________________
05 D) 75
* તા. ૧૫-૬-૫૭.
પ્રબુદ્ધ જીવન
Ek stars
:
well
ફિલસુફ કવિ શેખ અબદુલ્લા અણસારી ( Wisdom of the East' એ મથાળાની ગ્રંથમાળામાં શ્રદ્ધાયુક્ત માનવી પોતાના અન્તરના વધતા જતા અજવાળામાં એક ધી પશયન મીસ્ટીકસ’ એ નામનું એક પુસ્તક પ્રગટ થયું છે. આ શેધથી બીજી શેધ તરફ–એક અનુભવથી બીજા અનુભવ તરફ ગતિ . પુસ્તકમાં હેરતનિવાસી જાણીતા સુફી કવિ શેખ અબ્દુલ્લા અણસારી કરતા હોય છે.
' (ઈ. સ. ૧૦૦૫ થી ૧૦૮૦ ) નાં સૂત્રાત્મક વચનને સરદાર સર " પણ આ કે અન્ય બાબતમાં એટલું જરૂર સ્વીકૃત હોવું ઘટે જોગેન્દ્રસિંહે કરેલ અનુવાદ આપવામાં આવ્યો છે. આ પુસ્તકને પ્રવેશક છે કે આ જ્ઞાનાનુભવ એને જ પ્રાપ્ત થાય છે કે જેની દૃષ્ટિ, ધનુર્ધરની (તા. ૧૪-૪-૧૯૩૮) લખતાં ગાંધીજી જણાવે છે કે “ગૂઢતત્વવાદી માફક, જે હેતુ તે સિદ્ધ કરવા માંગતા હોય તે હેતુ ઉપર, સ્થિર અબદુલ્લા અણસારીનાં વચનોને અંગ્રેજી અનુવાદ આપણને પૂરે થયેલી હોય છે અને એ પણ જાણી લેવું ઘટે છે કે હેતુશુદ્ધિ વિના પાડવા માટે સર જેગેન્દ્રસિંહ અભિનંદનને પાત્ર બને છે. હિંદુ ધર્મ અને અનવરત પ્રયત્નવિના આત્મોદ્ધાર અશક્ય છે.. અને પીસ્તી ધર્મ કરતાં ઇસ્લામે દુનિયાને ઓછા મીસ્ટીકસ-ગૂઢતત્વ- દરેક યુગમાં અને દરેક કાળમાં માનવીએ સત્ય શોધવા પ્રયત્ન વાદીઓ નથી આપ્યા. આધુનિક સમય કે જ્યારે અધર્મ ધર્મનું રૂ૫ કર્યો છે અને સત્યની પ્રાપ્તિ કરી છે. તેણે સત્યને માર્ગ દાખવ્યો છે ધારણ કરી રહેલ છે ત્યારે દુનિયાના સર્વ ધર્મના મહાપુરૂષોએ શું અને પ્રાપ્તિનાં સાધને પણ જણાવ્યાં છે. પણ સામાન્ય લેકેએ આ વિચાર્યું છે અને શું કહ્યું છે તેનું આપણને સ્મરણ હોવું જરૂરી સંદેશાને અશ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને ઈન્દ્રિયભગ્ય પદાર્થો પાછળ
છે. કવાને આંતરતી દીવાલને દુનિયાને છે. માનનાર દેડકા માફક ગાંડા થઈને ભટક્યા કર્યું છે. દર આપણે એમ વિચારવું ન જોઈએ કે આપણે ધર્મ સમગ્ર સત્યનું શરીરની અને મનની વાસનાઓ માણસે ઉપર શાસન ચલાવે
પ્રતિનિધિત્વ ધરાવે છે અને બીજા બધા ધર્મો બેટા છે. દુનિયાના છે અને તેના દિલમાં કામના, લાભ, રાગ, અહંતા અને ક્રોધના વિકારે “બીજા ધર્મોને આદરપૂર્વક અભ્યાસ આપણને એ જરૂર દેખાડશે પેદા કરે છે અને માનવી ચિત્તને વિકળ બનાવે છે. આ વાસનાઓ કે અન્ય ધર્મો આપણું ધર્મ જેટલા જ સાચા છે; જો કે સર્વ ધર્મો મનને જકડે છે અને તેની આસપાસ ભાતભાતનાં જાળાં પેદા કરે અચૂકપણે અપૂર્ણ હોય છે. આ પુસ્તકને સરદાર સર જોગેન્દ્રસિહે છે. આ મનને આવી વિકળતાથી મુક્ત કરવું જોઈએ અને તેમાં લખેલે અંગ્રેજી ઉપઘાત અત્યન્ત રોચક અને વિચારપ્રેરક માલુમ સત્યનું શુદ્ધ પ્રતિબિંબ પડે તેવી નિર્મળતા–પવિત્રતા પ્રાપ્ત કરવી પડતાં તેને નીચે અનુવાદ આપવામાં આવે છે. આ ઉદ્યાતમાં જોઈએ. આમ હોવાથી સત્યશોધકે ઇન્દ્રિયગ્ય વિષયોમાંથી મનને આવતી અંગ્રેજી કાવ્યપંકિતઓને અનુવાદ બહેન ગીતા પરીખે કરી પાછું ખેંચી લેવા પાછળ અને ભય અને દેષની પકડમાંથી મનને આપ્યા છે. પરમાનંદ)
| મુક્ત કરવા પાછળ પોતાની બધી શક્તિ કેન્દ્રિત કરે છે. કેટલાક મારા મિત્ર સર દલજિતસિંહે એક દિવસ અબ્દુલ્લા અણસારીને જ્ઞાનગના માર્ગે જાય છે, કેટલાક ભક્તિયોગના માર્ગે પ્રગતિ સાધે પર્શયન ભાષામાં લખેલું વચનસંગ્રહ મને સુપ્રત કર્યો. શેધખળ કરતાં છે અને પ્રેમના લકત્તર અવતરણહારા દૈતભાવનો સર્વથા લય પ્રાપ્ત થયેલ આ વચનસંગ્રહ તેમણે બહુ કાળજીથી સાચવી, રાખ્યો કરવાની આશા રાખે છે.
* હતું. તે અમૂલ્ય વસ્તુને મને ભાગીદાર બનાવવાની તેમણે ઈચ્છા સંસારત્યાગીઓ સંસારપરાયણ કે માટે એક કોયડા જેવા વ્યક્ત કરી. તેમની આ એક બહુ મૂલ્ય ભેટ હતી, જે માટે મારી હોય છે. હકીકત એમ છે કે યોગી અથવા તે સુફી જે વસ્તુમાં કઈ જાતને હું તેમને ખૂબ ઋણી લેખું છું.
ખરું મૂલ્ય નથી હોતું તે દરેક વસ્તુને ત્યાગ કરે છે. તે એમ કહે : મને લાગે છે કે શાન્તિતીર્થના યાત્રિકને આ વચનમાંથી અપૂર્વ છે કે સંસારની મેહિની રણમાં ભટકતા હરણની તૃષા જેવી હોય છે. જીવનદર્શન મળી શકે તેમ છે. આ વચને એવા એક પુરૂષના અન્ત- આ તૃષા જેમ હરણને મૃગજળની પાછળ તેમ જ નજીક જાઓ કે.' સ્તત્વમાંથી સ્કુરાયમાન થયા છે કે જેમને સત્યના રાહ ઉપર પ્રવાસ અલેપ થઈ જાય તેવાં ઝાડપાન ટેકરાટેકરી અને મશકરી કરતા કરતાં જેની તેઓ હર હંમેશ શેધમાં રહેતા હતા તેવું કાંઈક મળી શહેરની ભૂતાવળ પાછળ દોડાવે છે તેમ સંસારની માહિતી માણસને - ચૂક્યું હોય એમ આપણને લાગે. અબ્દુલ્લા અણસારીએ એ તત્વ–એ વિષયજન્ય શ્રમણાઓ પાછળ અહિયા તોહ ભટકાવે છે અને આમ , જીવન રહસ્ય–જોયું અનુભવ્યું હતું કે જે સામાન્યતઃ અન્ય લોકોને તેમ પછાડે છે. તેના કહેવા મુજબ “ ' "
