________________
૧૯૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૨૬
એક નવી ઝળક-નવા પ્રભાવ—આપ્યા હતા. અને છેવટે પંડિતજીનુ વ્યકિતત્વ તા હતું. અને છે જ. આ વિશિષ્ટ સાંગાની લાભપ્રાપ્તિ સાથે આપણી આઝાદી પછીના પ્રગતિલક્ષી પ્રવાસ શરૂ થયેા.
પણ આ અનુકુળતાના લાભ ઉઠાવવા સાથે તેની મર્યાદાઓના ખ્યાલ રાખવાની આપણે બહુ ઓછી તકલીફ્ લીધી. જો આપણે એ તકલીફ્ લીધી હાત તા આપણને માલુમ પડયું હોત કે ધર્મ સ`પ્રદાય અને સામંતશાહીની વિચિત્ર ભૂમિકા ઉપર આપણા લોકેાની સહિષ્ણુતા · કેળવાઇ હતી. 'આપણને એ પણ માલુમ પડયું હાત કે બ્રીટન જે શાન્તિ અને વ્યવસ્થા પોતાની પાછળ મૂકીને આપણે ત્યાંથી વિદાય થયું હતુ તે ફુગાની હવા જેટલી પેલી અને અવિશ્વસનીય હતી. બ્રીટને દેશમાં ઉભી કરેલી રાજકારણી સંસ્થાઓને લોકેાના જીવનમાં કાઇ ઊંડાં મૂળ નાખ્યા નહોતાં.
તેણે જે સામાજિક વળણા પેદા કર્યાં હતાં અને પાળ્યા હતાં તે સંસ્થાનવાદી અને બુર્ઝવા જીવનપધ્ધતિને અનુરૂપ હતાં. જે શિક્ષણપધ્ધતિ તેણે વિકસાવી હતી તે ઉજળિયાત વર્ગ ને અનુકુળ હતી, તેણે જે આર્થિક વિચારો અને વળણાને ઉ-તેજન આપ્યું હતું તેને માત્ર નફો, ઇનામ, બન્નેા અને શાષવૃત્તિ સાથે સંબંધ હતો.
આપણને એ જ પ્રમાણે માલુમ પડયું હોત કે આપણે મેળવેલા વિજયની ભભક માત્ર ચેડા સમય સુધી ટકી શકે તેમ હતું, સત્તાલક્ષી રાજકારણ તેને સતત્· આવરી રહ્યું હતું અને છેવટે, જો કે પંડિતજીનું વ્યકિતત્વ લોકશાહીની રચનામાં એક ભારે ઉપકારક અને સ્થિરતાસ્થાપક બળ તરીકે સતત કામ કરી રહ્યું છે એમ છતાં પણ, લોકોને પેાતાની સાથે તે જ્યાં સુધી ખેંચી શકે ત્યાં સુધી જ તે કામયાબ નીવડી શકે તેમ હતું.
સામતશાહી વળણા હિંસાનું તાંડવ
આપણા દેશના ભૂતકાળના ઇતિહાસમાંથી આપણને કાંઈ પણ શિખવાનું હોય 'તા તે એ છે કે પ્રાદેશિક અને સંકીણું માંગણી અને આગ્રહએ હંમેશા આપણી આઝાદીના પાયા નબળા પાડયા છે, હચમચાવ્યા છે. આપણા વિચારો અને આàાનુ સામતશાહી અને ખુઝવા બંધારણ આજે પણ કાયમ છે, જો કે આપણા સામાજિક દૃષ્ટિકા અને દર્શનમાં પરિવર્તનની જરૂરિયાતને આપણે બહારથી સ્વીકારીએ છીએ. એમ છતાં પણ આપણે હજુ પણ જુનાં મૂલ્યોને વળગી રહ્યા છીએ. મુંબઇ અને એરીસ્સા અને હિંદના અન્ય વિભાગામાં જે કાંઇ બન્યુ તે આપણા માટે ચેતવણીરૂપ બનવુ કે લોકાની એકતા માટેના આપણા આગ્રહ અનેક માનસિક આથી દૂષિત છે. સ્થાનિક અને વર્ગીય હિતાના ખ્યાલે! હજી પણ આપણા ચિત્તને આરપાર આવરી શકે છે.
