________________
તા. ૧-૧-૫૫
હતા. ત્યારબાદ ચૂંટણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતું જેનું -પરિણામ નીચે. `આપવામાં આવ્યું છે. છેલ્લાં બે વર્ષથી મત્રી તરીકે કામ કરતા અને આ વર્ષથી નિવૃત થતા શ્રી ટી. જી. શાદના ૫ સધના પ્રમુખશ્રી તરફથી ખાસ આભાર માનવામા આવ્યે હતે. એ . એ મુજબ આ વખતથી કોષાધ્યક્ષ તરીકે નિવૃત્ત થતા શ્રી ચીમનલાલ પી. શાહના પણ આભાર માનવામાં આવ્યા હતા. સંસ્થાના હિસા.-અન્વેષક તરીકે મેસસ શાહ મહેતા એન્ડ ચોકસીને નવા
વર્ષ માટે ચાલુ રાખવામાં આવ્યા હતા અને આગળના વર્ષ ના તેમના કામકાજ અવલ અને વાર્ષિક સભાના ચૂંટણી કાર્ય માં જ
મદદરૂપ થવા માટે તેમના વિષે આભારની લાગણી પ્રદર્શિત કરવામાં
આવી હતી.
ઉપર જણાવેલ ચૂંટણીના પરિણામે ઉપસ્થિત થયેલી ' નવી કાય વાહક સમિતિ નીચે મુજબ છેઃ
૧ શ્રી ખીમજી માંડણ ભુજપુરિયા
લીલાવતીબહેન દેવીદાસ પરમાનંદ કુંવરજી કાપડિયા શાન્તિલાલ દેવજી નટ્ટુ
ચીમનલાલ જે. શાહુ
ચીમનલાલ ચકુભાઈ શાહ
ટી. જી. શાહ
...
૮,, જસુમતીબહેન મનુભાઇ કાપડિયા ચીમનલાલ પી. શાહુ
૧૦, રમણીકલાલ એમ. શાહ,
૧૧,
રતિલાલ ચીમનલાલ કારી
૧૨ ફ્રાન્તિલાલ ઉમેદચંદ બરોડિયા
"
૧૩ રમણલાલ સી. શહ
૧૪, ચંદુલાલ સાકળચંદ વકીલ દીપંચદ ત્રીભાવનદાસ શાહ ૧૫, ૧૬, નાનચંદભાઈ શામજી ૧૭, બચુભાષ પી. દેશી
૧૮, વેણીબહેન કાપડિયા ૧૯. દીપચંદ લક્ષ્મીચંદ સંધવી
૨૦
૧ શ્રી ખીમજી હેમરાજ છેડા
વલ્લભદાસ ફુલચંદ મહેતા
ઉપર મુજબની નવી કાર્યવાહક સમિતિની તા. ૨૯-૧-૧૫ ના રાજ મળેલી સભાએ નીચે જણાવેલ પાંચ સભ્યોની કાર્ય વાહક સમિતિમાં પૂરવણી કરી હતી.
25
શાંતિલાલ એમ, શાહ જયંતીલાલ નાનચંદ ડેલીવાલા અખન્નાલ ચતુરભાઈ શાહ
,, તારાબહેન રમણુલાલ શાહ
• તદુપરાન્ત સંધ હસ્તક ચાલતા વાંચનાલય-પુસ્તકાલયને લગતી
સમિતિ નીચે મુજબ નકકી કરવામાં આવી હૂંતી.
૧ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
પરમાનંદ કુંવરજી કાપડિયા
રતિલાલ ચીમનલાલ કાઠારી
પ્રમુખ ઉપપ્રમુખ
} મંત્રીએ .
કોષાધ્યક્ષ
સભ્ય
રમણિકલાલ મણિલાલ શાહે
પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ દીપચંદ લક્ષ્મીચ’દ- સંધવી ચીમનલાલ જે. શાહ મા રમણલાલ સી. શાહ શાંતિલાલ દેવજી ન
A
મંત્રી
ટ્રસ્ટીઓ અધિકારની
રૂઇએ
-
પ્રભુ જીવન
સઘના સભ્યા માટે બૈતરણા-તાનસા પર્યટણ ૬ સંધના સભ્યો અને તેમના કુટુખીઓ માટે બૈતરણાતાનસાનું તા. ૨૦-૨-૫૫ રવિવાર ( મહાશિવરાત્રી) ના રાજ એક પર્યટણ ચાજવાના વિચાર કરવામાં આવ્યા છે. એ પ્રવાસ જતાં આવતાં લગભગ ૧૬૦ માઇલના થશે અને તે માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસા રોકવાંમાં આવશે. મેટી ઉમરના ભાઇ બહેને માટે જંણુ દીઠ રૂ. ૧૨ લેવામાં આવરો અને દસ વર્ષની નીચેના બાળકા માટે રૂા. ૮. લેવામાં આવશે. આ પર્યટણ દરમિયાન બે વખત ચા પાણીને નાસ્તા તથા એક વખત ભાજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ પર્યટણમાં
જોડાવા ઇચ્છનારા ભાઇ બહેનોને જરૂર રકમ સાથે પોતાનાં નામ
સંઘના કાર્યાલયમાં તા. ૧૦-૨-૫૫ પહેલાં નોંધાવી જવા વિનંતિ કરવામાં આવે છે.
આ પર્યટણ માટે નિયત કરેલી ખસેા ૨૦-૨-૫૫-નારાજ અરાબર સવારના છ વાગ્યે પાયધુની ટી. જી. શાહે ખીલ્ડીંગ પાસેથી ઉપડશે, ૬–૧૦ મીનીટે ઓપેરા હાઉસ, ૬-૩૦ વાગ્યે દાદર ખારદાદ સરકલ અને ૬-૭૫ મીનીટે કીગ સરકલ ઉપરથી પસાર થશે અને આ સ્થળાએથી પટણમાં જોડાવા ઇચ્છતા ભાઇ બહેનને લઇને પહેલા સીધી વૈતરણા જશે, અને ભપારના ભાગમાં તાનમાં આવશે અને રાત્રે નવ વાગ્યા લગભગ મુઆ પહેાંચશે. મંત્રીઓ, મુબઈ યુવક જૈન સંઘ, સૌ કાઇ માટે ખુલ્લુ જાહેર કરાયેલું જૈન મંદિર
શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી દર્શનાર્થે આવતા સૌ કોઇને માટે જૈન મંદિર ખુલ્લાં જાહેર કરવાની વિનંતિ કરતાં મુખ ઇના ભિન્ન ભિન્ન જૈન મંદિરના ટ્રસ્ટીઓ ઉપર મોકલવામાં આવેલ પરિપત્રના જવાબમાં માટુંગામાં આવેલ સહમણા પાર્શ્વનાથ જૈન મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રતિલાલ નાગડા જણાવે છે કે “અમારા ટ્રસ્ટ હેઠળના જિનાલયમાં મનુષ્ય માત્રને શુધ્ધ થઇ આવવાની છૂટ છે જેની નોંધ લેશે. ” આવી શુભ પહેલ કરવા માટે સહસ્રા પાર્શ્વનાથ જૈન મંદિરના ટ્રસ્ટીઓને ધન્યવાદ ઘટે છે અને મા પગલાંને અનુસરીને અન્ય જૈન મંદિરના ટ્રસ્ટીઓ પણ આ પ્રકારની વિના વિલએ જાહેરાત કરશે અને જૈન મંદિર “અભગ દ્વાર” છે. એટલે કે તેમાં નિરપવાદ સૌ કાઇને પ્રવેશાધિકાર છે એ પરાપૂર્વની માન્યતાને સાર્થક કરશે અને એ રીતે જૈન સમાજ અસ્પૃશ્યતાને પોતાના ધાર્મિક તેમજ સામાજિક જીવનમાંથી સદાને માટે નાખુંદ કરશે એવી આશા રાખવામાં આવે છે. મંત્રીઓ, મુંબઈ જૈન ચુવક સધ
બહેન ગીતા પરીખનું કાવ્યગાન
તા. ૨૯-૧-૫૫ શનીવારના રોજ મુબઇ જૈન યુવક સંધના કાર્યાલયમાં મળેલી જાહેર સભામાં શ્રી કરસનદાસ માણેકના પ્રમુખપણા નીચે. બહેન ગીતા પરીખે પેાતાનાં કેટલાંક કાવ્યો ગાઇ સંભળાવ્યાં.
હતા..
વિષયસૂચિ
શ્રી મુખ જૈન યુવક સ’ધના વાર્ષિક વૃત્તાંત કોંગ્રેસનું સાઠમું અધિવેશન : - શૈષ્ણવ દર્શન" અવલોકન, સધ સમાચાર
શ્રી મુબઇ જૈન યુવક સંધના હિસાબુ અને રસૌયાં અહિંસા અને પોલીસના ગોળીબાર
કેશવલાલ એમ. શાહ ૨૧૭. પરમાનંદ.
૨૧૯ ૨૨૦
પરમાન ૬.