SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૫-૫૭ આ હત્યાકાંડથી કકળી ઊઠયા આ જ ભેામમાં આવી. એઠેલા વિનાખાના સવેદનશીલ આંત્મા. ( પરદા પર કરૂણામુદિત મુધ્ધની છાયા) ગાન (‘કરૂણાધન યુધ્ધને ! : બંગલા. રવીન્દ્રસગીત : ભૈરવી—દાદરા) હિંસાય ઉન્મત્ત પૃથ્વી...નિત્ય નિહુર દ્વન્દ્વ; ઘેાર કુટિલ પથ તાર, લેાભ જટિલ ધ.... ! પ્રબુદ્ધ વન નૂતન તવ જનમ લાગિ, કાતર જત પ્રાણી, કર' ત્રાણુ, મહાપ્રાણ, આન' અમૃતવાણી, ખિકસિત કર' પ્રેમપદ્મ, ચિર મધુ-નિષ્ય દ! શાંત હૈ.... !મુકત હે....! હે અનન્ત પુણ્ય, કરૂણાઘન, ધરણિતલ, કર? કલ-શૂન્ય હિંસાય ઉન્મત્ત ( રવીન્દ્રનાથ ાકુર) પ્રવકતા :—હિંસાથી ગાંડી બનેલી આ પૃથ્વી...!... વિનેાખાનુ વલેવાતુ હૈયું ન થંભ્યું, જગતને હિંસામાંથી છેડાવવા, ધરણિતલને કલ ંક શૂન્ય બનાવવા જાણે એ કરૂણાધન મુધ્ધને પ્રાર્થી રહ્યું. ëંતરની આ તાલાવેલીએ તેમને દોર્યા અને હિંસાના હુતાશન ઠારવા માટે, ગરીબ–ધનિક અન્નના શ્રેયને સાધવા માટે, ત્યાંથી એ ચાલી નીકળ્યા( છાયાદૃશ્ય ) સમૂહગાન. ૧૯ વિનાય્યા:-~~-“તમારી પાસે જે કાંઇ છે તે બધું થ્થિરનુ છે...ગરીમા માટે તમે એના ઉપયોગ નહીં કરો અને તેમને પ્રેમથી નહીં અપનાવા તો તમે ખત્તા ખાશે.” પ્રવકતા :-અને આમ ગરીબ–નિક સૌને સાંધતા આ ભગીરથ તેલ ગણામાં ઠેરઠેર ઘૂમી રહ્યા. તેમના પ્રયાસથી હિંસા તા શમી પણ તે હજી એચેન હતા...તે શેાધતા હતા તે હજુ તેમને મળ્યુ ન હતું. પણ આ વિચાર તે તેમને અકી ગયાં. ખીજી બાજુ વિતાના ધનિકા અને જમીનદારાને સોધી રહ્યા કે ( દૃશ્ય પરિવર્તન ) .૧૮ મી એપ્રીલ.....! પરોઢે ચાર વાગ્યાની નીરવ શાંતિમાં, રેંટિયાના તખૂર્શા ગૂંજન સાથે, શાંતિના આ મહાગાયકના ભીના હૈયામાંથી પ્રાર્થનાનું ગાન ચાલી રહ્યું હતું...... ( પાર્શ્વ સ્વરોમાં પ્રાર્થનામંત્રો શરૂ ) ....તેમની નસેનસમાં વહેતાં હતાં–ભારતીય સ‰તિની ભાવનાનાં, ગીતામાતાના તત્ત્વપીયૂષના અને ધરતી પરની ત્રીસ વર્ષની શ્રમ-સાધનાનાં પૂર... પ્રાથનામંત્રા:-- ( ખરજના સ્વરોમાં પાઠ, ધીમી લય ) સુખ આવરિત હૈ સત્ય કા ઉસ પાત્રસે, જો હેમમય ૐ વિશ્વ-પેાષક હે પ્રભુ....! મુઝ સત્યધર્માં કે લિયે વહુ આવરણુ, તૂ દૂર કર જિસસે કિ દર્શન કર સકૂ....! હું મા-દક, દીપ્તિમંત પ્રભુ! તુઝે, હૈ જ્ઞાત સાથે તત્ત્વો જગમે ગ્રથિત; લે જા પરમ માનદમય કી એર તૂ, ઋજુ મા સે હમકે કુટિલ અઘસે ખચા, ફ઼િ ફ઼ વિનય-નત નમ્ર વચનેાસે તુઝે (૨) ( ઇશોપનિષદ્ ઃ સીયારામશરણુ ગુપ્ત) પ્રવકતા :—આ પ્રાર્થના પરમાત્માએ સાંભળીને જાણે સાકાર કરી– પાચમપલ્લીની એ સભામાં, ( ‘પ્રાકટયપૂર્વે ’ : મિશ્ર સાર–કરવા ) તે દિ’ વિનામા તેલંગણને, પગલે, પગલે ચાલ્યા રે; ત્રસ્ત, તૃષિત ને રકત–કલુષિત, માનવને ત્યાં ભાળ્યા રે. તે ક્રિટ વિનેાખા દેખ્યાં કંઈ ભુખ-દુઃખે મળતાં, કરવાને ના કામ રઝળતા; નચિંત શ્રીપતિ ને ભૂપતિએ, મડાં જીવંત નીહાળ્યાં રે– તે દિ’ વિનામ દાઝેલાં કા’ આ દેખીને. પણ હિંસાને માગ વળીને; ભૂપતિએની કતલ ચલાવી, રકતનાં પૂર વહાવ્યા રે– તે દિ’- વિનેાખા૦ દેખી દુઃખ આ દ્રવતે હૈયે, આગ બૂઝાવી ફરી ઝૂંપડીએ; ડુંગર ખૂંદી, નદીએ વીંધી, હિંસક-દિલ-પાષાણ પલાળ્યાંતે દિ' વિનામા કેટલાક ગરીબ હિરજના વિનેખાને તે દિવસે કહી રહ્યા હતાઃ હર્જના:- અમે ભૂખે મરીએ છીએ, અમારી પાસે કઇં કામ નથી.” પ્રવકતા :—વિનોબાએ પૂછ્યું કે, તમે શું કામ કરી શકો ? જિનાઃ “અમારે મહેનતનુ કાઈપણ કામ કરવું છે..અમારાં હિંસાના તે શમ્યા હુતાશન, , લેાક હતા સૌકરૂણા-ભાજન; સ્થાયી કે।’ મારગને કાજે, મથન-અગન જલાવ્યાં રે તે દિ’ વિનામા પ્રવકતા એમણે ગામ ગામ ભટકાતે લેાકાને શાંત્વન આપ્યું અને તુરંગામાં પૂરાયેલા તથા પર્વતામાં છૂપાયેલા તાકાની સામ્યવાદીઓને મળીને સમજાવ્યું — સાળ કુટુએ છે. કુટુંબ દીઠ પાંચ એકર ગણી અમને જો ચેાડી જમીન અપાવા તે અમે ખેતી કરી ખાઇએ.” પ્રવકતા :—વિતાબાના મનમાં ઘડીભર તા થયું કે, “સરકારને કહી જમીન અપાવીએ તે ?...પણ ના...ના...એ રસ્તા તે બરાબર નથી.” વાત તેમણે એકઠા મળેલા ગામલાકે સામે મૂકી. વિનામા:—“તમે દુ:ખી છે, ભૂખ્યા છે, એકાર છે એ વાત સાચી, પણ હિંસા અને મારફાડથી, જમીનદારોનાં ખૂન કરવાથી, તમારૂં દુઃખ નહીં ટળે...” વિતામાઃ ભાઇ !...આ ગરીબ હિરજનેને ખેતી કરવા જમીન જોઈએ...૮૦ એકર જેટલી...ખેલો, એને કઇ રસ્તા છે તમારી પાસે ? સામ્યવાદીઓ:-“ન કૅમ ટળે ? અમે માગીએ છીએ. મૂડીદ્દારા તે જમીનદારોના વિનાશ...! ક્રાન્તિ...રશિયા અને ચીનમાં થયું તેવી ક્રાન્તિ...!” પ્રવકતા —અને આ આવાહન સાંભળી, રામચંદ્ર રેડ્ડીના હૈયાના રામ જાગ્યા વિનામા: “શું. આવી લાહિયાળ ક્રાન્તિ લાંખેા કાળ ટકી શકે છે.રામચંદ્ર રેડ્ડી:–“મારા પિતાની ૧૦૦ એકર જમીનનું હું આપની માગણી મુજબ આ લેાકેા માટે દાન આપુ છું. આપ એના સ્વીકાર કરેા ” ખરી ? શું હિંસાથી . સામી હિંસા નથી જાગતી ?... આપણે ક્રાન્તિ તા જરૂર લાવવી છે. પણ અહિંસાથી, પ્રેમના પરિવતા નથી...! મને ‘ અહિંસા’માં શ્રદ્દા છે, ‘હિંસા’ માં નહીં; ‘શાંતિ'માં ઉકેલ દેખાય છે, શકિત' માં નહીં...!” પ્રવકતા:—કેટલાકનાં હૃદય આથી પીગળ્યાં, કેટલાંકનાં સશયમાં રહ્યાં... પ્રવકતા પ્રવકતા :મ સાંભળતાં ભગીરથ વિનાખા ચાંયા, એમની નજર ઊંચે ગષ્ટ, ને પ્રભુની કરૂણાધારા આકાશેથી અવની પર અવતરતી દેખાઇ. રામયદ્ર રેડ્ડીનુ દાનપત્ર તેમને ચરણે આવી પંડયું અને પરમાત્માના અનુગ્રહમાં ડૂબતી તેમની સ્મૃતિ દૂર દૂર દોડી ગઈ......
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy