________________
તો, ૧૫-૭-૫૬
પ્રબુદ્ધ જીવન
ભગવાનના મનને આ વિચાર બ્રહ્મદેવે જાણે, અને તે મનમાં એ પૂર્ણજ્ઞાન-પ્રાગટયના દિવસો
બેલ્યાઃ “અરેરે, બુદ્ધ જે ધર્મોપદેશ નહિ કરે, તે લેકીને બહુ હાનિ (ાધિસર નાટક ગતાંકમાં. ત્યાં પૂરું થયું તેની મધુર પુરવણીરૂપે થશે ! તેમને નાશ થશે ? એમ કહી તે તુરત બુદ્ધની સામે પ્રગટ ચાર આર્યસ' ના શિર્ષક નીચે “યાત્રિક' ના બુધ્ધ પરિનિર્વાણ અંકમાં પ્રગટ થયેલ લેખ અહિં સાભાર ઉપૃત કરવામાં આવે છે. તંત્રી)
થયા અને બોલ્યા : રાતને પહેલે પાર વી. પૃથ્વી શાન્ત હતી. પશુપક્ષી,
“હે વીર, હે લોકનાયક, હવે ઊભે થા. તેં સંગ્રામમાં જય વનસ્પતિ, સર્વસૃષ્ટિ શાંત હતી. જે સમયે આકાશ નિર્મળ હતું, મેળવ્યા છે અને તું અણમુકત થયે છે. હવે લેકમાં સર્વત્ર કરીને ચંદ્રને શાન પ્રકાશ જગત ઉપર પ્રસરી રહ્યો હતો, તે સમયે શાક્ય- હે ભગવે, તારા ધર્મને પ્રચાર કર. તારે આ ધર્મ સમજનારા પણ મુનિના અંતઃકરણમાં સત્ય જ્ઞાનને પ્રકાશ ફેલાયે. તેઓ “સમસંબુદ્ધ' (ટલાક) હો જ.’ થયા. તેમનાં દિવ્યચક્ષ ઉઘડયાં. એ જ્ઞાનના બળે તેમને પૂર્વાવસ્થાની
એ નાતના બજે તેમને પૂર્વાવસ્થાની બ્રહ્મદેવની આ પ્રાર્થના મુજબ બુધે ધર્મોપદેશ કરવાનો નિશ્ચય સ્મૃતિ થઈ. પૂર્વભવના સંસ્કારોનું તેમને જ્ઞાન થયું, બુદ્ધની સ્થિતિ કયો. હવે આ બ્રહ્મદેવ કોણુ એ અહીં આપેલા ફકરા પરથી સમજવું પ્રાપ્ત થતાં સુધીમાં જીવનનું દરેક પગથિયું એકબીજા સાથે શી રીતે કઠણ છે, પણ તેવિજજસુરા, મહાગાવિંદસુત ઇત્યાદિ સુત્તોમાં તેનું જે સંકળાયેલું છે. તે પણ તેમને સમજાયું. પૂર્વભવમાં વાવેલા સંસ્કારનાં વર્ણન મળે છે તે પરથી દેખાઈ આવે છે કે બ્રહ્મદેવ એટલે મેંત્રી, બીજ પાછળના જીવનમાં ફળે છે તે તેમણે જોયું. સારા કર્મનું સારું
કરૂણા, મુદિતા અથવા ઉપેક્ષા એમાંથી એકાદ મનવૃત્તિ હશે. તેમણે ફળ મળે છે અને ખરાબનું ખરાબ ફળ મળે છે. મરણ તે લેણદેણને
બ્રહ્મદેવની પ્રાર્થના સાંભળી એટલે શું ? તેમના અંતઃકરણના અમર્યાદ હિસાબ કરવાને સમય છે. આ ગણતરી એવી ચોક્કસ હતી કે જેમાં પ્રેમથી, અગાધ કરુણાથી, સજ્જને વિષેની મુદિતાથી અને તેમનું ન એક રતી માત્રને પણ ફેર પડતું નથી. આ મહાન સિદ્ધાંતનું જ્ઞાન સાંભળનારાઓ ઉપર અથવા તે તેમના અકારણ શત્રુઓ ઉપરની ઉપેશાકયમુનિને તે રાત્રિએ થયું.....
ક્ષાથી તેઓ સદ્ધ ર્મને પ્રચાર કરવા પ્રવૃત્ત થયા. બીજા દિવસને પ્રાતઃકાળ થતાં પૂર્વ દિશામાં સૂર્યનાં કિરણો
આ વિચાર કરી બુધ્ધ ઉરૂવેલાના સ્થાનમાંથી કાશી તરફ કૂટયાં અને તેના પ્રકાશથી સરેવરમાં કમળ ખીલે તેમ સત્યના સાક્ષા
ચાલ્યા અને કાશીની ઉત્તરે ત્રણ માઈલ પર આવેલા મૃગદાવ નામના
સ્થળે ( હાલ જેને સારનાથ કહે છે કે તેઓ પહોંચ્યા. છેવટે તેઓ કારથી શાકયમુનિના અંતઃકરણમાં જ્ઞાનનું કમળ સંપૂર્ણ ખીલી ઉઠયું. શાકય મુનિ બુદ્ધ' થયા, ત્રિકાળજ્ઞાની થયા, સત્યને પ્રકાશ તેમણે
મૃગવનમાં આવી પહોંચ્યા. ત્યાં કૌડિન્ય વગેરે પાંચે તપસ્વીઓ આશ્રમ
બાંધીને રહેતા હતા. તેમણે દૂરથી બુહને આવતા જોયા. અંદર અંદર અનુભવ્યું.
તેઓ વાતો કરવા લાગ્યા : “આ સિદ્ધાર્થ આવતે લાગે છે. માબાપને જે સમયે શાક્યમુનિ બુદ્ધ થયા તે સમયે આખા વિશ્વની સ્થિતિ,
દુઃખી કર્યો, સ્ત્રીપુત્રને મૂકીને અધરાતે ચાલી ગયું અને બુદ્ધ થવાને કેવી થઈ ગઈ તેનું વર્ણન કરતાં અહંત અશ્વઘોષ લખે છે: “આખું
બદલે દંભમાં ફસાઈ ગભ્રષ્ટ થયું. તે આપણા આશ્રમમાં આવતા વિશ્વ એ સમયે શાન્ત અને પ્રકાશમાન થયું. સઘળા દે, નાગરાજાઓ
જણાય છે. અહીં આવે તે આપણે તેને કશે આદર સત્કાર કરવો અને બીજા દિવ્ય શક્તિધારીઓ આકાશમાં દિવ્ય દુંદુભિ વગાડવા
નહિ. તેને માટે દર્ભનું એક આસન માંડી રાખવું, એની મરજી હશે લાગ્યા ને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. પ્રાણીઓ પરસ્પર વિરોધ ભૂલી
તે બેસશે. નહિતર પાછા જશે.” ગયાં. ભય અને ત્રાસ ઘડીભર અદશ્ય થયા. કૂર હૃદયે નમ્ર બન્યાં.
આ વિચાર કરી એ તપસ્વીઓ જાણે બુદ્ધને કદી જોયા નથી લડવાની તૈયારી કરતા રાજાઓએ શાંતિના કહેણ મોકલ્યાં. કપિલવસ્તુનાં
તે રીતે બીજી બાજુ નજર કરી ઊભા રહ્યા, પરંતુ જ્યારે ભગવાન નરનારીઓ, મહારાજા શુદ્ધોદન, રાણી યશોધરા અને કુમાર રાહુલનાં
બુદ્ધ આશ્રમનાં દ્વાર ઉપર આવીને ઊભા રહ્યા ત્યારે એકાએક એ અંતઃકરણમાં આનંદની ઊર્મિઓ ઉછળવા લાગી. કોઈક મહાન આનંદ
પાંચે તપસ્વીઓ તેમની સામા આવ્યા અને બે હાથ જોડીને બુદ્ધને કારી બનાવ બને છે, કોઈક મહા ચમત્કાર બન્યું છે એમ સૃષ્ટિના
પગે લાગ્યા. એક જણે બુદ્ધનું પાત્ર લઈ લીધું, બીજાએ ચીવર (કંથા) છોને કુદરતી પ્રેરણાથી લાગ્યું અને તેઓ હર્ષમાં આવી ગયાં.”
લઈ લીધું, ત્રીજાએ આશ્રમમાં જઇને સુંદર આસન તૈયાર કર્યું અને બેધિવૃક્ષ નીચે ભગવાન બુદ્ધ સાત દિવસ અને સાત રાત સુધી
બાકીનાએ હાથપગ ધોવા માટે પાણી મૂકયું. ધ્યાનસ્થ દશામાં સ્થિર ચિતે બેસી રહ્યા. તેમનું ચિત્ત તદ્દન શાન્ત
બુદ્ધ પગ ધોઈ આસન પર બેઠા, તપસ્વીઓએ તેમના કુશળ હતું. કોઈ પણ પ્રકારની આશા તૃષ્ણા તેમને રહી ન હતી. જે પ્રાપ્ત “સમાચાર પૂછયા : “સિદ્ધાર્થ ! તમને જ્ઞાન પ્રાપ્ત થયું ? કરવા ગ્ય હતું તે તેમને મળી ચૂકયું હતું. તેમના જીવનનો ઊંચામાં બુદ્ધ બોલ્યા : “હે તપસ્વીઓ ! મને હવે મારા જૂના નામથી ઉચે હેતુ સિદ્ધ થયું હતું. તેમને મહાન મનોરથ આજે પૂર્ણ થયું હતું. બેલાવશે નહિ. હવેથી મને અહંત, તથાગત અથવા બુદ્ધ એ નામથી
આઠમે દિવસે બુદ્ધ આસન પરથી ઊઠયા. સ્નાન, આહાર વગેરે લાવજે, મને માન મળે કે ન મળે એ બાબતમાં મારું મન ઉદાસીન કરી એક ન્યોધના વૃક્ષ નીચે જઇને બેઠા. ત્યાં તેમણે સાત દિવસ
છે, પણ જે માણસ જીવમાત્ર ઉપર સમષ્ટિથી-સમભાવથી જુએ છે સુધી મુકિતસુખને અનુભવ લીધે.
તેને તેના ખાનગી નામથી બોલાવો તે એગ્ય નથી. જે વમાત્રના પછી ભગવાન બુધ્ધ જગત તરફ નજર કરી. તેમને આખી ઉદ્ધારને માર્ગ જાણે છે અને બતાવે છે તેને માન આપવું એમાં સૃષ્ટિ દુ:ખમાં ડૂબેલી જણાઈ. તેમના કમળ અંતઃકરણમાં સર્વ જીવો સભ્યતા રહેલી છે, વિવેક રહેલો છે. પ્રત્યે દયાભાવ ઊભરાયો. પિતાને પ્રાપ્ત થયેલું જ્ઞાન જગતના સર્વ
બ્રાહા બેલ્યા : “હે ગૌતમ, અમે જ્યારે તારી પાસે હતા મનુષ્યને પ્રાપ્ત થાય તે જ જગતમાંથી દુ:ખ દૂર થાય, અજ્ઞાન ટળે ત્યારે ઉગ્ર તપસ્યાથી તને મોક્ષમાર્ગનું જ્ઞાન થયું ન હતું. તું તપને અને જ્ઞાનના પ્રકાશમાં સૌ શાશ્વત સુખ ભોગવી શકે, પણ એ સાથે
માર્ગ છોડી પેટ ભરવા પાછળ પડે અને યોગભ્રષ્ટ થયે, તે પછી એમના મનમાં વિચાર છૂર્યો
તને જ્ઞાન મળ્યું છે એમ અમે શી રીતે માની શકીએ ? “મહાપ્રયત્ન કરીને આ માર્ગનું જે જ્ઞાન મને પ્રાપ્ત થયું છે, બુદ્ધ બોલ્યા : “હે બ્રાહ્મણ, તમને મેં છોડયા ન હતા, તમે તે કોને કહેવું નિરર્થક લાગે છે. કારણ કે, લેભ અને દેષથી ભરેલા મને છોડી ગયા હતા. આપણે સાથે હતા ત્યારે મેં કઈ દિવસ આવા લેકે તેને જલદી સમજી શકવાના નથી.
ખાતરીપૂર્વકના શબ્દો તમને કહ્યા ન હતા. આજે મને ધર્મને સાચો “આ માર્ગ લેકપ્રવાહથી ઉલટો જનારે છે, જ્ઞાનયુક્ત છે, ગંભીર માર્ગ મળ્યો છે અને તમે શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી મારી વાત સાંભળશે છે, દુરધિગમ છે અને સૂક્ષ્મ છે; (તેથી) અજ્ઞાનાવરણથી આચ્છાદિત તે તમને પણ એ જ્ઞાન પ્રાપ્ત થશે. હે સત્યશોધકે ! આ જગતમાં અને કામાસકત માણસોને તેનું જ્ઞાન થવાનું નથી.”
અત્યારે બે માર્ગ છે : કેટલાક દેહદમન કરી શરીરને સૂકવી નાખે છે,
પલા,