________________
*
.
પ્રબુદ્ધ જીવન
( તા. ૧-૩-૫૬ રોપ્ય મહોત્સવ બાદ પ્રગટ કરવામાં આવેલો ૬૪ પાનાને દળદાર બે વર્ષ પહેલાં યુવક સંધના રજત મહોત્સવ સમયે અંધે
સચિત્ર અંક ગત વર્ષના પ્રારંભમાં પ્રગટ થયો હતો. ગત વર્ષની વાચનાલય અને પુસ્તકાલયના લાભાર્થે “રામાયણ” નામનું કઠપુતળી ' આખરે પ્રબુધ્ધ જીવનના ખાતે રૂ. ૨૭૪૭-૧૨-૬ ની જે મેટી નૃત્ય નાટિકા ભજવેલ–તેની આવકના રૂ. ૬૯૯ર મળેલા. તેમાંથી ગયા
બેટ બોલે છે તેમાં આશરે રૂ. ૮૦૦ ને ખર્ચ તે પ્રસ્તુત વિશેષ બે વર્ષની ભેટ બાદ કરતાં રૂ. ૩૭૮૦ ની બચત રહી હતી. આ • અંક પાછળ થયેલ હતું. એ જ રીતે પહેલી જુનના અંક પાછળ પણ વર્ષ વાચનાલય અને પુસ્તકાલયને રૂ. ૨૫૨૪-૭૮ ની આવક થઈ ચાલું કરતાં વધારે ખર્ચ થયો છે. તે અંક આર્ટ પેપર ઉપર અને રૂા. ૪૬ ૧૯-૪-૦ ને ખર્ચ થયો એટલે રૂ. ૨૦૯૪-૧૫–૩ ની અમદાવાદની કુમાર પ્રીન્ટરીમાં છાપવામાં આવ્યા હતા. આ અંકમાં ખોટ ગઈ, તે ઉપર જણાવેલ રૂા. ૭૮૦ માંથી બાદ કરતાં રૂ. ૧૬૮૫-૮૭ , શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ શ્રી. પેન રોય અને શ્રીમતી ની ફકત બચત આવક જાવક ખાતે ઉભી રહે છે, અને તેથી ૨૦૧૨ ટાગોર પાસે તૈયાર કરાવેલાં ભગવાન રૂષભદેવના ચરિત્રને લગતા ૬૪૪ ના વર્ષ અને તે પછીના સમયના ખર્ચને પહોંચી વળવા માટે નવા ફુટના કદના રંગીન ચિત્રોનાં સમગ્ર બ્લોકસ તથા તે ચિત્રના પ્રયત્ન કરવાની અનિવાર્ય જરૂર ઉભી થઈ છે. અમુક, વિભાગ ઉપવિભાગના બ્લોકસ છાપવામાં આવ્યા હતા. આ
સંઘની આર્થિક પરિસ્થિતિ બ્લોકસનો ખર્ચ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કર્યો છે, પણું સંધના જનરલ ફંડમાં ગયા વર્ષના બાકી રૂા. ૧૭૨૪૭-૬-૧૦ મેધી છપાઈ તથા કાગળને ખર્ચ તે સંઘને જ ઉપાડવાના હોય. પ્રબુધ્ધ જમા હતા, તેમાં ચાલુ વર્ષમાં રૂ. ૪૦૨૮-૧૪-૮ ની વિક થઈ . જીવનના આ સચિત્ર અંકને ચેતરફથી પુષ્કળ આવકાર મળે હતે. અને રૂા. ૩૧૫૦–૧૦–૬ ને ખર્ચ થયો એટલે રૂપિયા ૮૭૮-૪-૩