' દષ્ટિગોચર થયું હોતું નથી. તેમની શોધેએ પુરવાર કર્યું હતું કે
( છંદ : મિશ્રોપજાતિ ) સત્ય સદા નિશ્ચળ છે, એક છે, અને ગમે તે યુગમાં, ગમે તે કાળમાં,
ઝબૂકીને ઝાંખી પડેલ રાખ, જેમને તે પ્રાપ્ત થયું છે તેઓ એ તત્વનું એક સરખી રીતે પ્રતિપાદન
પુરાણું કે ચંદન વાહિન, કરી રહ્યા છે. આ સ્વાનુભવ–પ્રતિપાદનને કદિ કોઇએ પ્રતિકાર કર્યો
કપૂર વા પ્રાચિનકાળ કેરું નથી. તેઓ દલીલ કે ચર્ચા કરતા નથી, પણ પ્રતીતિપૂર્વક જણાવે
–છે એ સિવાય છે કે જેનામાં સત્ય પ્રાપ્તિની ઊંડી ઝંખના–તમન્ના હોય છે તેઓ તેમની
સંસારનાં દુઃખ સુખે બીજું શું? દૃષ્ટિને આવરતે અજ્ઞાનને પડદે ઉંચકી–ખસેડી–શકે છે અને આ ઇશ્વરપરાયણ માનવીઓ મધુરતા અને શાન્તિની સુવાસને . જીવનનાં રહસ્યને પ્રાપ્ત કરી શકે છે. અબ્દુલ્લા અણસારી નથી વિવરણ તરફ ફેલાવે છે, જીવનના મૂળસ્થાનમાંથી તેમણે પ્રાણબળ પ્રાપ્ત કરતા, નથી ખુલાસો કરતા, પણ માત્ર જીવનસત્ય જ રજુ કરે છે. કે કરેલું હોઈને આ બેચેન દુનિયામાં અનેખી પ્રસન્નતા અને અપ્રતિમ આમ છતાં પણ એટલું જણાવવું જોઈએ કે જેની ચેતના વાસનાના સ્વસ્થતાનું તેઓ દર્શન કરાવે છે. અહંભાવથી તેઓ કદિ ગતિમાન
આવરણોથી મુકત થઈ નથી તે માનવી અબદુલ્લા અણસારીએ પ્રરૂપેલાં થતા નથી. { જીવનસત્યને જોઈ કે અનુભવી શકે તેમ નથી.
મીસ્ટીકસ-ગૂઢતત્વવાદીઓ-જાહેર કરે છે કે જીવન અસ્ત્રાની - ' એમ માનવામાં આવે છે કે જ્યારે સત્યશોધક પિતાની શેધ ધાર જેટલો સીધે અને સાંકડા એવા એક અજાણ્યા માર્ગને પ્રવાસ,
પાછળ દિલ અને મનથી એકરૂપ બની જાય છે અને ઉન્મત્ત વાસ- છે. સત્યશોધકને ઘેરવા માટે શ્રદ્ધા સિવાય બીજો કોઈ પ્રકાશ નથી. નાઓના કારણે પેદા થયેલી ભ્રમણાઓને ખેરવિખેર કરી નાંખે છે
ત્યારે સત્ય વધારે ને વધારે તેજસ્વીપણે પ્રગટ થવા માંડે છે અને આગળ ઉપરના રસ્તા નજરે પડતા નથી, ગતિ અસ્થિર-અનિશ્ચિત છે. તેના અન્તસ્તત્વને પિતાના તેજથી ભરી દે છે.
. હેય છે, અને માર્ગમાં અસાવધને ઉથલાવી પાડે એવા અનેક ખાડા ', એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે માણસની બુદ્ધિ ચેતના, ખડીયા એ ટીંબા ટેકરા હોય છે. આ શોધ કે અંધારામાં જ ચાલ- .
કાળ અને આકાશની સમસ્યાઓમાં ગુંચવાયા કરતી હોય છે ત્યારે વાનું હોય છે. ગાઢ તિમિરમાં છેડે, સરખે પણ પ્રકાશ આપે એવી :