________________
રજીસ્ટર્ડ નં. 5 કર૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪
ક
Guત્ર જીવન
પ્રિબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ
વર્ષ ૧૯ : અંક ૩
TS - ૬ : ડરતા
1
-
-
મુંબઈ, જુન ૧, ૧૫૭, શનીવાર
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર . આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ : નયા પૈસા ૧૯ સાલ કાવાસાકાકate se aae તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ગાલ લાલ ગાલગા ગાલ લાલશા કશાક
પુરાણમતવાદ, સર્વોદયવાદ અને સામ્યવાદ (કેરલપ્રદેશમાં આવેલા કાલડી મુકામે મે માસની ૮ તથા ૧૦ મી તારીખે અખિલ ભારતીય સર્વોદય સંમેલન મળી ગયું. એ સંમેલન દરમિયાન ૧૦ મી તારીખની પ્રાર્થનાસભામાં વિનોબાજીએ કરેલા પ્રાર્થના પ્રવચનના ટેપ રેકર્ડમાંથી ઉતારેલે અગત્યને ભાગ નીચે આપવામાં આવે છે. તંત્રી) | સર્વોદય સંમેલનમાં બીજી બાબતે સાથે જમવાની પણ વ્યવસ્થા કહ્યું કે કેરલનું દાન મળવું જ જોઈએ. નહિતર સામ્યવાદીઓને જે કરવી પડે છે. કારણ કે સર્વોદય કાર્યકરોને પણ ભૂખ લાગતી હોય
મકે મળે છે તે એમણે છે એવું સાબિત થશે. કેટલાક લોકો છે. સમાજવાદી, સામ્યવાદી, કે બીજા કોઈ પણ સંમેલનમાં આમ કરવું માને છે કે કેમ્યુનિસ્ટ ખંડનવાદી છે. એમના ને અમારા વિચારમાં પડે છે. જુદા જુદા વિચાર ધરાવતા હોવા છતાં બધાને સરખી ભૂખ કેટલાક મતભેદ જરૂર છે. પરંતુ સામ્યવાદ પિતે જ ખંડનમાં માને છે લાગે છે. જેમ સૌને જમવાની સરખી ભૂખ લાગે છે તેમ પરિસ્થિતિમાં એવું હું સ્વીકારતા નથી. સામ્યવાદ એના મૂળ સ્વરૂપમાં એક ચિતનીય વિશ્વશાંતિની ભૂખ પણ સૌને સરખી લાગે છે. આ એક સારું લક્ષણ
વસ્તુ છે. સામ્યવાદ પર ટીકા કરતી વખતે એક નાનકડી ધ મેં લખી છે. વિશ્વશાંતિની ભૂખ છે તેને માટે પણ સાધન શોધવું પડશે. જોકે
હતી, જેમાં માર્સને ઉલલેખ કરીને મેં તેને “મહામુની માર્કસ” નું તે અંગે શોધ કરી રહ્યા છે. અહિં આપણે એક સામ્યવાદી મિત્ર ઉપનામ આપ્યું હતું. મહામુની માકર્સના પુસ્તક વાંચીને અસંખ્ય (કેરલના કાયદા પ્રધાન) નું ભાષણ સાંભળ્યું. એમણે કહ્યું કે જમી- લીકાના હદય-પરિવર્તન થયાં. પરંતુ આશ્ચર્યની વાત તે એ છે કે નને સવાલ જો ગ્રામ દાન મારફતે ઉકેલી શકાશે તે સર્વોદય અને સામ્યવાદીએ પોતે જ હૃદય—પરિવર્તન પર વિશ્વાસ નથી કરતા. અહિં
જ અમારો ને એમને, મતભેદ છે. હું એમને કહું છું કે ભાઈ તમે સામ્યવાદમાં કોઈ પણ ફરક નહીં રહે. આજકાલ ઘણુ લેકેને આવી
પિતે જ હૃદય-પરિવર્તનના ઉદાહરણ છે, તે શા માટે તેમાં માનતા લાગણી થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે અણુશસ્ત્રોના નથી ? હું માનું છું કે સામ્યવાદ પિતે એક ધણી સુંદર ચીજ છે. પ્રયોગો થઈ રહ્યા છે. એથી દુનિયાને વિશ્વયુદ્ધથી જે નુકસાન થશે તેથી હવે એને માટે સાધન શું છે તે જોઈએ. યે વધુ નુકસાન થશે. આ બધું બંધ થવું જ જોઈએ. પંડિત જવાહરલાલ
માનવ હૃદયની કરૂણામાં શ્રદ્ધા . ' ' નહેરૂ આની વિરૂદ્ધ ખેલી રહ્યા છે. આપણું બુઝર્ગ નેતા રાજાજીએ માનવનું હૃદય શુદ્ધ છે. તેમાં કોમ્યુનિસ્ટને પણ શંકા નથી..." .. પણ આનો વિરોધ કર્યો છે. શબ્દોમાં જાહેર કરવાની જરૂર ન હોવા તેઓ કોઈ તેને બુદ્ધ પૂર્વક વિરોધ નથી કરતા. તેઓ માને છે કે, છતાં હું પણ જાહેર કરું છું કે હું આને સખ્ત વિરોધ કરું છું. વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાતાં રાજ્ય ખતમ થશે. જેઓ આમ માને છે વૈજ્ઞાનિકે ગુલામી છેડે
