________________
તા. ૧-૧૨-૧પ પ્રબુદ્ધ જીવન
૧૫૧ આને અર્થ એ નથી કે વપરાશની ચીજોના ઉધોગની ખીલ- આ ઉપરાંત સમાજવાદી ઢબની સમાજરચનાના ધ્યેયની વણી ન કરવી. વાસ્તવિક દૃષ્ટિએ જોતાં એવી ધારણા ઘણી ગંભીર સિધિમાં નાના ઉદ્યોગે વધારે અનુકુળ નીવડશે. નાના ઉદ્યોગથી ભૂલવાળી છે. મેટા તથા નાના ઉદ્યોગની ખીલવણીથી આપણે ખેતી આર્થિક સત્તાનું આપોઆપ વિકેન્દ્રીકરણ થશે. તેમજ સંરક્ષણની ઉપરની વધારાની તથા વધતી વસ્તીને ધંધા કરી આપી શકીશું. દૃષ્ટિએ જોતાં વિકેન્દ્રીકરણની ખાસ જરૂર છે. મોટા ઉદ્યોગની ખીલઆ નવા મજરા તથા ધંધાદારીઓ જેમની આવક પહેલાં નહીંવત વણીથી હંમેશા કેન્દ્રીકરણ થતું આવ્યું છે અને તે સાથે સામાજીક હશે તેમને ઠીક ઠીક આવક મળશે. આ આવકને મોટા ભાગ પ્રથ- પગ2 બે વરે છે. 1 001 00 0 થી રીગ રાતે મ તે જીવનની મુખ્ય જરૂરિયાતે તથા વપરાશની ચીજોમાં ખર્ચાશે.
વાળા શહેર, ગંદી ચાલીએ, મકાનની તંગી, વાહનવ્યવહારની આ નવી માંગને સતિષવા અનાજ તથા વપરાશની ચીજોનું ઉત્પાદન અવ્યવસ્થા તથા ભીડ, વિગેરે સવાલ પેદા થાય છે, જ્યારે નાના વધારવું પડશે. હવે જે આપણે વધુ મહત્વતા પાયાના તથા મૂળ- ઉદ્યોગમાં આ સામાજીક ખર્ચને બેજે પ્રમાણમાં ઘણે હળવે રહેવાને. દ્રવ્યના ઉધોગને આપવા ઈચ્છતા હોઈએ તે વપરાશની ચીજોના તદુપરાંત, મોટા ઉદ્યોગમાં નવી વૈજ્ઞાનિક તરકીબ તથા મંત્રીકરણ ઉધોગ માટે ઓછી મૂડી રહેશે. એટલે આ ઓછી મૂડીમાં પણ અપનાવવાથી બેકારી વધે છે. આ જનાઓથી જેમને લાભ થયો ? કરકસર કરવી પડશે, અને છતાં વપરાશની ચીજોનું ઉત્પાદન વધારી હોય તેમણે બેકાર માણસો માટેનાં ફંડમાં નાણું આપવા જોઇશે. જેવી શકીએ તેવી પેજના કરવી ઘટે. તે માટે અત્યારનાં જે કારખાનાઓ રીતે બીટનમાં તથા બીજા વિકસિત દેશોમાં બેકારી રાહત ફંડ છે. પિતાની ઉત્પાદન શકિતને ૬૦ ટકા ઉપયોગ કરે છે તેમને ૧૦૦ ટકા (Unemployment Relief Fund) તેવી રીતે અથવા ત્યાં સુધી ચલાવવાની ફરજ પાડવી જોઇશે, કે જેથી નવી મૂડી રોકવી સુધી નવી તરકીબો દાખલ કરવાનું મેકુફ રાખવું જોઈશે. તેથી અહીં નહીં પડે, તેમજ પ્રશ્ન જે વધુ વિકટ બને તે તેમને બે કે ત્રણ આપણે એટલું સમજવાનું કે મોટા ઉધોગથી અને યંત્રવાદથી જે પાળી સુધી ચલાવવાની છુટ આપવી જોઇશે.
આર્થિક લાભ થાય છે તેની સામે આવા આર્થિક એજાઓ વધે છે, જે નાના ઉદ્યોગે, વધુ ઉત્પાદન, અને બેકારી નિવારણ
અવિકસિત, ઓછી મૂડીવાળા, વધુ વસ્તીવાળા દેશને પાલવે તેમ ન
ગણાય. આગળ જણાવ્યા મુજબ પાયાના તથા મૂળદ્રવ્યના તેમજ બીજા મેટા ઉધોગના કારખાનાથી આપણે ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં
- જો કે નાના ઉદ્યોગથી ઉત્પાદનને આંક નીચે આવશે અને કરી શકીશું. પણ એ હકીકત છે કે મોટા ઉદ્યોગમાં મંત્રીકરણને લીધે
બચત ઉપર અસર થશે. કારણ કે ગ્રામઉધોગ, ગૃહઉદ્યોગ તથા નાના વધુ મૂડી અને ઓછા મજૂરે જોઈશ; જ્યારે આપણી પાસે જૂજ
ઉદ્યોગો છુટાછવાયા તથા વ્યાપક હશે તેમજ તેમાં યંત્રીકરણ ઓછું મૂડી અને વધુ મજૂરે હોવાથી આપણને બધા તેલિંગ કારખાના. હરા, તવા ઉત્પાદન વધુ પ્રમાણમાં નહીં થઈ શકે. બચતના પ્રશ્નને સરળ ઉભા કરવા પિવાય તેમ નથી. આ દલીલ હાલમાં પ્રવર્તતી બેકારીની કરવા સરકારી પદ્ધતિની નીતિ અપનાવવી જોઇશે જે સમાજવાદી , તથા વધતી વસ્તીનાં આંકડા તપાસવાથી આપણને વધુ સ્પષ્ટ સમજાશે. ઢબની સમાજરચના સાથે વધુ સુસંગત છે, અને તેને અમલમાં લાવ- :
૧૯૫૧ માં બેકારોની સંખ્યા ૩૦ લાખની હતી ( આમાં અર્ધ- વાનું એક પ્રબળ સાધન છે. આ માટે ઉત્તમ કક્ષાના વ્યવસ્થાપકેની બેકાર (under-employed ) ની ગણુત્રી કરવામાં આવતી નથી), ખૂબ જ જરૂર રહેશે. વાસ્તવિક દૃષ્ટિએ જોતાં બીજી ચેજનાને અને જે ૧૮૫૫ ને માર્ચમાં ૬૦ લાખ સુધી પહોંચી છે. જ્યારે આપણી
ખાસ કરીને નાના ઉદ્યોગની ખીલવણીને આધાર આપણા ' વસ્તીમાં દર વર્ષે ૪૫ લાખને વધારો થાય છે જેમાં ૧૮ લાખ
વ્યવસ્થાતંત્ર ઉપર જ છે. આ માટે વ્યવસ્થાપક શક્તિવાળા નાગરિકોને માને રોજગારીની માંગ કરનાર હશે. એને અર્થ એ કે બીજી યેજના દરમ્યાન આપણે ૮૦ લાખ નવા કામ કરી શકે તેવા નાગ
પસંદ કરી એગ્ય કેળવણી આપવી ઘટે. જે આ ઉદ્યોગની ખીલરિકા માટે રોજગારી ઉભી કરવી પડશે. અને જે અત્યારના બેકારોને
વણીમાં આપણે નીષ્ફળ નીવડીશું તે આપણી દશા બન્ને રીતે આંકડે ૩૦ લાખ ધારીને ચાલીએ તે કુલ ૧ કરોડ અને ૨૦ લાખને
બૂરી થશે, ન આપણે વધુ ઉત્પાદન કરી શકીશું કે ન બેકારી નિવારણ રોજગારી આપવી પડશે. બીજી યોજનાના કાચા ખરડામાં તેને જુદા કરી શકીશું, અને જો વપરાશની ચીજોની અછત ઉભી થશે તે જુદા ક્ષેત્રમાં નીચે પ્રમાણે વહેંચવામાં આવેલ છે.
ફુગા થવાને માટે ભય રહેશે. અથવા આપણા લક્ષ્ય અધૂરાં રહેશે.
લાખ આખરમાં નાના ઉદ્યોગની બાબતમાં ખરેખર સવાલ એ છે ખેતી અને તેને લગતાં ધંધાઓ... ,
કે તેને પડતી અડચણો તથા તેની ત્રુટિઓ દૂર કરી, તેને આપણું ખાણુ તથા કારખાના ગૃહઉધોગ તથા બાંધકામ ...
અર્થતંત્રનું એક અભિન્ન અને કાયમનું અંગ બનાવવાનો પ્રયત્ન વાહન વ્યવહાર, રેલવે, બેન્ક, વિમાકંપનીઓ વિગેરે,
કરવો જોઈએ. આ માટે જે છૂટાછવાયા અને કામચલાઉ પ્રયત્ન થશે જથ્થાબંધ અને છુટક વેપાર તથા વાહનવ્યવહાર ...
તે ફકત નાણુને દુર્વ્યય જ ગણાશે. નાના ઉદ્યોગને પડતી નાણાંભીડ,
૨૦ ( રે નહીં )
માલની તંગી, અધતન તરકીઓ, નવા સાધને, બજાર વ્યવસ્થા, સેવાઓ, વ્યવસ્થાપકે. (સરકારના ખાતાઓ સહીત)
વાહનવ્યવહાર તથા શાસ્ત્રીય કેળવણીની સગવડે, સંશોધન ભવને– -૧૦ આ બધું રાજ્ય કરી આપવું જોઈએ. આ દિશાએ સરકારે ખાદી
– બોર્ડ, વેચાણગ્રહ (emporium ), સંશોધન સંસ્થાઓ તથા સ્ટેટ :
૧ કરોડ ૨૦ લાખ બેન્ક ઓફ ઈન્ડીઆના પગલાં લીધા છે, પણ હજુ એ દિશામાં વધુ આ આંકડાથી એ સ્પષ્ટ સમજાય છે કે નવી રોજગારી ઉભી એવાં પગલાં ભરવાની જરૂર છે કે જેથી તે ઉધોગને સરકારના કાયમી કરવા નાના ઉદ્યોગ, ગૃહઉધોગ તથા ગ્રામઉદ્યોગ ઉપર વિશેષ મહત્વ ટેકાની જરૂર ન રહે. તેને વિકસાવવા તથા રક્ષણ કરવા માટે મેટા આપવામાં આવ્યું છે. આનાં કારણોમાં નાના ઉદ્યોગમાં ઓછી મૂડી ઉદ્યોગ ઉપર જે કર નાખવામાં આવ્યા છે, તથા જે બજારની મર્યાઅને વધુ મજરા રોકવામાં આવે છે, તેમજ આપણે આગળ જણાવ્યું દાઓ આંકવામાં આવી છે તે કાયમી ન રહે અને બને તેટલી તેમ આ નવા મોટા કારખાનાના નવા મજુરાની ખરીદશકિત કે જલ્દીથી દૂર કરી શકાય તેવા માગે સરકારે આગળ વધવું જરૂરી (purchasing power ) વધશે. તેથી તેમને પ્રથમ ખર્ચ વ૫- ગણાય. રાશની ચીજોમાં થશે. આ વપરાશની ચીજોની માંગને સતાવવા આપણે
નાણાં પાસુ-આપણે આગળ જોઈ ગયા કે બીજી યોજના હાલના કારખાના વિકસાવવા નથી માંગતા કારણ કે આપણી પાસે દરમ્યાન રૂ. ૫૬ ૦૦ કરોડ “યાજનામાં ખર્ચવામાં આવશે. હવે આ તેટલી મૂડી નથી. જ્યારે એ પ્રશ્નને નાના ઉદ્યોગની પેદાશથી ઉકેલી
રૂા. ૫૬ ૦૦ કરોડ કેવી રીતે અને કયાંથી એકઠા કરવામાં આવશે તે
જોઈએ. શકાય તેમ છે. આથી મહત્વનું કારણ એ કે કઈ પણ કલ્યાણકારી
આ રૂા. ૫૬૦૦ કરોડમાંથી રાજ્ય (મધ્યસ્થ તેમજ પ્રાન્તીય રાજ્યની એ ફરજ છે કે તેણે તેના દરેક કામ કરી શકે તેવા પ્રજા- સરકારોએ) રૂ. ૪૩ ૦ ૦ કરોડ ભેગા કરવાના રહેશે, જ્યારે..ખાનગી જનને રોજગારી આપવી જોઈએ. ખાસ કરીને સમાજવાદી ઢબની ક્ષેત્રે બાકીના રૂપીઆ એકઠા કરવાના રહેશે. જાહેર ક્ષેત્રમાં નીચે સમાજરચનાને વરી ચુકેલી સરકારનું તે એ લક્ષ્ય હોવું જ જોઈએ. પ્રમાણેની તરકીબે દ્વારા નાણાં એકઠા કરવાનું વિચારાયું છે.
૩૦.