સંધની વર્તમાન પાક્ષિક પ્રવૃત્તિ શરૂ કર્યાને આ ૧૭ મું વર્ષ ને વધારે રહ્યો અને સંધ હસ્તકનું ફરનીચર તેની અંદાજ કીંમત ચાલે છે. આ પત્ર બને તેટલી કરકસરથી ચલાવવામાં આવે છે અને ગણીને ચેપડામાં લાવ્યા તે રૂ. ૪૦૦ ને તેમાં ઉમેરો થતાં જનરલ એમ છતાં દર વર્ષે આ પત્ર પાછળ સંધને રૂા. ૧૦૦૦ થી ૨૦૦૦ ફંડ રૂા. ૧૪૫ર ૫-૧૧-૧ નું થયું હતું. તેમાં પ્રબુદ્ધ જીવનની વર્ષ સુધીની ખોટ ભોગવવી પડે છે. આ ખોટને સંધના કાર્યવાહકના દરમિયાન રૂા. ૨૪૪૪-૮-૧૦ ની આવક થઈ અને રૂા. ૫૧૮૨-૫-૧૬ મન ઉપર ખૂબ ભાર રહે છે. પ્રબુધ્ધ જીવનની લેખસામગ્રી રાષ્ટ્રના ને ખર્ચ થયો એટલે રૂા. ૨૭૪૭–૧૨-૬ ની બેટ આવી તે અનેક પ્રશ્નોને ચર્ચે છે. વિશાળ જનતાને, જ્યારે જ્યારે કોઈ પણ જનરલ ફંડમાંથી બાદ કરતા વર્ષની આખરે જનરલ કંડ જટિલ સમસ્યા દેશ સમક્ષ ઉપસ્થિત થાય છે ત્યારે ત્યારે, પ્રબુધ્ધ રૂા. ૧૧૭૭૭–૧૪-૭ નું રહ્યું છે, જીવન યથાશક્તિ માર્ગદર્શન આપતું રહે છે. સત્યની ઉપાસના એ
ઉપસંહાર ' પ્રબુધ્ધ જીવનનું હંમેશાં અગ્રતમ લક્ષ્ય રહ્યું છે. એ જ ઉપાસના સંધની આજે સભ્યસંખ્યા ૩૭૭ છે. કાર્યવાહક સમિતિની
અમને જાહેરખબરનું અવલંબન લેતા અટકાવે છે. આ પ્રકારની ગત વર્ષ દરમિયાન કુલ ૧૨ સભાઓ મળી છે. સંઘની ગત વર્ષની ચાલુ ખેટ ઉપર પ્રબુદ્ધ જીવનને લાંબો સમય ટકાવી શકાય નહિ. કાર્યવાહીને આ ટુંક વૃત્તાન્ત છે. વિ. સં. ૨૦૧૧ ની પૂર્ણાહુતિ સાથે પ્રબુધ્ધ, જીવનની આર્થિક દૃષ્ટિએ વિષમ સ્થિતિ ગંભીરપણે ધ્યાનમાં સંધ ૨૭ વર્ષ પૂરાં કરીને ૨૮ માં વર્ષમાં પ્રવેશ કરે છે. સંધ એક લેવા સંધના સભ્યને વિનંતિ છે. ગ્રાહકસંખ્યા મોટા પ્રમાણમાં વધે સર્વ સામાન્ય સંસ્કાર કેન્દ્રનું રૂપ ધારણ કરતા જાય છે. આમ છતાં પણ એ એક જ પ્રબુધ્ધ જીવનને ચિરસ્થાયી બનાવવાના ઉપાય છે. તત્કાળ જૈન સમાજ સાથે તેને ઘટ્ટ સંબંધ રહ્યો છે. ગત વર્ષ દરમિયાન આર્થિક મદદથી પણ જરૂરી રાહત આપી શકાય તેમ છે. સંધના સંઘે હાથ ધરેલી બે મેટી પ્રવૃત્તિઓ વિશાળ ભાવનાથી પ્રેરાયેલી હતી, સભ્યને તેમ જ પ્રબુધ્ધ જીવનના ગ્રાહકોને જે તેમને પ્રબુધ્ધ જીવનની એમ છતાં પણ જૈન સમાજ સાથે તેનું અનુસંધાન હતું. મૂળ જૈન ઉપયોગીતા લાગતી હોય છે અને પ્રબુધ્ધ જીવન પાછળ રહેલી આદર્શ . . સમાજમાંથી ઉદ્ભવ પામેલ અને વિશાળ સમાજ તરફ ઉપાસના તેમના દિલને પણ સ્પર્શતી હોય તે પ્રબુધ્ધ જીવનને ઉત્તરોત્તર પગલાં માંડતા આ સંધ માટે આવી સ્થિતિ સ્વાભાવિક છે. ટકાવવા તેમ જ ચિરસ્થાયી બનાવવા માટે શક્ય તેટલું કરવાને આચહ- આ વિશિષ્ટ પરિસ્થિતિના કારણે જૈન તેમ જૈનેતર ઉભય સમાજને પૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે.
પ્રાર્થના છે કે તેઓ સંધના કાર્યને બને તેટલે વેગ આપે અને તેની શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક સર્વગ્રાહી વૃત્તિ અને સર્વોદયી દૃષ્ટિને મૂર્તિમન્ત કરવાને મનોરથ સાધન વાચનાલય અને પુસ્તકાલય
વામાં બને તેટલો સહકાર આપે. સંધ હસ્તક, ચાલતા આ વાચનાલય અને પુસ્તકાલયને આસપાસ .
પરમાનંદ કુંવરજી કાપડિયા વસતે પ્રજા સમુદાય પૂર્વવત્ સારા પ્રમાણમાં લાભ લે છે. વાંચનાલયમાં
શાન્તિલાલ દેવજી નંદુ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રિમાસિક તેમજ વાર્ષિક એમ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ અનેક પ્રકારના અને અંગ્રેજી, હિંદી પણ મેટા ભાગે ગુજરાતી એમ વિવિધ ભાષાનું સામયિક સાહિત્ય મૂકવામાં આવે છે. આજે દૈનિક
બંધન ૬; સાપ્તાહિક ૨૩, પાક્ષિક ૮, માસિક જ, ત્રિમાસિક ૨, વાર્ષિક ૧ એમ કુલે ૮૪ સામયિકો આવે છે. પ્રબુધ્ધ જીવનના, વિનિમયમાં
૨કા આવે છે. પ્રથુષ્ય જીવનના , વિનિમયમાં આતમની નિ:સીમતા પરે, સીમા શે અંકાઇ ? હું કેમ ઠીક પ્રમાણમાં આવતા સામયિક સાહિત્યને વાચનાલયને સારો લાભ
જંજીર ના મુજ પાય મહીં કે, રૂંધે ના કે ગાન, મળે છે. પુસ્તકાલયમાં ચાલુ નવાં નવાં પુસ્તકો વસાવવામાં આવે છે. આજે પુસ્તકાલય ૫૦૦૦ ઉપર પુસ્તકે ધરાવે છે.
કે અગોચર તત્વ થકી પણ, ઝલાય મારે પ્રાણ; વાંચનાલયને લાભ લેવા બદલ કોઈ પાસેથી કશુ લેવામાં આવતું
કાળ તણું અંચલમહીં શં, અનંતતા ઢંકાઇ ? હું કેમ નથી. પુસ્તકાલય પણ શરૂઆતનાં તેર વર્ષ એ જ પ્રમાણે ચલાવવામાં
અમૃતના પીનારાને શું ' જન્મ-મરણનાં બંધ? આવતું હતું. પણ વાચનાલય અને પસ્તાયયતી વાડ, વાપી ખુલ્લાં નયને કયાં આવરણ કરતા એને અંધ? રૂ. ૪૫૦૦ લગભગની છે. તેને પહોંચી વળવામાં મદદરૂપ થાય એ
મુક્ત ગગનના ઉડનારાની પાંખ કયહીં અટવાઈ? હું કેમ હેતુથી વાર્ષિક રૂ. ૩, છમાસિક રૂ. ૨ અને ત્રિમાસિક રૂ. ૧ એ જાણું એને પાશ છતાં ત્યાં પળ પળ આકર્ષાઉં, મુજબ પુસ્તકાલય માટે લવાજમ નક્કી કરવામાં આવ્યું છે અને તેને
મહાન જલનિધિનું મોજું પણ રેતીમાં જ સમાઉં;. ૨૫૦ સભ્ય લાભ લે છે, જેની વાર્ષિક આવક ગત વર્ષ દરમિયાન 'રૂ. ૭૮ર્જા ની થઈ છે. વાચનાલયને દરરોજ આશરે ૧૫૦ ભાઈઓ
ઘટના કેલાહલમાં સુણાવી શું આતમ-શરણાઈ? હું કેમ , લાભ લે છે.
‘કુમાર'માંથી સાભાર ઉધૃત ,
ગીતા પરીખ
*