SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ નં B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્ર. જૈનવર્ષ ૧૪-૫. જીવન વર્ષ૪ અંક ૫ ' ના મુંબઈ, જુલઈ ૧, ૧૫૬, રવીવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮. છુટક નકલ : ત્રણ આના Rાર રાવ ગ્રાહક જાતક ૯ કલાકમાલtheઝાકઝાકઝાઝા તંત્રી: પરમાનદ કેવળ કાપડિયો file Me » I ઝાલાઝા-like the exis slee swાક મા કાલ આઠમા સર્વોદય સંમેલન (કાંજીવરમ્ ) દરમિયાન સર્વસેવાસંઘે સ્વીકારેલે મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ | ( કાંજીવરમ્ ખાતે ગયા મે માસની આખરમાં ભરાયેલા આઠમા સર્વોદય સંમેલનમાં જે મુદ્દાઓ ઉપર વિસ્તૃત વિચારણા અને ચર્ચા થઈ તે મુદ્દાઓ નીચેના પ્રસ્તાવમાં રજુ કરવામાં આવ્યા છે. તંત્રી ), દુનિયા આજે અહિંસાની દિશામાં જઈ રહી છે. વિજ્ઞાને એવી શકિત હશે. અને એના મૂળમાં આર્થિક સ્વાવલંબન, અહિંસક સંરક્ષણ, પરિસ્થિતિ કરી મૂકી છે કે દુનિયાને અહિંસા સ્વીકાર્યા વિના છૂટકે મનુષ્યના વ્યકિતત્વ વિકાસ થઇ શકે એવા ઉદેશપૂર્વકનું ઉત્પાદક નથી. વિશ્વશાંતિ માટે બધા જ આતુર દેખાય છે, છતાં અહિંસામાં ઉદ્યોગેનું સંયેજન, ગામેની ન્યાયવ્યવસ્થા, તથા સમાજમાં સતત દઢ વિશ્વાસ પેદા થવાનો બાકી છે. અતિ હિંસા પરથી શ્રદ્ધા ઊઠી અહિંસા તરફ લઇ દેરી જનારૂં શિક્ષણ એટલે કે નઈ તાલીમ હશે. ગઈ છે, છતાં સમાજમાં નાની નાની હિંસા પરની શ્રદ્ધા રહેલી વરતાય | સર્વોદય પ્રેમીઓને અપીલ છે. તદ્દન નાની નાની બાબતમાં જનતાના કેટલાયે વર્ગ હિંસક માર્ગ હવે જ્યારે આ રીતના અહિંસક સમાજરચનાને અનુકૂળ ભૂમિકા લે છે, અને એમને રોકવા માટે સરકાર પણ હિંસાને આધાર લે છે. પેદા થઈ છે ત્યારે, એક બાજુથી ગ્રામરાજ્ય સ્થાપવામાં તથા બીજી એ સ્પષ્ટ છે કે આપણે અહિંસક સમાજ સ્થાપ હોય તે નાની મોટી બાજુથી સર્વોદયને સંદેશ ગામેગામ ને ઘેર ઘેર પહોંચાડવામાં આપણે અને પ્રકારની હિંસા રોકવી પડશે. આ માટે કાર્યકર્તાઓએ સજાગ આપણી શકિત લગાડવી જોઈએ. તેથી ભૂદાનને પ્રચારમાં ખાદી, રહેવું જોઈએ, આપણા રોજબરોજના પ્રશ્નોને અભ્યાસ કરે જોઈએ, ગ્રામોધોગ, નઈ તાલીમ વગેરે તમામ રચનાત્મક કામના પ્રચારને સમાવેશ અને આજુબાજુમાં કોઈ હિંસક પ્રસંગ ઊભું ન થાય તે પ્રયત્ન થી જોઈએ. એવી જ રીતે દેશભરમાં રચનાત્મક કામ કરનારી જુદી કરતા રહેવું જોઈએ. એ પ્રસંગ આવી પડે તે એને રોકવા માટે જુદી સંસ્થા તથા વ્યકિઓએ પિતાની તમામ શકિત ભૂદાનયજ્ઞ મારફત જાન કુરબાન કરવા સુધીની તૈયારી હોવી જોઈએ. , ઊભા થનારાં નવનિર્માણનાં કામમાં લગાડવી જોઇએ. અમને આશા છે અહિંસાની પ્રતિષ્ઠા કરવાને કાયમી ઉપાય એ છે કે આર્થિક કે અમારી આ અપીલને સર્વોદય પ્રેમીએ હૃદયથી સ્વીકાર કરશે. અને સામાજિક ક્ષેત્રમાં અહિંસાને પ્રવેશ થાય. ગાંધીજીની કલ્પ- સમર્પણમૂલક લેકક્રાંતિ માટે જનતાને અપીલ નાના સ્વરાજ્યમાં આવી રચનાત્મક અહિંસાની યોજના હતી. એ તે ઉધાડું છે કે કેવળ કાર્યકર્તાઓના સંગઠ્ઠન અને સંસ્થાઓ અહિંસક ક્રાંતિ શક્ય છે મારફત કઈ ક્રાંતિ લેકવ્યાપી થઈ શકે નહીં. જનતા પોતે જ્યારે ભૂદાયને ગાંધીજીની કલ્પનાના સ્વરાજ્ય માટે માર્ગ ખુલ્લો આ પ્રેમમયી ક્રાંતિ અપનાવી લેશે ત્યારે જ દેશભરમાં ભૂમિનું યોગ્ય કરી દીધા છે. પાંચ વર્ષના કાર્યના આપણા અનુભવે સાબિત કર્યું વિતરણ થઈ શકશે અને અહિંસક સમાજ-રચનાને વ્યાપક પાયે છે કે શોષણહીન અને શાસનમુક્ત સમાજની સ્થાપના માટે આગળ નાંખી શકાશે. જનતા જાતે જે આ કામ ઉપાડી લે તે દેશભરમાં ડગ ભરી શકાય છે. એના કેટલાક ઉત્તમ નમૂનાઓ રજ પણ થઈ એક જ દિવસમાં ભૂમિનું વિતરણ થઈ શકે.. આમ નવા અહિંસક શક્યાં છે અને એ સિદ્ધ થયું છે કે જનતા આ કાર્યક્રમ ઉપાડી લે સમાજ માટે એક મોટી ફલાંગુ ભરાય. ભારતની જનતા અહિસાને તે સન સત્તાવન સુધીમાં અહિંસક ક્રાંતિ થઈ શકે. અનુકૂળ છે એ હવે સાબિત કરવી પડે એવી વાત નથી રહી. આપણે બિહારમાં ૨૪ લાખ એકર જમીન મળી તે પરથી સિદ્ધ થઈ આપણુ કામ એવું બનાવવું જોઈએ કે એ જનગણના હૃદયને સ્પર્શી શકે, અને સમાજના તમામ થરના લેકે પિતામાં ભરાઈ બેઠેલી શકયું છે કે પ્રાંતની ભૂમિસમસ્યા અહિંસાથી ઘણે અંશે ઊકલી શકે માલિકીની ભાવના ખતમ કરીને પિતાનું સર્વસ્વ સમાજને અર્પણ છે. ઓરિસ્સામાં જે સંખ્યાબંધ ગ્રામદાન મળ્યાં છે તેણે જમીનની કરે, સર્વ સેવા સંધની ભૂમિકા હમેશાં લેકનિષ્ટ રહી છે. તેથી એ * માલિકીનાં મૂળિયાં હચમચાવી નાંખ્યાં છે. કેટલીક જગ્યા પર ગ્રામ- કરોડની જનતાને આગ્રહભરી વિનંતી કરે છે કે સર્વોદયના સ્વપ્નને જનેએ પિતાની મેળે વિતરણ કર્યું છે તેનાથી વિતરણની ચાવી હાથ સાકાર કરનાર ભૂદાનના કાર્યક્રમને અપનાવે અને દેશમાં અહિંસક લાગી છે. સામાન્ય કાર્યકરો પણ સામૂહિક પ્રયનથી ભૂમિપ્રાપ્તિ, સમાજની રચના દ્વારા વિશ્વશાંતિને સાચે માર્ગ સુઝાડે. વિતરણ વગેરે કાર્યક્રમે સરળતાથી પાર પાડી શકે છે એને નમૂને તળેટી જૈને જો– મધ્યપ્રદેશનાં સઘન કાર્યક્રમ પૂરો પાડે છે. | ( શિખરિણી ) સમગ્ર નવનિર્માણ દ્વારા ગ્રામરાજ્યની સ્થાપના નહીં ચાહું ઉંચું શિખર બનવા જે ગગનને હવે આપણું ધ્યાન સમગ્ર નવનિર્માણ મારફતે ગાંધીજીની કલ્પ ચુમે, ઊંચે જાતાં હદયપટ ના જયહિ બને; નાના ગ્રામરાજના નમૂના રજૂ કરવા તરફ વળ્યું છે. આ વર્ષને મુખ્ય પહોંચે ત્યાં ભાગ્યે જન કંઈક ને તેય જલતાં બનાવ તે ઓરિસ્સાનાં ગ્રામદાને. એણે આ માટેની એગ્ય ભૂમિકા પૂરી સૂના એ હૈયાના અડગ અતડા હીમદહને. પાડી છે. આપણા નવા સમાજમાં વ્યકિત અને સમાજ બન્નેનું મહા થાઉં હું ના નૃપસમ ભલે પરિવર્તન થશે. એમાં વ્યકિત પોતાની તમામ શકિત સમાજસેવામાં ન જરીય અફસે નહિ મને, અર્પણ કરશે અને સમાજરચના એવી હશે કે એમાં વ્યકિતને પૂરેપૂરા તળેટી જૈને જો શમવું હૂંફમાં સર્વ જનને વિકાસની તક મળશે. આ સમાજનું અધિન જનતાની સત્યાગ્રહની ગીત પરીખ
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy