SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પર - પ્રબુદ્ધ જીવન ઉખેડીને ટપ ને મ્હોંમાં મૂકી દીધી. બીજી ચોકલેટ તદન અંધ જ મૂકી, તે એનાં કાગળનો સાંધા શોધતા જરા વાર લાગી. પણ છતાં થોડીવારે એ કાગળ પણ ઉખેડયા અને હસતાં હસતાં ખાઇ ગયાં. કોઇ પણ ચીજ એમને પસદં પડી જાય તે વન્ડરફુલ એમ પાકારી ઉઠે આ વન્ડરફુલ ખેલવાનું માત્ર ઔપચારિક નહાતુ લાગતું. પણ એમનાં અંતરમાંથી ઉઠતા અવાજ જ લાગતા હતા, છેકરીઓનાં મ્હોં માથા તપાસીને એમની વાળની ગૂંથેલી સીને ખૂબ આશ્ચર્ય વિમુગ્ધભાવે પંપાળી, અને એની લખાઇ માપીને અભિપ્રાય વ્યકત કર્યો કે વાળ લાંબા રાખવાની રીત ઘણી સરસ છે અને એમને ઘણી પસંદ પડી છે. વૈતરણા-તાનસા પર્યટણ રેવિવાર તા. ૨૦-૨-૫૫ના રાજ સવારના છ વાગ્યે નિયત કાય ક્રમ મુજબ પાયğનીના નાકા ઉપર ઉપસ્થિત થયેલા ભાઇ બહેનોને લઇને અમારી પયટણ બસ ઉપડી. રસ્તામાં ઓપેરા હાઉસ, દાદર તથા માટુંગા રાહ જોતા મિત્રોને પણ લઇ લીધા. આપેરા હાઉસથી ખીજી ત્રણ મેટર સામેલ થઇ. આઠ વાગ્યા લગભગ થાણા પહોંચતાં ‘રવી ઇન્ડસ્ટ્રીઝ'ની ફેકટરી આગળ અમે થોડા સમય ચેાભ્યા. અમારા મિત્ર અને થાણાના આગેવાન જૈન બંધુ શ્રી રતિલાલ ઉજમશી શાહે અમને ચા નાસ્તાનુ નિમંત્રણ આપ્યું હતું. ત્યાં સંધના સભ્ય અને મ્યુનીસીપલ કારર્પોરેટર શ્રી જીવરાજ ભાણજી શાહ અને અન્ય સ્નેહી ત્રણ મોટા લઈને અમારી પહેલાં આવી પહેાંચેલા તેઓ અમારી સાથે જોડાઈ ગયા.રતિભાએ . અમને સર્વને હુ ભાવથી નાસ્તો કરાવ્યો. અને અમારા કાફલો આગળ ચાલ્યો. નાસિક જતા આગ્રા રોડ ઢાળ ઢોળાવ, અને વાળવળાંકને લીધે બહુ રમ્ય લાગે છે. સાડા દશ વાગ્યે અમે વૈતરણાં પહોંચ્યા. ત્વને યતૃત્કિંચિત પિછાણવાના જે અવસર પ્રાપ્ત થયા તેને હું મારા જીવનનું એક મોટું સદ્ભાગ્ય ગણું છું. ૭૫ વર્ષ એટલે લગભગ જીવનની સંધ્યાએ પહોંચી ગયેલા આ મેઉની અજબ સ્મ્રુતિ, અદ્દભૂત કાર્યશક્તિ, અદમ્ય ઉત્સાહું અને જીવનપ્રત્યેની એમની સુભગ દૃષ્ટિ જોઇને મને તે દિવસે કાઢેલાં વચન યાદ આવ્યાં કે “મને તે સી-તેર વરસ પશુ જીવવુ ન ગમે.” વગર કારણે આપણે જીવનપ્રત્યે આટલી ઉદાસીનતા અને નિરાશા શા માટે સેવતા હશુ ? ખરેખર એમણે અંધને તા માર્ગદર્શન કરાવ્યું છે, પણ આપણા જેવા કેટલાય દેખતાઆને પણ તેઓ નવી દૃષ્ટિ આપીને ગયાં છે. મારૂં અતર એમને યાદ કરતાં ભાવપૂર્વક નમી પડે છે અને ઉદ્ગાર નીકળી પડે છે કે “ એમના 'પંચ સદા સુખદ હજો ! કલ્યાણકારી જે. ! આજે હિંદમાં ચોતરફ ધાતા બધા પાછળ મેટા જથ્થામાં પાણી અને વીજળી એ બન્ને અથવા બેમાંથી એક મેળવવાના આશય હાય છે. ચૈતરણા બંધની પાછળ માત્ર જળસ’ચયનો આશય રહેલા છે. ઉપરવાસથી આવતી ચૈતરણા નદીને ૧૮૫૦ પીટ પહેાળા અને ૨૭૦ રીટ ઉંચા મધ બાંધીને નાથવામાં આવી છે. આને લીધે ઉભા થતા સરોવરના વિસ્તાર બહુ મારે નથી પણ ધની ઉંચાઇ અસાધારણ આ રીતે આ એક પ્રતિભાશાળી વ્યકિતઓને સત્કારવાનું, એમનું હાવાથી જળસંચય અત્યન્ત વિપુલ પ્રમાણમાં થાય છે તાનસા તથા અન્ય આતિથ્ય કરવાનું અને એમનાં સાનિધ્યમાં રહીને એમનાં વિરલ વ્યકિત-તળાવા મળીને મુખ શહેરને દરરોજ ૧૨૦ લાખ ગેલન પાણી પુરૂ પાડી શકતા હતા. શૈતરણાના બંધ પુરા બંધાઇ જતાં તે, તાનસા અને અન્ય તળાવા મળીને દરરોજ ૨૩૦ થી ૨૩૫ લાખ ગેલન પાણી પુરૂ” પાડી શકાશે એવી ગણતરી છે. દ્વૈતરણાના બંધ લગભગ પુરા બંધાવા આવ્યો છે. એમ જણાવવામાં આવે છે કે આટલા ઉંચા બંધ હિંદભરમાં અન્યત્ર નથી. આખા બંધ સીમેન્ટ કાંક્રીટના બનાવવામાં આવ્યું છે. ચૈતરષ્ણાથી તાનસા સુધી પાણી લઇ જવા માટે ચાર માઇલ લાંખી અને ૧૨૦ ઈંચ વ્યાસની ટનલ નાખવામાં આવી છે. આ ટનલ કેટલેક ઠેકાણે પાપથી જોડવામાં આવી છે. ચૈતરણાથી તાનસાને સીધેા રસ્તા ૧૬ માઇલના છે. આગ્રા રોડ ઉપર થઈને વૈતરણાથી તાનસા આવતાં ૨૫ માઈલ થાય છે. ચૈતરણાના બંધ તૈયાર થયે બધ ઉપર ચને જતી સડક, અમદાવાદ રેડને મળી જવાની છે. ચૈતરણાના બંધ માણસ ની કરામતના એક અદ્દભૂત નમુના છે. પૂર્ણિમાં પકવાસા મુંબઇ શહેરને આજ સુધી મુંબઇથી લગભગ ૫૫ માઇલ દુર આવેલ તાનસા સરોવર, મોટા ભાગે પાણી પુરૂ પાડતુ હતું ...મુંબઇની વધતી જતી વસ્તીના કારણે તાંનસાનુ પાણી ઓછુ પડવા લાગ્યું અને તેમાં પાણીની શી રીતે પુરવણી કરવી એની તપાસમાંથી વૈતરણા બંધની યોજનાના ઉદ્દભવ થયા. ઉંચાણુ માંથી વહેતા આવતા અને આસપાસ ટેકરા ટેકરીઓથી ઘેરાયલા જળપ્રવાહના વહેણની આડે એક મોટી દીવાલ બાંધવી એટલે કે નદીને આ રતે નાથવી અને ખુ તા ૧૫-૩-૫૫ સરાવર પેદા કરવું આનું નામ બધયાજના. ઉંચેથી આવતા જીપ્રવાહને પાપઢારા નિયંત્રિત કરી શકાય અને તેને વીજળીના પંખા જેવા ક્રૂરતા મોટા પપ્પા ઉપર ઝીલી શકાય તે તેમાંથી વીજળી પેદા થાય ત્યાંનું દૃષ્ય પણ એટલુ જ ભવ્ય અને અખાને પકડી રાખે તેવું છે. આવા ખંધ બાંધવા એટલે પથ્થર અને સીમેન્ટના ઢગલાબંધ ઉપયોગ. નજીકની ખાણમાંથી પથ્થર આવે, દળાય અને તેમાંથી નાના મેટા પથ્થર, કાંકરા તથા રેતી થાય અને સીમેન્ટ સાથે તેને મેળવવામાં આવે અને બધની જગ્યાએ તેને વ્યવસ્થિત રીતે લવવામાં આવે અને એ રીતે બંધ નીચેથી ઉપર બંધાતે ચાલે. ા બધી : ચના નિહાળીને પ્રસન્નતા અનુભવી. વિરામસ્થાન ઉપર પાછા ફર્યા અને નાસ્તો કરીને અમારી સવારી ખાર વાગ્યા લગભગ તાનસા તરફ ઉપડી. બપોરના બે વાગ્યા લગભગ તાનસા પહોંચ્યા. મુખથી શૈતરણા પહોંચતાં રસ્તે ઠંડક હતી. ચૈતરણાથી તાનસા જતાં ઠીક ઠીક ગરમી લાગી. હવે શિયાળા ખતમ થયા હતા અને ઉ ાળાની શરૂઆત થપ્ ચુકી હતી એ હકીકતનું માજે ભાન થયું, તનસા તરફ જવાના શ્રી છત્રરાજ ભાણુજી શાહુ વૈતરણા બંધની ચેાજના સમજાવે છે.
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy