________________
તમને જ નિ
અણગમોરારી "
તેને
૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૬-૫૬ મેઢે ઝીલી લેવાની તૈયારી હોવી જોઈએ. કમનસીબે છેલ્લા બાર મહી- ની ઠાઠડી કાઢવાની હદ સુધી જઈ રહ્યા છે ત્યારે કઈ હીનતાની પરાનામાં આપણને મહારાષ્ટ્રી માનસને જે અનુભવ થયો છે તેમાં આ કાષ્ટાએ આ લેકે પહોંચ્યા છે એ જોઈને ભારે આશ્ચર્ય તેમ જ તત્વોને અભાવ માલુમ પડે છે. એક વખત નક્કી કર્યું કે આ વેદના થાય છે. આમ સભ્યતાના સર્વ અંશને તિલાંજલિ આપવાથી તેમને મળવું જોઈએ, પછી વિના વિલબે તે મળવું જ જોઈએ અને મુંબઈ મળી જશે એમ શું આ લોકો માનતા હશે ? આ અનર્થજોરદાર ભાષણ અને પ્રચારથી જે માગ્યું ન મળે તે મારીyડીને પણ પરંપરા અટકાવવા માટે સભ્યતાચાહક મહારાષ્ટ્રીઓએ સત્વર સક્રિય મેળવવું જોઈએ-આવી તેમની વૃત્તિ અને રીતરસમ કમનસીબે જોવામાં આવી બનવું જોઈએ. ગેમ જે નહિ અને તે અને ઘર અને ઓફિસમાં છે. આમ છતાં પણ અનુભવથી માણસ અને પ્રજા ઘડાય છે. આ જ બેઠા બેઠા માનવસભ્યતાની પિતાના પ્રાદેશિક બંધુઓના હાથે આમ હોળી સુધી પોતાનું ધ્યેય સિધ્ધ કરવામાં તેમને જે નિષ્ફળતા સાંપડી છે અને ધૃતી તેઓ શાન્તિથી નિહાળ્યા કરશે તે તેમાંથી એક જ અનુમાન . ભારતવાસીઓના દિલમાં તેમણે આ કારણે જે ભારે અણગમે–અપ્રીતિ ભરવવાનું ફરજિયાત થઈ પડશે કે તેમની પણ આ જંગલીપણાને -પેદા કરી છે તે ઉપરથી, આપણે આશા રાખીએ કે મહારાષ્ટ્રના કોંગ્રેસી આડકતરી સહાનુભૂતિ છે. પથ્થર મારવાની ઉતેજના આપનાર તેમ જ આગેવાને પૂરે ધડે લેશે, ભૂલ્યા ત્યાંથી કરીને ગણશે અને પંડિતની મનપૂર્વક તેને અનુમોદન આપનાર ૫થ્થર તારનાર માફક જ દોષિત છે. જાહેરાત સંબંધમાં જરા તટસ્થતા કેળવીને અને અન્તર્મુખ બનીને સત્તાધીશોને આજની પરિસ્થિતિમાં વધારે કડક હાથે કામ લેવાને વિચાર કરશે અને હિંસક વૃત્તિ અને પ્રકૃત્તિ હવે બીલકુલ કામયાબ આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે. આમ નહિ બને તે મુંબઈ બનવાની નથી એ અનુભવ સિદધ બનેલા તથ્યને સંપૂર્ણ પણે સ્વીકારીને અરાજકતાનું ધામ બની જશે અને લોકેાનાં જાન માલ જાન્યુઆરી દીર્ધદશ નિર્ણય લેશે. ભગવાન તેમને તેમ જ આપણ સર્વને–કારણ માસમાં બન્યું હતું તે મુજબ ભારે જોખમમાં મુકાઈ જશે. ગુજરાતીઓ કે આપણું સર્વે આખરે એક માતાના સન્તાન છીએ અને આપણું કે જેઓ મેટા ભાગે આ મહારાષ્ટ્રી ગુંડાઓના શિકાર બની રહ્યા છે સવનું ભાવી સરવાળે એકસૂત્રે સંકળાયેલું છે – સન્મતિ આપે, ઉદારતા તેમણે પણ વધારે સજાગ અને વધારે સંગડ઼િત બનવાની જરૂર છે. આપે, સમભાવ આપે અને તેમની અને આપણી વચ્ચે ઉભી થયેલી કારણ કે સરકારી પિોલીસ પુરૂં રક્ષણ આપવા ઇછે તે પણ તેની દીવાલને જમીનદોસ્ત કરવાની તાકાત આપે ! આપણુ સર્વના દિલની એ રક્ષણ આપવાની શકિત અત્યન્ત મર્યાદિત છે. મુંબઇનું સમાજશરીર માંગ હા ! આપણુ સર્વના અન્તરની એ પ્રાર્થના હા !
કિમી ઝેરથી દૂષિત સેપ્ટીક બની ગયું છે. આનાં માઠાં પરિણામ - - સંયુક્ત મહારાષ્ટ્રવાદના નામે ચાલી રહેલી ગુંડાગીરી
અમુક પ્રમાણમાં મુંબઈમાં વસતા સૌ કોઇએ ભોગવ્યે જ છુટકો છે.
પણ આને લીધે મુંબઈ છોડીને અન્યત્ર ચાલી જવાને કે ઘરમાં ભરાઈ - મુંબઈ શહેરમાં અખિલ હિંદ મહાસભા સમિતિની બેઠક ચાલતી
એસવાને વિચાર કઈ ભાઈ કે બહેન ન કરે; કારણ કે આ તે પ્રતિહતી તે દરમિયાન અને ત્યાર પછી મુંબઈ શહેરમાં સંયુક્ત મહારાષ્ટ્ર
પક્ષને જોઇએ જ છે. ગુંડાગીરી નાબુદ કરવાને એક જ રસ્તો છે.-- . વાદીઓની સત્યાગ્રહના નામથી ઓળખાવવામાં આવતી ગુંડાગીરી
મરદાનગીથી ગુંડાગીરીને સામને કરે અને આફત આવે તે પણ ચાલી રહી છે અને પોતાના વ્યવસાય નિમિતે શાન્તિથી જતા આવતા
મરદાનગીથી સહન કરવી. સંયુકત મહારાષ્ટ્રવાદીઓ પણ બરાબર અનેક નિર્દોષ લેકેને અને પોલીસને પિતાને ભોગ બનાવી રહેલ છે.
સમજી લે કે તેમની ગુંડાગીરી ગુજરાતીઓને ગભરાવી નહિ શકે હિંસાત્મક વૃત્તિ અને પ્રવૃત્તિ પ્રત્યે ઉગ્ર વિરોધ દાખવતા કોંગ્રેસના ઠરાવમાં
તેમ જ ભારત સરકારને કોઈ કાળે નમાવી નહિ શકે. પંડિત જવાહરઘણું ઘણું કહેવામાં આવ્યું હતું અને આ ગુંડાગીરીને લયમાં રાખીને
લાલે આ બાબતમાં સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું છે. આપણે બધા તેમના પંડિતજીએ પણ સંયુક્ત મહારાષ્ટ્રવાદીઓને ઘણું ઘણું સંભળાવ્યું હતું,
પરમાનંદ પણ એ બધાનું પરિણામ હાલ તુરત પથ્થર ઉપર પાણી ઢોળવા જેવું આવ્યું છે. આ ગુંડાગીરી ચાલુ રાખીને તેઓ મુંબઈને પિતાનું સુવાંગ
- “બોધિસત્વ ? બનાવવા માંગે છે. તેમને ભાન નથી કે. આ ચાલુ ગુંડાગીરીથી તેમની
આ નાટકને ચોથે અંક, બીજા તત્કાલીન વધારે અગત્યના દયસિદ્ધિ સમીપ રમાવવાને બદલે દૂર ને દૂર જઈ રહી છે અને
લેખોના કારણે, પ્રબુધ્ધ જીવનના એના કારણે, યુગ્મ મનના
આ અંકમાં પ્રગટ કરવામાં આવેલ લગભગ અશકયવતુ બનતી જાય છે. કમનસીબે આટલી સામાન્ય
નથી. આ નાટક સ્વતંત્ર પુસ્તકાકારે મુંબઈ જૈન યુવક સંધ તરફથી સમજણને આ વર્ગોમાં અભાવ નજરે પડે છે. અને જંગલના કાયદે પ્રગટ કરવામાં આવનાર છે. તેની કીંમત રૂ. ૧ી રાખવામાં આવશે કે મારે તે ફાવે તેમાં તેમને નિશ્ચળ શ્રધ્ધા હોય એ તેમના હાથે પણ સંધના સભ્ય તથા પ્ર. જી. ના ગ્રાહકોને રૂ. ૧ માં મળી આજે વર્તાવ ચાલી રહ્યો છે.
શકશે. પિસ્ટેજ બે આના જુ.
- તંત્રો. આ ભ્રમિત માનસને શી રીતે ઠેકાણે લાવવું અને આ છુટી
ભૂલ સુધારણ છવાઈ હિંસાને શી રીતે કાબુમાં લાવવી એ ભારે જટિલ પ્રશ્ન છે.
ગતાંકમાં પ્રગટ થયેલ “બે નિષ્ઠા-કર્મ અને જ્ઞાન’ એ લેખમાં મુંબઈમાટે આગ્રહ ધરાવતા એવા અનેક સંયુકત મહારાષ્ટ્રવાદીઓ
૨૨ માં પાના ઉપર પહેલા કોલમમાં “ન જે વારિત ક્રર્તળે gિ
૨૨ મી હશે કે જેઓ આજે ચાલી રહેલી ગુંડાગીરી બીલકુલ પસંદ નહિ
ઢોવુ ગિન' માં હિંગન ના સ્થાને વિંચન વાંચવું કર્તા હોય, એટલું જ નહિ પણ આવી ગુંડાગીરીથી તેમને પિતાને
એ જ પાના ઉપર પ્રગટ થયેલ “ધૂળિયે જોગી' કાવ્યની ત્રીજી ભારે નુકસાન થઈ રહ્યું છે અને અખિલ હિંદમાં તેમની પ્રતિષ્ઠા તુટતી પંકિતમાં ‘ પણ ધરતિ પર ભમે ' ના સ્થાને ‘ગ ધરતિ પર ભમે' ચાલી છે એ બાબતનું જેમને પૂરું ભાન હશે. તેમની ફરજ છે કે વીચ3.
તંત્રી. તેમણે સમુદાયરૂપમાં આગળ આવવું જોઈએ અને આ હિંસક ઉદંડ , ' વિષય સૂચિ બળે ઉપર કાબુ મેળવવો જોઈએ. મહાઅમાત્યની જાહેરાત પિતાને શ્રી વિનોબાજીનું મહત્વપૂર્ણ પ્રવચન વિનોબા ભાવે ૩૧ પસંદ ન હોય તે તે સામે વિરોધ રજુ કરવા માટે અનેક બંધારણીય દેશમાં વધતી જતી હિંસા વૃત્તિ અને હિંસાત્મક
૩૩ સુલેહશાંતિભર્યા રસ્તા છે. નિર્દોષ વટેમાર્ગુઓ ઉપર અને તેમાં પ્રવૃત્તિઓને દબાવે, નિર્મૂળ કરે ખાસ કરીને બીનમહારાષ્ટ્રીય અને તેમાં પણ ગુજરાતીઓ ઉપર ત્રાસ પ્રકીર્ણ નોંધઃ-આ તે તટસ્થતા કે પક્ષ પ્રસ્તતા? પરમાનંદ ૩૫ વર્તાવો અને પોલીસ ઉપર પથરા અને બેબ નાખવા આ બધું માનવી મુંબઈવિષેને આખરી નિર્ણય અને સંયુકતસભ્યતાને, પડોશી ધર્મને, ભારતીય નાગરિકતાને હીણપત લગાડનારૂં મહારાષ્ટ્રવાદી કેંગ્રેસી આગેવાનને ધર્મ, સંયુક્ત છે. જયારે એમ સાંભળવામાં આવે છે કે કેટલાકે મહારાષ્ટ્રવાદી ગુંડાઓ મહારાષ્ટ્રના નામે ચાલી રહેલી ગુગીરી ૫. જવાહરલાલ નહેરૂ, શ્રી મોરારજી દેસાઈ અને શ્રી એસ.કે. પાટીલ માથેરાનને ધુમ્મસવિહાર
પરમાનંદ ૩૮
|