________________
૨૦૬ - પ્રબુદ્ધ જીવન
તા. ૧–૩–૫૬ બંધુ (ગુજરાતી), હરિજન સેવક (હિંદી) ગત ફેબ્રુઆરી માસની શ્રી મગનભાઈએ; અનેક રીતે બેટી પાડી છે. સાડા ત્રણ વર્ષના તેમના * છેલ્લી તારીખથી બંધ કરવાને નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ નિર્ણય સંપાદનકાળ દરમિયાન તેમની લેખિની સતત વિકસતી રહી છે. ઊંડો
કર્યો છે. આ પત્રની ગ્રાહક સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જતી હતી. અભ્યાસ, ગાંધીવાદની પ્રખર હિમાયત, સરકારની પણ પ્રસંગે પ્રસંગે - ૧૯૫૩ થી ૧૮૫૫ ના ગાળા દરમિયાન હરિજનની ગ્રાહક સ ખ્યા કડક ટીકા, અને જે કોઈ વિષય હાથ ઘરે તેનું સુરેખ નિરૂપણ અને
૩૪૪૫ થી ૨૪૨૩ ઉપર, હરિજનબંધુની ગ્રાહક સંખ્યા ૫૪૨૯ અમુક અંશમાં મૌલિક ચિન્તન–આ વિશિષ્ટ ગુણો તેમના લેખે અને થી ૩૪૩૨ ઉપર અને હરિજન સેવકની ગ્રાહક સંખ્યા ૪૫૫૩ થી ધમાં સતત નજરે પડતા રહ્યા છે. અંગ્રેજી ભાષા ઉપર તેમણે ભારે
૩૪૩પ ઉપર ઉતરતી રહી હતી. ગત વર્ષ દરમિયાન હરિજનની બેટ સરસ કાબુ મેળવ્યો છે. અનેકવિધ જવાબદારીઓ સાથે આ ત્રણે સાપ્તા- રૂ. ૧૪૩૬૪–૧૨–૬, હરિજનબંધુની ખોટ રૂ. ૬૬૬૧-૮-૦ અને હિકોની જવાબદારીને તેઓ કેવી રીતે પહોંચી વળ્યા હશે એ મારે
હરિજનસેવકની બેટ રૂ. ૬૮૮-૧૪-૮ એમ હરિજન–પ અંગે મન એક મેટું આશ્ચર્ય છે. કુલ ખાટ ૩, ૨૮૦૧૫૩-૩ નવજીવન ટ્રસ્ટને ભેગવવી પડી છે. હરિજન પત્રોનું અવસાન સાથે વસ્તુતઃ અડધી સદીની એક આગળના વર્ષો પણ ચાલુ ખેટનાં જ હતાં. આવી વિષમ આર્થિક અતિ મહત્વભરી સામયિક પ્રવૃત્તિને અન્ત આવે છે. જેની પાછળ પરિસ્થિતિ વચ્ચે પણ શ્રી. મગનભાઈ દેસાઈ જણાવે છે તે મુજબ કોઈ ચોક્કસ આદર્શની ઉપાસના હોય, લોકઐય એ જ જેનું આદિમ ટ્રસ્ટી મંડળે હરિજન (અંગ્રેજી) બંધ કરીને બાફીનાં બે પત્ર ચાલુ અને અન્તિમ ધ્યેય હેય, સત્ય એ જ જેને પ્રેરક મંત્ર હોય એવા રાખવાને કદાચ નિર્ણય કર્યો હોત, પણ છાપાઓ અંગે તાજેતરમાં સામયિકોની આજે ભારે ઉણપ છે. પત્રકારિત્વ પ્રજા ઘડતરતું અને ભારત સરકારે ન કાયદો પસાર કર્યો છે. એ કાયદે છાપા ચલાવનાર એ પણ સાચી દિશાના સર્વોદયકારી ધડતરનું કેવું બળવાન સાધન માથે એટલી મોટી આર્થિક જવાબદારી નાખે છે કે જાહેર ખબરને , બની શકે છે એ જેને શિખવું હશે તેના માટે નવજીવન અને આધાર લીધા સિવાય કોઈપણ સામયિક પત્ર ચલાવવાનું આજે લગભગ યંગ ઈન્ડીઆ અને તેના જ વાર હરિજન પત્રોની ફાઈલે એક અશક્ય બન્યું છે. જાહેર ખબર લેવાનું ટ્રસ્ટની નીતિની બહાર છે. અજોડ સાહિત્યની ગરજ સારશે, તેમાંથી છેલ્લા પચ્ચાસ વર્ષ દરમિઆ સંજોગોમાં નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળે ઉપરને નિર્ણય લીધે થાન ભારતે સાધેલી અનુપમ વિચાર કાન્તિ સુરેખ ઇતિહાસ મળી છે અને એ રીતે લગભગ ૨૨ થી ૨૩ વર્ષની અત્યન્ત ઉજ્જવલ શકશે અને તેની સાથે, મહાત્મા ગાંધી તે ક્રાન્તિના સર્જક હતા, પણ કારકીદી ધરાવતા ત્રણ સામયિક એકાએક બંધ થાય છે.
તેમણે સરજેલી ક્રાન્તિના મશાલચી તરીકે સ્વ. કિશોરલાલભાઈનું નામ આ વસ્તુતઃ આ કારકીર્દી માત્ર ૨૩ વર્ષ નહિ પણ લગભગ અડધી અને શ્રી. મગનભાઈ દેસાઈનું નામ પણ ચિરસ્મરણીય બની રહેશે. સદીની છે. શ્રી મગનભાઈ દેસાઈની તા. ૨૫-૨-પ૬ ના હરિજન
પરમાનંદ બંધુમાં જણાવે તે મુજબ આપણા અર્વાચીન ઇતિહાસના ગાંધીયુગને સંધની કાર્યવાહીએ કરેલા ઠરાવે રચવામાં પિતાને અમૂલ્ય ફાળો આ પત્ર આપ્યું છે. એમને ઉદય એ
તા. ૨૮–૨–૫૬ રોજ મળેલી મુંબઈ જૈન યુવક સંધની કાર્ય સારૂ હતે. ઈસ. ૧૮૧૮-૨૦ માં ગાંધીજીએ “યંગ ઇન્ડીયા અને વાહક સમિતિએ નીચે મુજબના ઠરાવ પસાર કર્યા હતા.
નવજીવન પત્રો શરૂ કર્યા, થોડા વખત પછી તેની હિદી આવૃતિ દાદાસાહેબ માવળંકરનું ખેદજનક અવસાન ‘હિંદી નવજીવન” કાઢી. આમ આ પત્રોને પૂર્વજન્મ શરૂ થયું. ભારતના અગ્રગણ્ય રાજપુરૂષ શ્રી. ગણેશ વાસુદેવ માવળંકરના ૧૪૩૦-૩૨ ની કાળમાં તેમને અંત આવ્યું. તેનાં કારણો બ્રીટીશ તા. ૨૭–૨–૫૬ ના રોજ નીપજેલા અવસાનની શ્રી મુંબઈ જૈન સરકાર જોડેની સ્વરાજ્યની લડતમાં રહેલાં હતાં. તે જ કારણોમાંથી યુવક સંધની કાર્યવાહક સમિતિ ઊંડા ખેદ સાથે નોંધ લે છે. તેમના ૧૮૩૩ માં ગાંધીજીના ઉપવાસ જેલમાં શરૂ થયા, જે અસ્પૃશ્યતા- જવાથી ગુજરાતને એક નિષ્ઠાવાન વ્યવહારદક્ષ આગેવાનું કાર્યકર્તાની નિવારણને અંગે હતા. તે નિમિતે ત્રણ પત્રો હરિજન એવા નામે ખેટ પડી છે, જૈન સમાજે પણ એક પરમ મિત્ર ગુમાવ્યું છે. શરૂ થયા અને ત્યારથી તે સ્વરાજ આવ્યું ત્યાં સુધીના આપણા તેમના પુણ્યાત્માને કાર્યવાહક સમિતિ શાશ્વત શાન્તિ ઇચ્છે છે. • ઇતિહાસના સાક્ષી અને સમર્થ મુખપત્ર બન્યાં.”
