________________
*
પેાતાની પૂણી બનાવવાનુ' પણ કરે, એટલે કે રૂને પિંજવાથી સુધીની બધી ક્રિયા એક જ વ્યક્તિ કરે તે કલાકના ૧ આંટી શકાય છે.
પ્રબુદ્ધ જીવન
તાં. ૧પપર
લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. અનુભવે જણાયુ છે કે ચાર કુશળ સુથારો
એક દિવસમાં ૧ અંબર ચરખા સંપૂર્ણ રીતે તૈયાર કરી શકે છે. આ રીતે આઠ સુથારો રાજના એ ચરખા તૈયાર કરી શકે. આ સુથારનુ એક યુનિટ ગણવામાં આવ્યું છે. મહિનામાં સરેરાશ ૨૫ દિવસ કામ થઇ શકે છે, એટલે આવુ એક યુનિટ એક મહિનામાં ૫૦ ચરખા તૈયાર કરી શકે. વમાં સરેરાશ ૧૦ મહિનાનુ કામ ગણીએ તે એક યુનિટ વર્ષમાં ૫૦૦ ચરખા તૈયર કરી શકે અને સૌરાષ્ટ્ર્ધ્વના ૨૦૦૦૦ ખર ચરખાના કાર્યક્રમ પૂરા કરવા માટે ૨૦૦૦૦+૫૦૦ મુજબ ૪૦ યુનિટે કામ કરતાં થઈ જવાં જોઇએ અને આવાં યુનિટ તુરત કામ કરતાં થ જશે એવી આશા છે.
કાંતવા
કાંતી
અંબર ચરખામાં કાંતવાની ક્રિયા સાથે તાર કાકડી ઉપર આપોઆપ વીંટાઈ જાય છે. એટલા માટે થેાડી વિશેષ કાળજીની જરૂર રહે છે. ચરખા કરતા ાય ત્યારે કાકડી ચૂડીની બરાબર વચ્ચે રહે તેમ હાવું અગત્યનું છે અને આ સ્થાન ખસી જાય તે કાંતવાની ક્રિયામાં અવરોધ થાય છે. કાકડી નીચેનાં મેઢિયાંની અંદર કાકડી ખરેખર એસારી, કાકડીના છેડાને બરાબર મધ્યબિંદુમાં રાખીને મેઢિયાંને ખરેખર ગોઠવી દેવાની જ જરૂર રહે છે. મેઢિયાંને ખરાબર ગોઠવવા માટે ખાસ ચાકીએ હાય છે.
જે તાર કાકડી ઉપર વીંટાય છે તે રબ્બર રોલરોમાંથી પસાર થઇ આવતા હાય છે. તારને એક સરખુ તાણુ અને ફ્રેંક આપવાની ક્રિયા આ રોલર મારફત થાય છે. આ રેલાની બાજુમાં બે સ્પ્રીંગા હોય છે, જે તેના ઉપર ચોક્કસ ાણુ આપે છે. આ એ રાલામાંથી એક રાલર પૂણીને પકડે છે અને ખીન્ન રોલર દ્વારા ફેંકાય છે. ચાસ દબાણ અને પ્રમાણમાં આ ક્રિયા થતી હાય છે. ગુણુકના ચોક્કસ સિધ્ધાંત અહિં પણ કામે લગાડેલા હેાય છે. ૨૨/૮”, ૨૦૬૮", ૧૮/૮” અને ૧૬/૮” ની પુલી—ગરડીની ફ્રેંકનું પ્રમાણુ ૮, ૧૦, ૧૨, ૧૪નું છે અને ધાર્યાં નંબરનું સૂતર, ચોકકસ નંબરની પૂણી દારા આ ગરેડી ઉપરથી મેળવી શકાય છે.
