________________
' . .
.
ને દા
જરાક
તા. ૧-૯-૧૭
, પ્રબુદ્ધ જીવન - કાકાસાહેબ કાલેલકરનું પ્રવચન આ બધા સમન્વયની ફેંચી દર્શનશાસ્ત્રમાં છે. અને એ કામ પ. * ત્યાર બાદ પંડિતજીને સન્માનનિધિ અર્પણ કરવાની અને
સુખલાલજીએ ઉત્તમમાં ઉત્તમ કર્યું છે–હિંદી અને ગૂજરાતી મારફત “દર્શન અને ચિન્તન” ને પ્રકાશિત જાહેર કરવાની . રાધાકૃષ્ણનને
અને તે કેવળ લખીને નહીં, પણ જીવનદ્વારા વીને. આ સેવા તે
કાંઈ નાનીસૂની નથી. તેજસ્વિતા અને પ્રેમથી બધાને એકત્ર આણવાને વિનંતિ કરતાં કાકાસાહેબ કાલેલકરે જણાવ્યું કે –
ભારે સમન્વય તેમણે કરેલ છે. “ભારતમાં સ્વરાજની સ્થાપના માટે મહાત્માજીએ જ્યારે પ્રારંભ
આવા પ્રખર દર્શનશાસ્ત્રી સમાજસેવકને સત્કાર કરતી કર્યો ત્યારે કેવળ રાજનૈતિક રીતે જ નહીં પણ તેની સાથે સામાજિક
વખતે આપણે ઇચ્છીએ કે તેઓ તેમ જ તેમનાથી પ્રેરણા પામેલા અને સાંસ્કૃતિક રીતે પણ ભારત સમૃદ્ધ થાય તે માટે તેમણે પ્રયાસ
તેમના શિષ્ય-વિદ્યાર્થીઓ-આજની દુનિયામાં પ્રચલિત બનેલી ભિન્ન છે હાથ ધર્યા હતા એ ઉદ્દેશથી ગૂજરાત વિદ્યાપીઠ અને એવી અનેક
ભિન્ન વિચારસરણીઓ-ideologies–નો અભ્યાસ કરે અને તેમાં સંસ્થાઓની તેમણે સ્થાપના કરી હતી. બાપૂએ એ વખતે જે અનેક
સમન્વય પેદા કરવા પ્રયત્ન કરે. આજે આ કાર્ય અતિ મહત્વનું છે આ લેકીને એકઠા કર્યા હતા તેમાં દર્શનની બાજુ સમૃદ્ધ કરવા તેમણે પં. સુખલાલજીને પસંદ કર્યા હતા. પંડિત સુખલાલજીએ કામ શરૂ કર્યું
અને તે કરવાની પંડિતજી પુરી યેગ્યતા ધરાવે છે.
મેં પંડિતજીને ગાંધીયુગના દર્શનશાસ્ત્રી તરીકે વર્ણવ્યાં છે. ત્યારથી અત્યાર સુધી–8-૩૫ વર્ષ સુધી–તેઓ એકાગ્રતાથી અને
તેમણે ગાંધીયુગમાં જન્મ લીધે છે એટલા માટે નહિ પણ ગાંધી દષ્ટિને એકનિષ્ઠાથી પિતાનું કામ કરી રહ્યા છે. માત્ર વિદ્વત્તાથી નહીં પણ
જીવનમાં પૂરેપૂરી અપનાવી છે એટલા માટે તેમને હું ‘ગાંધીયુગના સત્યનિષ્ઠાને લીધે તેમના જીવનમાં એક જાતની તેજસ્વિતા આવી છે. “ભારતીય તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરતાં જણાય છે કે, ગૌડપાદા
દર્શનશાસ્ત્રી તરીકે સંબોધું છું.