જોઈએ
ગ્રંથી
તો હવે એ સમય પાકી ચુક્યો છે કે આપણા એકમેક પ્રત્યેના વળણમાં તેમ જ દેશ સામે ઉભેલા પ્રશ્નો પ્રત્યેના આપણા અભિગમમાં રહેલાં નબળાં અને સખળાં તત્વાનું આપણે પ્રથક્કરણ કરીએ, ચાળણી કરીએ. હિંદુનુ ક્ષેત્રક્ળ બહુ વિસ્તૃત છે અથવા તે તેની વસ્તી ઘણી મેટી છે એ કારણે હિંદ મહાન નથી. લોકેની મહત્તાનું માપ માત્ર એ જીવનમૂલ્યો ઉપરથી જ નીકળી શકે છે કે જે જીવનમૂલ્યાને વળગીને તે ચાલતા હોય અને જે ખાતર તેઓ પોતાના સર્વસ્વના ભાગ આપવાને તૈયાર હાય. આ મીશન—જીવનમૂલ્યોને દિન પર દિનના આચરણમાં મૂર્તિમત્ત બનાવવાની તમન્ના—અને નહિ કે જનસખ્યા—એવી વસ્તુ છે કે જે દેશને ચોક્કસ પ્રકારના મેાભા આપે છે.
ઘણી વખતે આપણને આક્તમાંથી—અને નહિ કે સુભગ ઘટનામાંથી શિખવાનું મળે છે. મુંબઇમાં જે કાંઇ બન્યું તેણે આપણા દિલે અનુભવેલી શરમ અને ગ્લાનિ ઉપરાંત આપણામાં એક સુપ્ત ચેતનાને જાગૃત કરી છે અને હિંદના ઇતિહાસમાં બંગાળા અને બિહારના નેતાઓ કે જેમના માટે તે પ્રદેશમાં વસતા પ્રજાજના ઊંડા આદર અને વિશ્વાસ ધરાવે છે તેમણે ફરી એકવાર આપણુ સ આન્દ્વાહન કર્યુ છે. તેમણે એક ભારે બહાદૂરીભયુ પગલુ ભર્યુ છે અને લોકો માટે વિચારવાની એક નવી દિશા ખેાલી છે, જેની આ ઘડિએ આપણને ભારે જરૂર હતી, જો તેમણે ઝડપેલું બીડુ સફળતાને પામે તે બંગાળા અને બિહારના લોકોએ આજ સુધીમાં કરેલી રાષ્ટ્રની અનેકવિધ સેવાઓમાં એક નવા પ્રકરણના ઉમેરા થશે. દેશને પાંચ વિભાગમાં—ઝાનમાં—વહેચવાની દરખાસ્ત પણ એક ભારે મહત્વનું પગલું છે.