નવાં નગરપાલિકા બહેનને સંઘનાં અભિનંદન ગાંધીજી ૧૮૪૮ માં વિદેહ થયા અને ત્યાર બાદ આ ત્રણે સંધના સભ્ય બહેન સુલોચના મેદી મુંબઈની કાર્પોરેશનના પત્રોનું તંત્રીપદ સાડાચાર વર્ષ સુધી શ્રી. કિશોરલાલ મશરૂવાળાએ મેયરપદ ઉપર ચૂંટાયા છે તે જાણીને મુંબઈ જૈન યુવક સંધ આનંદ શોભાવ્યું. તેઓ ૧૮૫ર ના સપ્ટેમ્બર માસમાં આપણી વચ્ચેથી તેમ જ ગૌરવ અનુભવે છે. એક પ્રમુખ સ્ત્રીનાગરિકનું સૌથી પ્રથમ વિદાય થયા. અને તેમની પછી આ તંત્રીપદની જવાબદારી શ્રી. આવું સન્માન કરવા બદલ મુંબઈની કરપરેશનને સંધની કાર્યવાહક મગનભાઈ દેસાઈએ સ્વીકારી. ગાંધીજીના અવસાન બાદ હરિજન પત્રની સમિતિ ધન્યવાદ આપે છે. અને આવા અનુપમ પદ ઉપર નીમણુંક ગ્રાહકસંખ્યા ઉત્તરોત્તર ઘટતી જતી હતી અને તે ચલાવવા પાછળની થવા બદલ શ્રી. સુચના બહેનનું અન્તરથી અભિનન્દન કરે છે અને ખોટને આંકડે મેટ થતું જતું હતું. કિશોરલાલભાઈનું અવસાન તેમની હવે પછીની કારકીર્દી વધારે ને વધારે ઉજ્જવળ બનતી રહે બાદ હરિજન પત્રોનું તંત્રીપદ કોને સેંપવું ઘટે એ પ્રશ્ન ચર્ચા એવી તેમને શુભેચ્છા પાઠવે છે. હતે. એ પ્રસંગે ગાંધીજીની બીજી આવૃત્તિસમા વિનબાજીનું નામ
માન્યવર મેરારજીભાઇને અભિનન્દન પ્રબુધ્ધ જીવનમાં તે અરસામાં પ્રગટ થયેલી એક ધમાં મેં સુચવ્યું “તા. ૨૮-૨-૧૬ ના રોજ મળેલી મુંબઈ જૈન યુવક સંઘની | હતું. ભૂમિપુત્ર તાજેતરમાં શરૂ થયું હતું તે બંધ કરાવીને હરિજન વાહક સમિતિ મુબઈ પ્રદશના મુખ્ય સચિવ માન્યવર મારારજી
દેસાઈનું, આવતી કાલના તેમના જન્મ દિવસને લક્ષ્યમાં લઈને, હાર્દિક પત્રોનું તંત્રીસ્થાન સ્વીકારવા વિનોબાજીને આકર્ષી શકાયા હેત તે,
અભિનન્દન કરે છે, તેમણે મુંબઈ પ્રદેશની કરેલી અનેક વિધ સેવાની સંભવ છે કે, ભૂદાન આન્દોલનના આરેહ સાથે હરિજન પત્રોની
અને મુંબઈ પ્રદેશના વિભાજન અંગે દાખવેલી સુદઢ નેતાગીરી અને એટને ભરતી તરફ વાળી શકાઈ હોત. પણ એ બાબત આજે એ ગયા જાન્યુઆરી માસ દરમિયાન મુંબઈમાં થયેલાં તાકાને પ્રસંગે તેમણે રીતે હવે વિચારવી કે ચર્ચવી એને કોઈ વિશેષ અર્થ નથી.
મકામ હાથે જે કામ લીધેલું તેની કદર કરે છે અને તેમને દીર્ધજીવી
સ્વાશ્ય પ્રાપ્ત થાય અને વર્ષો સુધી તેઓ દેશના નવધડતરમાં સંગીન શ્રી. કિશોરલાલભાઈની વિચારપ્રતિભા કેઈ જુદી જ હતી, કાળા આપતા રહે એવી શુભેચ્છા પાઠવે છે.” એમ છતાં પણ શ્રી. મગનભાઈ વિષે એટલું કહેવું જ જોઈએ કે
મંત્રીએ મુંબઈ જૈન યુવક સંડા, મારે હરિજન પત્રોની જવાબદારી . મગનભાઈને સોંપવામાં આધેલી . જન કેળવણી મહાસવાણુ મહાસવ મારે હરિજન પત્રો ભારત સરકારનું ખાસ કરીને મુંબઈ સરકારનું “. આ અંગેની નેધ જગ્યાના અભા માં અંકમાં માપી શકાંઈ 'કવળ મુખપત્ર બની જશે એવી ભીતિ સેવાતી હતી, આ ભીતિને નથી, તે આવતા અંકમાં લેવામાં આવશે.
ટા તંત્રી
આન્ટીલના વાત પણ
નથી...
પછી મગનભાઇ વિના કોઈ જ તમામ કાજ