________________
તા. ૧-૬-૧૭
પ્રબુદ્ધ જીવન ' ગરીબો:-બિનબાબા ! અમને જમીન તે મળી, પણ ખેતી કરવા .. (છાયામાં એક તરફ બાઉલ ભજનિક અને બીજી તરફ માટે હળ, બળદ, ગાડું, કશું નથી...બીજ ખરીદવા ને
યાત્રીદળ સાથે ચાલ્યા જતા વિનેબા.) ક ખોદવા પૈસા નથી...”
ગાન. (બંગલા ભૂદાનગીતઃ ભૈરવી-દાદરા) પ્રવકતા:-અને વિનોબા જગતને સંબોધી રહ્યા –
એખન ભાઈ સમય આ છે, શુભ કાજે મન દાએ (૨) વિનોબા – સંપત્તિ રઘુપતિ કે આહી’...સંપત્તિ સઘળી ભગ- હૃદય દુવાર દાઓ ખુલે દાઓ, ભાયે બુકે ટેન નાએ વાનની, સમાજની, સૌની છે...ધનવાને એના ટ્રસ્ટી’
- શુભ કાજે મન દાએ....! બનીને સમાજહિતા, આવા લોકોની સહાયતા માટે, શબાઈ મિલિયા તેનારે માગિ છે, દરીર પાને ચાઓ, એને ઉપયોગ કરે. પિતાની સંપત્તિના,. આવકના છઠ્ઠા નીર ભૂમિનાઈ, તારે દાઓ કિછુ,કથા બુઝિયા જાઓ; ભાગનું દાન તે સૌ કોઈ આપે, નિરંતર આપે...ધનવાને
શુભ કાજે મન દાએ...! જે ગરીબેને પ્રેમથી નહીં અપનાવે તે ખત્તા ખાશે.
એખન ભાઈ, પ્રવક્તા :-આવી રીતે શરૂ થયે સંપત્તિદાન યજ્ઞ. પટણાની સભામાં
(‘બંગલા ભૂદાન પધમાલા”). વિનોબાએ એક ઘોષણું કરી કે–
પ્રવકતા:ગૂજતા સંગીત સાથે બંગાળમાં ઘૂમતા વિનોબા, પરમ(છાયામાં. સભા અને વિનોબા)
હંસશ્રી રામકૃષ્ણની સમાધિ પાસે આવ્યા. તેમના સ્મરણમાં વિનોબા -“ભૂમિદાન, શ્રમદાન અને સંપત્તિદાન-સમાજમાં સામ્ય
ડૂબી જઈ ગદ ગદ થતા અને આ યુગની “સામૂહિક ગની સ્થાપના કરવાનાં આ ત્રણ પગલાં છે.”
સાધના’ની જરૂરિયાત સ્પષ્ટ કરતા, અંતરના ઊંડાણમાંથી :- પ્રવક્તા :–બિહારમાં ઘૂમતા, ભૂમિદાન લેતા ને ભૂહીને એ વહેંચી
ત્યાં તે બોલી રહ્યાઆપતા, આ ક્રાંતણાએ ચાંડિલના સર્વોદય સંમેલનમાં
| (છાયામાં વૃક્ષો, સમાધિ, વિનેબા, સભાજને). આવી કાર્યકરોને આવાહન કર્યું –
વિનેબા:-શ્રી રામકૃષ્ણ દેવને જેવી સમાધિ લાગી ગઈ હતી તેવી વિનબા:–લે કે જમીન કેટલી આપે છે તે કરતાં કેવી ભાવનાથી
સમાધિ, ભક્તિ અને અહિંસા સૌ મેળવે. આખા આપે છે એ મહત્ત્વનું છે...કાર્યકરોએ તે પિતાના
સમાજમાં એ ફેલાય. સાધનાનું આવું સામૂહિકરૂપ હું જીવનમાં શુદ્ધિ અને ક્રાંતિ લાવતા, પરિણામ ઇશ્વરને
- નય ડી વાત છે આપ પ્રમના પ્રવક્તા : વિજ્ઞાનયુગમાં જરૂરી એવા “સાધનાના સામાજિકરણનું એ હશે કે, ૧૮૫૭ સુધીમાં દેશના છઠ્ઠા ભાગની પાંચ
સત્ય ઉચ્ચારી પોતાના ઊંડાણને કંઈક ખ્યાલ આપતી કરોડ એકર જમીન દાનમાં મળી જાય, ભૂમિને પ્રશ્ન
આ ભૂદાનગંગા ત્યાંથી વહેતી આવી એરિસ્સામાં. નર્તન પૂરેપૂરો ઉકલી જાય અને ભૂદાનમૂલક, ગ્રામોદ્યોગપ્રધાન,
અને કીર્તનંમાં મસ્ત બની, ભભૂતિયા ભગીરથનું સ્વાગત ' અહિંસક–સમાજ રચાય...આપણે આ સંકલ્પ કરીએ.
કરવા એ ગાતું આવતું હતું -
| (છાયામાં ગ્રામજનોનું ચાલતું ફરતું લોકનૃત્ય) પ્રવકતા :-આ વિ. રા. ૮, ૫. જ્ઞ. ને માટે અસંખ્ય લેકસેવકેની જરૂર ઉભી થઈ અને હાકલ પડી--
સમૂહગાન -( ઉડિયાઃ ભૂદાન-લોકગીત) ગાન. (છાયામાં લોકગીત ગાયક: લેકગીતસ્વર, કેરવા)
નિછિ દેખી આમિ ચાંદ, આજિ આનંદ, ભારત બરસે, આ જીવનદાન કરે, ભાઈ (૨)
સેબક બેસે, બુલંતી દેસે, મેંડ્રાઈબ પાઈ કંદ, સામ્યોગકી સશિક્ષાકા આઓ નવનિર્માણ કરે,
આજ આનંદ... જગ–ઉપકારી પુણ્યગંગમેં, આઓ ચલે ભાઈ સ્નાન કરે, તાહિકુ ગાડી, સરગે ઉડી, જાઈછિ મેહન–ચાંદ, આ૦
આજિ આનંદ... આ ક્રાન્તિ નઈ ઈક લાયે, જાગ ઊઠે જગ દાચંબા, ભૂદીન પાઈ સકલ બાઈ, મિલાઈ કંધ કુ કંધ, પુરાને ઢાંચે કે બદલા, નવયુગ કા નિર્માણ કરે,
આજિ આનંદ... આએ
નિછિ દેખી આમિ ચાંદ.. (શ્રી. દુખાયલ)
(શ્રી. શ્યામસુંદરદાસ) પ્રવકતા:-અનેક માણસે આ માગણી પૂરી કરતા ગયા અને આમ પ્રવકતા :-ઓરિસ્સાના જંગલનાં ઊંડાણ અને પહાડાનાં પાષાણ, ‘જીવનદાન’ને પ્રવાહ, અનેક દાનની આ ગંગામાં આવી
ધરણીના પટ ને સાગરના તટ-આ બધાને ખંતી, પૂરભળે. ધર્મચક્રપ્રવર્તન આગળ વધતું ચાલ્યું, ભૂદાન એ
જોશમાં ધસમસતી ભૂદાન ભાગીરથી પછી તે નવારૂપમાં માત્ર આર્થિક ને સામાજિક જ નહીં, પણ વિચાર, હૃદય
પલટી-ગ્રામદાનમાં/ ઓરિસ્સાએ માંગરેઠ જેવાં ગામનાં ને જીવનની ત્રિવિધ ક્રાન્તિનું આંદોલન બન્યું, નવું જીવન
ગામ ભક્તિપૂર્વ કે દાનમાં ધરી દીધાં...ગ્રામદાન આપતાં દર્શન બન્યું–
પહેલાં કેરાપુરના આદિવાસીઓની પ્રશ્નોત્તરી ચાલતી– ગાન. (માલકંસ-ભીમપલાસ: કેરવા).
લેકેઃ- ગામનું દાન કર્યા પછી કામ કરવાનું, રહેવાનું કેવી રીતે? જાગિયે ભૂદાન કેરે ધર્મ હિંદુસ્તાનમાં,
લગ્ન જેવા પ્રસંગે, કરજ વગેરેનું શું ? ' આપે, રે દાન ! ઋણ ચૂકવવા રામનાં
કાર્યકર :-સૌ એક કુટુંબ તરીકે રહી સુખ દુઃખ સાથે ભગવશે. ( મિશ્ર ભૈરવ દાદરા )
તેમાં ખેતી વ્યક્તિગત, સાધને સહકારી અને માલિકી
ગામની રહેશે. સૌનાં કામ, સ્વભાવ ને શક્તિ જુદા જુદા ભૂમિ, સાધન, મહેનત ને ધન, બુદ્ધિ, જીવનનાં દાન;
હાય, પણ સગવડે, લગ્નને ખર્ચ, કરજ, જવાબદારી નિજનું તજીને, વ્યાપક થઈને, ગાઓ રે મુકિતનાં ગાન (૨)
વગેરે સૌ વહેંચી લેશે.. જાગિયે ભૂદાન કેરે ધર્મ હિંદુસ્તાનમાં,
પ્રવક્તા :-આવી સમજ સાથે અનેક ગ્રામદાન મેળવતી અને આપે રે દાન ! ત્રણ ચૂકવવા રામનાં.
“આમગારે ભૂમિહીન રહિએ નાહીં, રહિએ નાહીં” ને , પ્રવક્તા -અને આતુર આંખે જેમની વાટ જોવાતી હતી એવા
જયાષ ગજવતી આ મહાનદી એરિસ્સામાંથી આંધમાં નવબુધ્ધ વિનાબા બંગદેશમાં આવી પહોંચ્યા. “ભૂદાન
થતી, પાંચ વર્ષની પરિક્રમા બાદ ફરીને આવી તેલંગણામાં. યજ્ઞનું એક એક દાન, વિશ્વશાંતિનું છે મતદાન'- તેમને
હર્ષોથી પાગલ બનતે ત્યાં કિસાન નાચી ઊઠ– ' આ સંદેશ સંભળાવતા બંગાળને ગદ્ધગાયક ઠેર ઠેર
(છાયામાં માથા પર ઘાસના ભારાવાળા કિસાનનું ગાઇ ઉ –
- લેકનૃત્ય...તેલુગુ સેકગીત)
.
*
. દ’
':