પૂણીના નબર × એ
તે
આ ગણિત આમ તે સાવ સહેલુ છે. રેલરની ફૅક ક્રિયા સતરના નખર. એ નખરની પૂણી હોય અને રેાલરની ફ્રેંક ૧૦ (૨૦/૮” ચક્ર વ્યાસ ) ની હોય પરિણામે ૨૦ નંબરનું સુતર મળવાનું. એક ત્રાક મુખ્ય ચક્રના એક આંટાથી ૧૫૦ આંટા કરે છે અને તાર કેક ”ની હોય તેા સૂતરના વળ ૧૫૦૬ દર ઇંચે ૨૫તા રહેશે. જો ૧૨૦ આંટાની ત્રાકની ગતિ હોય તે આ પરિણામ ૧૨ ૦:૬”=૨૦ નું આવશે.
અંબર ચરખા ઉપર કંતાઇના પ્રયોગ પણ ફ્રીક ઠીક પ્રમાણમાં થયો છે અને સામાન્ય ગતિની દૃષ્ટિએ જોતાં એવુ જણાયું છે કે, જો મુખ્ય ચક્ર ૬” લાંબા તાર કે કે એટલે કે ૨૪” નો તાર ૪ ત્રાક ઉપર ફેંકાય અને જો મુખ્ય ચક્ર એક મિનિટમાં ૮૦ આંટા ફરે તે એક કલાકમાં ૬૦૪૪૦૨૪૦૦ તાર નીકળશે. ચાર ત્રાક ઉપર મિનિટના ૪૦ તાર નીકળે છે, એટલે કે કલાકમાં ૩ આંટી અને ૩ લટ સૂતર નીકળે છે. આમ અંબર ચરખા ઉપર ધાર્યા . નબર ઉપરનું સુતર કાંતવાની ક્રિયા તદ્દન સરળ છે.
કેટલીક આવશ્યક વાત
રબ્બર રોલરા બને તેટલા સરળ લીસા હાવા જોઇએ અને તેમ નહિ હોય તે રબ્બર શૈલીને રૂ ચોંટી જશે, લોખંડના રેલર કટાઈ ન જાય તે માટે કાળજી રાખવી જરૂરી છે. એણીની માળ સરકી ન જાય તે માટે ધ્યાન આપવું જરૂરી છે. જો રૂ ને પટ્ટો સમાન રીતે પથરાયેàા નહિ હેાય તે ધાર્યુ પરિણામ આવી શકશે નહિ. જો પૂણીને વધુ પડતા વળ ચડી જશે તે પણ ધાર્યું પરિણામ નહિ આવે. વધુ વળ ચડી ગયેલી પૂણીના ભાગ કાઢી નાખવા જોઇએ. પટ્ટો કાઢતાં પહેલાં રૂ ના વજનની ખબર નહિ હાય તા ધાર્યા નંબરની પૂણી બનાવી શકાશે નહિ, ખેલણીની ફેક કેટલી છે તેનું ચોક્કસ જ્ઞાન હાવુ જરૂરી છે. આવી જ રીતે ચરખાનીરાલર-દેરી બરાબર છે કે કેમ તે ધ્યાન રાખવું જરૂરી છે. તાર ન તુટે તે માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે અને તેટલા માટે રેાલરાની, ત્રાકની, ચૂડીની, માળની, પૂણીની સમાનતાની, વળતી, માખીનની વગેરેની ખાસ કાળજી રાખવાની જરૂરત છે.
સૌરાષ્ટ્રના કાર્યક્રમ
સૌરાષ્ટ્રમાં અખર ચરખાનું ઉત્પાદન કરવાને કાર્યક્રમ સૌરાષ્ટ્ર ખાદી અમેદ્યોગ મા હાથ ધરેલ છે. આવતાં વર્ષ દરમિયાન પ્રથમ તબકકે ૫૦૦૦ મને મરવા ૨ છ છ બર ચરખાનું ઉત્પાદન કરવાનું
તાલીમ વ્યવસ્થા
અંબર ચરખા એ માત્ર ફરનીચર જેવી બનાવટ નથી, પરંતુ વૈજ્ઞાનિક ઢબનું યંત્રસ્વરૂપ છે. એ દૃષ્ટિએ અંબર ચરખાનુ ઉત્પાદન કરવામાં રોકાયેલા કારીગરાને અને તેની પાછળ ધ્યાન આપનાર કાર્ય કરીને આ ‘ટેકનીક’નું સંપૂર્ણ જ્ઞાન હાવુ જરૂરી છે અને તેથી અંબર ચરખાન બધા ભાગાનું પીટીંગ કરવાનું જ્ઞાન મળે અને ખીજા કારીગરને શિખવાર્ડ પણ શકાય તેટલા માટે નકકી કરવામાં આવેલાં કેન્દ્રોમાંથી એ ત્રણ ત્રણ સુથારે અને એક એક કા કરીને એક મહિનાની તાલીમ આપવાની સૌરાષ્ટ્ર ખાદી ગ્રામોદ્યોગ ખેડ તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે, આ તાલીમ બાદ ધારેલી સંખ્યામાં અંબર ચરખાનાં ઉત્પત્તિ કેન્દ્ર કામ કરતાં થઇ જશે.
માનવશક્તિને મળનારૂ કામ
કાપડના ઉદ્યોગ મોટો છે, ભારતના કાપડની ૪૬૭ મિલો છે. એમ એક કરોડ ચાર લાખ ત્રાકા છે અને રૂા. ૧૧૩ કરોડની મૂડી તેમ રોકાયેલી છે. આ ઉદ્યોગમાં માત્ર સાડા સાત લાખ માણસેસને જ મળી શકે છે, જ્યારે માનવશકિતને કામ દેવાની અંબર ચરખાની શકિ - વિપુલ છે.
અ॰ ભા॰ ખા॰ પ્રા॰ ખેડની બીજી પંચવાર્ષીય યોજનામાં કુલ ૨૫ લાખ અંબર ચરખા તૈયાર કરવાના કાર્યક્રમ છે, એટલે એક કરો ત્રાક કામ કરતી થશે. બીજી બાજુ એક સેટ તૈયાર કરવામાં ચાર સુથા કામે લાગતા હોઇ, સંખ્યાબંધ સુથારાને કામ મળવાનું. આવી જ રી ૫૦ લાખ માણસાને અબર ચરખા ઉપર સ્તરનુ કામ મળવાનું. ૧ લાખ અને ૬૦ હજાર કુટુ એને વણકરીનું કામ મળવાનું. આ ઉપર ૪૦ હજાર કારીગરાને કપડાં ધેાવાનું, રંગવાનું, છાપવાનું વગેરે કામ મળવાનું.
ખાદીપ્રેમી જનતા અને નવા પ્રયોગ પ્રત્યે જેમને સદા આકર્ષણ રહ્યું છે તેવા માણસેતુ અંબર ચરખાએ ખુબ ધ્યાન ખેંચ્યું છે. શ્રા યોજના પરિપૂર્ણ કરવાને સૌના સહકાર અનિવાર્ય છે.
અઅર્ ચરખા ઉપર હજી પણ પ્રયાગ થતા રહે છે અને તેનાં પરિણામેાના લાભ મળતા રહેવાના અને એક એવા દિવસની પણ અપેક્ષા છે કે ભારતનાં ગામડે ગામડે વસતે। અને માનવી કાપડ બાબતમાં સંપૂર્ણ સ્વાવલખી થઇ રહે.
સત્ય શિવ સુન્દરમ્
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાની લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશા સાથે કીંમત રૂા. ૩, પેસ્ટેજ l
મુંબઈ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રશુધ્ધ જીવનના ગ્રાહકો માટે કીંમત રૂા. ૨, પોસ્ટેજ ×
પ્રબુદ્ધ જૈન તથા પ્રબુદ્ધ જીવનની ફાઇલા
કીંમત રૂા. ૬, પોસ્ટેજ ના ઋષભદેવ ચરિત્ર ચિત્રાવલિ અક
કીંમત રૂા. ના, પોસ્ટેજ ૰J~ પ્રાપ્તિસ્થાનઃ
શ્રી મુંબઇ જૈન ધ્રુવક સલ, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, સુખ, જ