તેમને નિઃશંક રીતે માનવહૃદય પર વિશ્વાસ છે એવું આપણે માનવું
પડશે. જે આ વિશ્વાસ નહીં હોય. તે માનવું પડશે કે રાજ્ય કદી હ માનું છું કે વૈજ્ઞાનિકે જ આને રોકી શકે. સંહારનાં 'ખતમ થવાનું નથી. પરંતુ તેમને વિશ્વાસ છે કે એક પરિસ્થિતિમાં શોની શૈધની જવાબદારી પણ તેમની જ છે. આજે તે કેવળ રાજ્ય ખતમ થશે જ. આ એક વિચારવા જેવી વાત છે. કેટલાક લેકે ગુલામ જ બની ગયા છે. તેઓ સરકારના હુકમ મુજબ વર્તે છે. આને
કહે છે કે સતયુગ હતું અને તેમાં રાજસંસ્થા નહોતી, તેમ શાસન હું બુદ્ધિને મોટામાં મેટે દુરૂપયોગ સમજું છું. બુદ્ધિમાનને એટલી પણ નહોતું. જ્યારે કેટલાક કહે છે કે સતયુગ હતો જ નહીં, પરંતુ બુદ્ધ હોવી જોઈએ કે આ કામ કરવું ઉચિત નથી. એવી નૈતિક
હવે તે આવશે.' બુદ્ધિ ને સાહસ એમનામાં આવવા જોઈએ. જે તેઓ સરકારને કહી શકે કે તેઓ તેમની આજ્ઞાનુસાર શસ્ત્ર નહીં બનાવે તે જ આ બધી વાત
સતયુગની જુદી જુદી માન્યતા થાળે પડશે. વિજ્ઞાનને આધાર આત્મજ્ઞાન થશે ત્યારે જ દુનિયાને બચાવી સતયુગ ભૂતકાળમાં હતું એવું માનનાર પુરાણમતવાદી છે, અને શકાશે. દરેકને આત્મજ્ઞાન ન થઈ શકે. છતાં એટલી બુદ્ધિ તે હોવી જેઓ એમ કહે છે કે ભવિષ્યમાં સતયુગ આવશે તેઓ કોમ્યુનિસ્ટ જોઈએ કે જ્યાં સુધી કાઈ આત્મજ્ઞાની હોય ત્યાં સુધી દેશની નેતાગીરી છે. આ પુરાણુમતવાદી અને કમ્યુનિસ્ટસ, બન્ને સતયુગવાદી છે. એક એના હાથમાં સંપાવી જોઈએ.
સતયુગ હતો તેની કલ્પના કરે છે જ્યારે બીજો તે આવશે તેની કલ્પના 0 ગ્રામદાન માત્ર ઉદ્ધારને માર્ગ
કરે છે. આપણે શું કહીએ છીએ ? આપણે માનીએ છીએ કે ભૂત ઘણી ખુશીની વાત છે કે જ્યારથી ગ્રામદાનને વિચાર શરૂ થયો.
અને ભવિષ્ય બને આપણાં હાથમાં નથી, પરંતુ ફક્ત વર્તમાન જ ત્યારથી બધા રાજકિય પક્ષો તેને અનુકુળ થઈ રહ્યા છે. આને હું ઘણી .
આપણાં હાથમાં છે. એટલે આપણે વર્તમાનમાં જ સતયુગ લાવવાને , જ મહત્વની ઘટના સમજું છું. ગ્રામદાન એ એક મહત્ત્વની ઘટના
પ્રયત્ન કરીએ છીએ. બસ આટલે ફેર છે. પુરાણમતવાદી એ ભૂતતે છે જ, પણ એથી પણ વધારે મહત્ત્વની વાત તો એ છે કે આ *
. સતયુગવાદી છે અને કેમ્યુનિસ્ટ લેકે ભવિષ્ય–સતયુગવાદી છે, અને વિચાર બધાને પસંદ પડે છે. સદ્દવિચાર જેટલો મહત્ત્વનું હોય છે
સર્વોદયવાળા વર્તમાન–સતયુગકારી છે. (સતયુગ લાવવાને પુરૂષાર્થ એનાથી વધુ મહત્વનું તે એ છે કે એ બધાંને પસંદ પડે છે. ગ્રામ- " ,
કરનાર ) મેં “વાદી”. નહીં પરંતુ “કારી” શબ્દ વાપર્યો. આપણે માટે દાનને વિચાર એક સર્વસમ્મત વિચાર છે. . .
હવે એ બન્નેને વિરોધ પણ થઈ શકે છે તેમ સહાનુભૂતિ પણ મળી :
શકે છે. કેટલાક જનસંઘવાદી મને મળે છે ત્યારે કહે છે : “આ તે આ પરિસ્થિતિમાં આપણું થાડા મતભેદ છે તેને જરા બાજુમાં કળિયુગ છે તે તમે અહિંસાની નકામી વાત કરી છે. કળિયુગમાં અહિંસા છે. રાખી બધા આમાં જોર લગાવીશું તે વિશ્વશાંતિનો માર્ગ મોકળો થશે. * ચાલે કેવી રીતે ?” 'અહિંસા એ સતયુગમાં હતી એવું કહેનારા એ 1 હું તે બધામાં વિશ્વાસ રાખું છું.'
પુરાણમતવાદી છે. એમનો એ વિશ્વાસ છે કે અહિંસા આજે નહીં * હું કેરલમાં પ્રવેશ કરવાનો હતો ત્યારે કેટલાક કાર્યકર્તાઓએ ચાલી શકે. આ રીતે તેઓ વિરોધ કરે છે. શાંકા કરી કે “અહિંયા શું સહકાર મળશે ? વિરોધ જ થશે.” કેટલાક ' ' ''કયારેક કોમ્યુનિસ્ટ પણ વિરોધ કરે છે. તેઓ કહે છે “તમે , કહેવા લાગ્યા કે સંભવ છે કે આખું કેરલ જે દાનમાં મળી જાય. મેં 'કે આ કેવી કલ્પના દેડાવે છેઆજે તે જરૂર પડયે હિંસા કરવા તૈયાર
:::