એક એગ્ય વ્યકિતના હાથે અન્ય એગ્ય વ્યકિતનું બહુમાન , 'ચાર્ય અદ્વૈતના તે આચાર્ય હતા જ, પરંતુ એક સમન્વય-આચાર્ય પણ હતા. બધાં દર્શને સમન્વિત કરી એકતા સ્થાપિત કરવાનું કામ
થાય એ આપણને સ્વાભાવિક લોભ હોય છે. સન્માનને આ ઉત્સવ ગૌડપાદાચાર્યનું હતું. આ જ કાર્ય આધુનિક કાળમાં પં. સુખલાલજીએ
મોડે ભલે થયે, પણ છે. રાધાકૃષ્ણનને આપણે આ કાર્ય માટે મેળવી કર્યું છે. તેઓ જૈન દર્શનના તે એક અજોડ આચાર્યું છે જ, પણ
શકયા એ આપણું મેટું સદભાગ્ય છે. હવે તેમને મારી નમ્ર વિનંતી
છે કે તેઓ આ પિટી કે જેમાં રૂા. ૫૫૦૦૦ ને ચેક સન્માન સમિતિ સાથે અન્ય દર્શને ઉપર પણ તેઓ એટલું જ સ્વામિત્વ ધરાવે છે. વળી જૈન દર્શન વિષેને કોઈ અભિનિવેશ તેમને કદિ સ્પર્ધો નથી,
તરફથી મૂકવામાં આવ્યું છે તે પેટી પંડિત સુખલાલજીને અર્પણ કરે ' ' એટલું જ નહિ પણ, આજે તેમનાં લખાણે અને વ્યાખ્યાને દારા
અને તેમના લેખે તેમ જ વ્યાખ્યાનો સંગ્રહ “દર્શન અને ચિન્તન” - સર્વ દર્શનેનું એક સુન્દર પ્રેરક સમન્વિત ચિત્ર જોવા મળે છે.
જે આપણી સામે પડેલ છે તે ગ્રંથસંપૂટને તેઓ પ્રકાશિત જાહેર કરે.” - “સ્વામી વિવેકાનંદ, કવિવર ટાગોર જેવી વિભૂતિઓ દ્વારા ભારતીય
ત્યાર બાદ સન્માનનિધિ ધરાવતી એક નાની સરખી પેટી ડે.
રાધાકૃષ્ણને પંડિત સુખલાલજીને સભાજનોના હર્ષનાદ વચ્ચે અર્પણ તત્ત્વજ્ઞાનને દુનિયાને ઠીક ઠીક પરિચય મળે છે પણ આપણા તત્ત્વજ્ઞાનની આજની દુનિયા ઉપર જે કેઇએ નક્કર છાપ પાડી હોય તે
કરી, સામે પડેલા સુન્દર કોતરકામવાળા સાપડા ઉપર રૂમાલમાં બાંધેલા તે કાર્ય આજના આપણા અધ્યક્ષ ર્ડો. રાધાકૃષ્ણને કર્યું છે. આ કાર્ય
ગ્રંથસંપૂટને ખોલીને તેમણે પ્રકાશિત જાહેર કર્યો, અને એ ગ્રંથસંપૂટ કરવામાં અંગ્રેજી ભાષા ઉપરનું તેમનું પ્રભુત્વ તેમને ખૂબ કામ
પણ પંડિતજીને તેમણે ભેટ ધર્યો. અને ત્યાર બાદ ડે. રાધાકૃષ્ણને :
પંડિતજીને પુષ્પહાર પેહરાવ્યું અને એ પુષ્પહાર સ્વીકાર કરવા માટે લાગ્યું છે. અંગ્રેજી આજે ચલણી નાણું છે. અંગ્રેજીમાં કરેલી સેવા ઝટઝટ ફૂટી નીકળે છે. પંડિતજીએ એ જ કાર્ય ભારતીય ભાષામાં
ઉભા થયેલા પંડિતજીને ડં. રાધાકૃષ્ણન ભેટી પડયા અને આ અપૂર્વ
દુખ્ય સભાજને હર્ષોન્મત્ત, બનીને નિહાળી રહ્યા અને તાળીઓના ચાલુ ગુજરાતી તેમ જ હિંદીમાં–કર્યું છે. અને તે કારણે તેમની સેવા એટલી જાણીતી નથી. પંડિતજીએ જે કાર્ય કર્યું છે તે માત્ર દર્શન
ગડગડાટથી આખો હોલ ગાજી રહ્યો શાસ્ત્રના નિષ્ણાત બન્ધ થઈ નથી શકતું, સાથે સાથે સમાજશાસ્ત્ર,
' ડૉ. રાધાકૃષ્ણનનું પ્રવચન , અર્થકારણ, રાજકારણ, ભાષાશાસ્ત્ર વગેરેને પણ સાથે પરિચય હો
ત્યાર બાદ અધ્યક્ષસ્થાન-વિરાજિત ડે. રાધાકૃષ્ણનની વિચારપૂત જોઈએ. પંડિતજીએ આ બધા વિષયની દૃષ્ટિને દર્શનશાસ્ત્ર સાથે
વાણીને પ્રવાહ વહે શરૂ થયે. ઉપસ્થિત જનસમાજને ઉદ્દેશીને સાંકળી છે. આ બધાનું મૂળ શેમાં છે ? ડે. રાધાકણનને પશે તે તેમણે જણાવ્યું કે –
આપશે કે સંસ્કૃતમાં. આ ભાષાના પાયા ઉપર પતિજી પંડિત સુખલાલજી અને મિત્રો સર્વ સાહિત્યસેવા નિર્માણ થઈ છે. આમ પુરાતન સાથે તેમનું
- આ આનંદદાયી મંગળ પ્રસંગમાં ભાગ લેવા માટે મને તેત ચિન્તન સુસંબધ્ધ છે અને એમ છતાં અધતનતા તેમના ચિન્તન રીને આપની સન્માન સમિતિએ મારું બહુમાન કર્યું છે. આજે જે સાથે સુસંકલિત છે.
પ્રકારનું સન્માનપ્રદાન જાયું છે તેવું સન્માનપ્રદાન સાધારણ રીતે આમણું દેશમાં એક વખત એ હતું કે ઉપનિષદ અને રાજકારણી નેતાઓનું કરવામાં આવે છે. એવા ભાગ્યે જ અવસર બ્રહ્મસૂત્રો દ્વારા અદ્વૈત, દૈત, વિશિષ્ટાદ્વૈતને સમન્વય કરે તે મહાન નિર્માણ થાય છે કે જ્યારે આવું સન્માન કરવા માટે કોઈ એક વિદ્વાન આચાર્ય લેખાતે. આપણા દેશમાં તે આ પ્રકારની વેદાન્ત–વિચારધારા યા તે પંડિતની પસંદગી કરવામાં આવે છે. પણ આપણે યાદ રાખવું : ઉપરાંત જૈન વિચારધારા તથા બૌધ્ધ વિચારધારાને પણ સ્ત્રોત ઘટે છે કે તત્વજ્ઞાન અને ધર્મ આપણું ઇતિહાસની હંમેશા પ્રેરક ' ' વહેતે રહ્યો છે. પાછળથી ખ્રીસ્તી અને ઈસ્લામ વિચારધારાના સ્ત્રોત અને પ્રકાશક શકિતઓ તરીકે કાર્ય કર્યું છે. અને જેઓ તાત્વિક પણુ આપણુ દેશમાં વહેતા થયા છે. આજે કેવળ વેદાન્તની શાખા અને ધાર્મિક વિકાસમાં ફાળો આપી રહ્યા છે તેઓ આ દેશના આત્માને '' ' ' . પ્રશાખાઓને, સમન્વય કર્યો ચાલે તેમ નથી. આજે પ્રવાહિત બીજી જીવન્ત રાખવાનું અત્યન્ત મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. આમ હોવાથી તે અનેક વિચારધારાઓને જે સમન્વય કરે અને દુનિયાને વિચાર- આ સન્માસમિતિએ આજે સાંજે પંડિત સુખલાલજીનું આવા મેટા સંઘર્ષની અથડામણમાંથી બચાવે તે જ આજને ખર આચાર્ય પાયા ઉપર સન્માન કરવાનું આયોજન કર્યું છે અને તેમના સાથી - લેખાશે. તે માત્ર દુનિયાને આચાર્ય નહિ પણ દુનિયાને તારક લેખાશે. વિદ્વાન પંડિતને જ માત્ર નહિ પણ વિશાળ સમાજને પંડિતજી પ્રત્યેને
આવા એક આચાર્ય આપણુને પંડિત સુખલાલજીમાં મૂર્તિમન્ત થઈ આદર તેમ જ શુભેચ્છાએ વ્યકત કરવાની તક મળે તેવી ગોઠવણ - રહ્યા છે.
કરી છે તે ખરેખર સુખદ અને આવકારદાયક છે. . ' “દુનિયાની જ એવી દશા બેઠી છે કે જે આપણે સમન્વય , પંડિતજીને જોતાં મને પેલે કઠોપનિષ મંત્ર આgવર સાધી શક્યા તે જ જીવી શકીશું. રાજકીય, દાર્શનિક, સાંસ્કૃતિક- કમિર્ઝનૂ યાદ આવે છે. જેની બાહ્ય ચક્ષુ બંધ થઈ છે અને અમૃ
કે
, ';