમૂર્તિ સ્નાન, વિલોપનના કારણે તથા પુષ્પ, આંગી, આભૂષણ, એકતા અને મમતાના વાતાવરણ વચ્ચે સંગઠ્ઠન અને વ્યવસ્થાના જોર
ચક્ષુ, મુગટ, કુંડળ બાજુબંધ વગેરે ચડાવવાના કારણે વિકૃત આકારને . ઉપર વ્યવસ્થિત અને યોજનાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. એને પરિણામે જે ગ્રામ વિકાસનું અને પ્રજા વિકાસનું સુંદર સુરેખ ચિત્ર ઉપસી
પામી છે. મૂર્તિપૂજાની આ વિકૃતિને ધ્યાનમાં લઈને આજના છે. મૂડ રહ્યું છે એને વાસ્તવિક ખ્યાલ મેળવવા માટે તે માટે આપને
જૈને તેમાં દાખલ થયેલા અતિરેકને દૂર કરે અને મૂળ પ્રાચીન નિર્મળ સૌરાષ્ટ્રમાં આવવાનું નિમંત્રણ આપવું જોઈએ. ઘણી વખત સૌરાષ્ટ્રમાં સાદી અને સાત્વિક પધ્ધતિને અંગીકાર કરે એમ આપણે ઇચ્છીએ. જવાને આપને પ્રસંગ મૂળ હશે. જ્યારે આ પ્રસંગ મળે ત્યારે આ ફેરફાર કરવાથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન અને દિગંબર મૂર્તિ
ડે વધુ સમય લઈને સૌરાષ્ટ્રના કોઈ એકાદ ગામડાની, એકાદ ગ્રામપંચાયતની, એકાદ સહકારી મંડળીની, એકાદ ખેડુતના ખેતર કે વાડીની, દિગબર સમદાય વચ્ચેના ઝગડા નાબુદ કરવામાં સરળતા થશે અને
પૂજક જૈન વચ્ચેનું અત્તર ઘટશે, જૈન તીર્થો અંગે ચાલતા તાંબર તથા એકાદ ગૌશાળા કે પાંજરાપોળની અને વધુ નહીં તે એકાદ રચનાત્મક સંસ્થાની મુલાકાત લેવાની મારી આપને વિનંતિ છે. મને ખાત્રી છે કે
મૂર્તિપૂજામાં દાખલ થયેલા અતિરેકના કારણે ચાલુ પૂજાપધ્ધતિ વિષે આપ જ્યાં જશે ત્યાં નવસર્જનની સાત્ત્વિક છતાં ક્રાંતિકારી ભાવનાનાં ધૃણા ચિન્તવતા અમૂર્તિપૂજક જૈને પણ મૂર્તિપૂજક જૈનેની વધારે આપને દર્શન થશે.
સમીપ આવશે અને આ રીતે જૈન સમાજમાં એકતાની આબોહવા સમાપ્ત : રતુભાઈ અદાણી સહજપણે પેદા થશે.
પરમાનંદ