________________
*
*
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬પ૭ સમૂહગાન :- ઉઈયાલો એ રામ, ઉઈચાલો!
ગાન,
(બાગેશ્રીઃ ત્રિતાલ) ભારતમાતા ઉઈયા, ગાંધીબાપૂ ઉઈયા;
આત્મભાન જગવતું જ્ઞાન, પાંચ તત્વનું નવલ વિધાન, વિનોબાબાબા ઉઈચાલે, ભૂદાનયજ્ઞમુ.
ભક્તિ, જ્ઞાનને કર્મનું પાન, જ્ઞાનાચારનું આ સંધાન.
ઉઈચાલે, ઉઈયાલ ઓ રામ, ઉઠયા!
ગહન ગગન શું આ ભૂદાન, ચેતનકેરૂં ચિરંતન ગાન,
નાઉપકાર, નહીં અતિભાન,કર્મમાત્રને ના અભિમાન. પ્રવકતા –-તેલંગણાની આ બીજી યાત્રામાં ભૂદાતાઓને “સમયદાની સંધ’ બનાવતે ને બાકી રહેલા 'આંધ્રને આવરત યજ્ઞ
સામ્ય-સર્વોદય વિજ્ઞાન, વિશ્વશાંતિનું આ મતદાન, ગંગાને પ્રવાહ હવે પહોંચે તામિલનાડમાં.
“આપો આપ મમતનું દાન સન સતાવનનું આહવાન ! ત્યાં કાંચીપુરમના સર્વોદય સંમેલને ગીતાના સૂર પ્રસરી રબ્રાંડ
(પાર્થસંગીતમાં આંધી અને નદીના ખળખળાટના અવાજ મંત્રગાન - , , (તામિલ : કર્ણાટકી–સંગીત ઢાળ)
છાયા દ્રશ્યમાં પ્રથમ અંધકાર અને પછી ઉજાસ અને કરણને, મતિ તિરુણમુ, દ્રવત્ કાણું તેટમું ચેશિડુમ;
સૂર્યોદય ) ' વરુણમું ઈન્દગલું, ઉરે, ચેનપાર્થન, ઈગટ્ટાન. પ્રવક્તા:-જુએ તે / આંધી ને તેફાને ગયા, હિંસા વિષમતાના
: - 'તા૫' પછી શાંતિની શીતળ ગંગાધારા વહાવતે બરફ પ્રવકતા:સ્થિતપ્રજ્ઞદશાને સામે રાખતા અને તપથી વિશુધ્ધ થતા
પીગમે... અને... | વિનોબા કાંચીથી આગળ ચાલ્યા અને તામિલનાડમાં પણ
ગાનસ્વર:- T (અહિર-ભૈરવ દાદરા ) ઠેર ઠેર ગ્રામદાન મળી રહ્યાં. એક ગામ. લોકો તેમને પૂછે છે---
વીતી ઘોર અંધારી રાત, ઉગે સર્વોદયનું પ્રાત,
જાગે અવની સારી.... ગ્રામજને -વિનોબાજી ! ગ્રામદાનની વાત અમને ગમી તે છે. પણ ગ્રામદાન થયા પછી અમારા વર્ણાશ્રમનાં ભેદનું શું ?
( છાયામાં સંતના સાદનું દૃશ્ય અને પછીથી “સાંભળો
સંતની વનજરશી વાણી” એ ગીત) વિનોબાઃ-ગ્રામદાની ગામમાં તદ્દન નવા જ વર્ણ અને આશ્રમ
પ્રવકતા: આ ગંગાને લઈને સૂર્ય પથે ચાલ્યા આવતા યુગપુરુષને આપણે રચીશું. શાંતિ, સંયમ, કરૂણા અને સેવા-ભક્તિ
શ્રદ્ધાભર્યો સંકલ્પ હવે કુળવા જઈ રહ્યો છે, અહિસાની રૂપી શ્રધ્ધા આ ચાર ગુણો વડે દરેક વ્યકિતમાં જ ચાર
શકિતની લેકને કિંમત સમજાવા લાગી છે. તેમને સાદ વર્ણ અને ચાર આશ્રમ આવી જશે. શમ, દમ, દયા,
સાંભળતાં, જાગેલા થોડા લોકે, સન સત્તાવનની વાટે શ્રદ્ધા–આ ચાર શબ્દ એ તે ગ્રામદાનનું સૂત્ર છે.
વહી આવતી આ પુણ્યસલિલા ગંગામાં સ્નાન કરવા જઈ ગ્રામજને:–અમે આ વાત સાથે કબુલ છીએ. અમે પણ અમારા
રહ્યા છે. ન જાગેલા હુજુ જાગી રહ્યા છે— ગામનું દાન કરીશું અને આ રીતે ગુણ કેળવીને જીવ- ગાન.
( ભૈરવી : કેરવા ) . વાને પ્રયત્ન કરીશું.
સાંભળજે સંતની વજીર શી વાણી, (છાયામાં સભાદૃશ્ય અને બાદ ચાલતા વિનોબા )
તૂટે કરાડે ને ટે સરવાણી, પ્રવકતા :–આમ ગ્રામદાને આપતા એ આદિવાસી દ્રાવિડ ગ્રામજને
અંતરના અમૃતની ધારાએ ધરાએ, મસ્તીમાં નાચતા ઝૂલતા પિતાને આનંદ દાખવી રહ્યા
બૂઝાવે હિસાની હોળી( છાયામાં વન્ય, પર્ણધારી, આદિવાસીઓનું લેકનત્ય :
હે મારા સાધુની છલકાવ ઝોળી, તામિલ ગાન : કેરવા)
ઓરે ભારતનાં નરનારી! આજ અંતરને લેજો ઢઢળી, " સમૂહગાનઃ-તન્દાને, તાનિ તન્દાને, તન્દાને, તાનિ તન્દાને,
હો મારા સાધુની જોતિયે, સુડરે, સુડોળી, વિડકે;
(શ્રી નાથાલાલ દવે) .
પ્રવકતા : આજ... આજ એપ્રીલની અઢારમી ! ભૂદાનગંગાની તન્દાને, તાનિ તન્દાને, તન્દાને, તાનિ તન્દાને.
સાતમી જન્મતિથિ...! કાળપુરુષ આ દિવસના ગર્ભમાંથી પ્રવકતા :–ભૂદાન, ગ્રામદાનના યજ્ઞકાર્ય સાથે આમ આ ગંગા આજ
. જાણે શંખ ફૂંકી રહ્યો છેદક્ષિણમાં વહી રહી છે....એને પ્રેમ–પ્રવાહ વળી ભારતની સહગાન :-ભૂમિદાન યજ્ઞ હમ સફલ બનાયેગે (૨) આખી સંસ્કૃતિને પણ એક કરી રહ્યો છે, ઉત્તર અને દક્ષિણનાં, આર્ય અને દ્રાવિડનાં ધર્મ–ભાષા–આચાર
ઉઠ પડે અય ભારતીય ? જગ જગાયેગે (૩) વિચારનાં ભેદેને તેડી રહ્યો છે.
મેદાન યજ્ઞ હમ સફલ બનાયેગે–
" (શ્રી પ્રભુરાજ સિંહ ) દક્ષિણની આ સમન્વયુ-યાત્રા આટોપી, કેરલ-કર્ણાટકને વીંધતા આ દત્ત દિગંબર વિનેબા, માવડી સમાં મહારાષ્ટ્ર
( વાદ્ય સંગીત ) : ગૂજરાતે આવે તે પહેલાં તે દેશભરની જેમ અહીં પણ સમૂહગાનઃ-પ્રગટી ભૂમિદાનની ગંગા (૨) ભૂદાનગંગાની સરવાણીઓ મેર ફૂટી ચૂકી છે..પેલું
ગ્રામદાન ને ગ્રામરાજ્યથી, મહારાષ્ટ્ર તે આખે આખા તાલુકાના દાનની પહેલ કરી
સર્વોદય કરી રામરાજ્યથી; રહેલ છે. '
મિટાવશે સૌને તન-મનનાં, નંગા ને ભીખ મંગા, . કેઈજના વગર, માત્ર પ્રભુપ્રેરણાથી, આ ગંગા આટલું
પ્રગટી ભૂમિદાનની ગંગા વહી. હજુ તેને કેટલો અને કયાં વળાંક લેવાનો હશે એ તે એને એ વહેવરાવનારે જ જાણે ! પણ એ ભગીરથ
(ઓલ ઇન્ડીઆ રેડીઓ : અમદાવાદના સૌજન્યથી) જોગીરાજની ગુણવલિ ગાતે, સેરઠને લોકકવિ તે સમાપ્ત
કે પ્રતાપરાય ટેળિયા ' આજ આગમનાં એંધાણ દાખવી રહ્યો છે – ગાન. : (સેરઠી લોકગીતઃ કેરવા)
ર્ડો. રાધાકૃષ્ણનના પ્રમુખ સ્થાને “ઊંચાં ખેરડાં નીચાં નમશે ને, 'પડાં ઊંચા થાશે,
આગામી ૧૫ મી જાનના રોજ જાયેલ ઓલા ઘટશે ને ઓલા વધશે તે દિ દુનિયા સ્વર્ગ દેખાશે જોગીડા ! તારાં નવા પુરાણુ રચાશે....”
પંડિત સુખલાલજી સન્માન સમારંભ (શ્રી. દુલા કાગ)
આગામી ૧૫ મી જુન અને શનીવારના રોજ ભારપ્રવકતા :-ભદાનની આ પતિતપાવની ગંગાધારા એનાથી થોડું ઘણું તની ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પ્રમુખસ્થાને |
આ છે કાણ ભીંજાયું નથી? પણ હા, એ દેખાય છે એટલી “પ્રજ્ઞાચક્ષુ પડિત સુખલાલજીનું જાહેર સન્માન કરવામાં
છીછરી નથી, માત્ર ભેમના આદાન-પ્રદાનમાં જ બંધા- આવશે. સ્થળ તેમ જ સમય હવે પછી જાહેર કરવામાં પેલી નથી, એનું વિકસતું જતું જીવનદર્શન તે આ છે – આવશે. * મંત્રીઓ, પં. સુખલાલજી સન્માન સમિતિ
-- - - મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રકપ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩.
મુદ્રણસ્થાન: કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મજીદ બંદર રોડ, મુંબઈ ૮. ટે. નં. ૩૪૬૨૮ :
-
* * *
*
*