રાજકારણ એ કેવળ ઉર્મિશીલતા જ નથી. દુનિયાની કાઇ પણ વ્યવહારૂ ખાખત જેટલી જ એ પણ એક વ્યવહારૂ બાબત છે. આવા પગલાના કારણે વાતાવરણમાં પેદા થયેલા ફેરફારે આપણા પ્રશ્નોના નીકાલ આણ્યા છે. એમ માનવુ એ આન્તરવિગ્રહની અણી સુધી આપણને સડી ગયેલી ધાર નિદ્રામાં ફરી ડુબી જવા બરેાબર છે, આ બાબતનુ આપણે વધારે ઉંડાણુથી પૃથકકરણ કરીશું તે આપણી ચાલુ વિચારણા અને વળણામાં રહેલી અને કાથી પણ ઇનકાર થઇ - ન શકે તેવી ક્ષતિએ આપણી આંખ સામે આવીને ઉભી રહેરો
આવી દુધટનાઓનું મૂળ કયાં રહેલું છે તેની ખારીકાથી તપાસ કરતાં આપણુને માલુમ પડશે કે કેટલાંક કારણાને અંગે આપણે આપણી જાતને અને આપણા દેશને ખેટી રીતે–ભ્રામક રીતે–સહીસલામત ગણીને ચાલી રહ્યા છીએ. આપણે એમ માનીને ચાલતા રહ્યા છીએ કે હિંદના લેાકા જે સાધારણ રીતે સહિષ્ણુ અને ઉદાર છે તે બધા સંયોગોમાં એ જ પ્રકારના હોવાના અને રહેવાના. એક મોટી હકુમત જ્યારે આપણાથી છુટી પડી ત્યારે એક પ્રકારની વ્યવસ્થા પાછળ મૂકી ગઈ હતી. આઝાદીયુદ્ધમાં મળેલી સફળતાએ કૉંગ્રેસને
આપણી શરૂઆતની અનુકુળતાએ પાછળ રહેલી મર્યાદાઓ અને ત્રુટિઓ હવે ધીમે ધીમે પ્રગટ થવા માંડી છે. રાજાશાહી અને સામતશાહીની લેાકાનું નિયંત્રણ કરતી—શકિતની નાબુદી સાથે Àામાં સ્વવના ઉદય થઇ રહ્યો છે. બ્રીટનના જવા સાથે તેણે ઉભી કરેલી સંસ્થાના પાયા અસ્થિર બનવા માંડયા છે અને અંગ્રેજોએ વિકસાવેલાં વલણા આજે ખુલ્લાં પડતાં જાય છે અને તેમાં રહેલી ક્ષતિએ પ્રગટ થતી જાય છે, અને આપણા વિજયે લેાકમાનસમાં પેદા કરેલા ઉન્મત્ત આશાવાદ અમુક અપવાદે બાદ કરતાં હવે ચોતરફ એસરતા જાય છે. આપણી સામે સાધારણ માસે તેમની તાકાત, વિશેષતા અને ત્રુટિ પૂર્વકના સાધારણુ માણુસ તરીકે આવીને
ઉભા છે.
લેાકશાહી સખ્યા ઉપર નિર્ભર નથી. ટાળાં-માનસ
એક તા રાજ્ય પુનઃટનાના પ્રશ્ન ઉભી કરેલી કટોકટી એક રીતે પ્રચ્છન્ન આશીર્વાદ રૂપ નીવડી છે. આ કટોકટીએ આપણને વાસ્તવિકતા સામાસામ લાવીને મૂકયા છે. જ્યારે આપણે લોકાના ભૌતિક કલ્યાણ માટેના કાર્યક્રમને સક્રિયપણે પાર પાડવા મથી રહ્યા છીએ અને તે બાબતમાં તેમના આર્થિક પ્રશ્નો ઉકેલવાની આપણી તાકાતની લેને સ્પષ્ટ પ્રતીતિ કરાવી શકયા છીએ ત્યારે આપણે સ્વીકારવું જોઇએ અને કબુલ કરવું જોઈએ કે આપણી રાજકીય, શૈક્ષણિક અને સામજિક સંસ્થાઓને લોકોની અપેક્ષા અને આવશ્યકતાને અનુકુળ અનાવવાના પ્રશ્ન સમેત ખીજા અનેક પાયાના પ્રશ્નો પ્રત્યે આપણે પૂરતું ધ્યાન આપી શકયા નથી, કે જે એક સુદૃઢ અને સધ્ધર રાજ્ય— નિર્માણ કરવા માટે જરૂરી હતું.
ખીજું આજનાં વિશાળ ધારણ ઉપર લોકશાહીનું સંચાલન-કાર્ય આપણા લોકો માટે તેમના ઇતિહાસમાં સૌથી પહેલી વાર આવ્યું છે અને તે પણ એકાએક આવ્યું છે. Àકશાહી એક બળ છે, એક શક્તિ છે. છત્રીશ કરોડના એક માનવસમુદાય ગતિમાન થયો છે, લેાકશાહી માત્ર સખ્યાનુ કાઇ એક ગણિતશાસ્ત્ર નથી એ બાબતની આ માનવસમુદાયને કેળવણી આપવા માટે આપણે શું કર્યુ છે. લોકશાહી