________________
તા. ૧૫-૧૧-૫૫ : પ્રબુદ્ધ જીવન
૧૩૯ હોય ને માંદા પડે તે મુખ્ય પ્રધાને તેમને જોવા જવું જોઈએ એવી છે, આમ વૈરાગ્યના નામે બાળકોને વિકાસ રૂંધી લેવામાં અને જીવનઅપેક્ષા રાખવામાં આવે છે. કયાંક આગ લાગી હોય કે કોઈ મરી ભરને માટે તેની ઈચ્છા વિરૂધ ગુલામીરૂ૫ બંધનમાં જકડી લેવામાં ગયું હોય, અથવા તે કોઈ ઠેકાણે ફાયરીંગ થયું હોય તે ત્યાં પણ આવે એ જેટલું અન્યાયી છે તેટલું જ કરૂણાજનક છે. મુખ્ય પ્રધાનની હાજરી અનિવાર્ય બની જાય છે, એવા વિચિત્ર પ્રદે- ૧૮ વર્ષ કે તેથી ઉપરની કોઈ પણ વ્યકિત સમજણી થાય શની રસિકભાઈએ કપરી સેવા કરી ને તેમણે આખી પ્રજાને જે અને સમજણપૂર્વક સંસારનો ત્યાગ કરી સાધુમાર્ગ સ્વીકારે એને વિશ્વાસ અને પ્રેમ મેળવ્યું છે તે માટે આપણે તેમને જેટલા ધન્યવાદ કોઇને વિરોધ હોઈ ન શકે.
આપીએ તેટલા ઓછા છે. અમારા મુંબઈ જૈન યુવક સંધ તરફથી શ્રી ભંવરમલજી સિંધીએ જે નિર્ભયતાપૂર્વક પોતાના વિચારે તેમણે અમારી ખાતર અહિં સુધી આવવાની તક્લીફ લીધી અને પ્રગટ કરવાની હિંમત દર્શાવી છે તથા તેના સાથીઓએ આવા હિંસક અમારા આજને સંમેલનને સફળ બનાવ્યું તે માટે તેમને અન્તઃકરણ- વાતાવરણમાં જે શાંતિ જાળવી છે તે માટે તેઓ અભિનંદનને પાત્ર પૂર્વક આભાર માનું છું.”
છે; અને આશા છે કે, આ પ્રકારના સંયમ તથા શાંતિથી જ રૂઢિ-. - શ્રી રસિકલાલ પરીખે કરેલી સંધના નામપરિવર્તનને લગતી ચુસ્તની વિકૃતિ દૂર થતી રહેશે; અને એ ગુણોને લીધે જ સમાજ સુચનાને અનુલક્ષીને પરમાનંદભાઈએ જવાબ આપ્યો કે “આ સૂચના અધિક સામર્થ્યવાન બનશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ સંબંધે હું કોઈ પણ પ્રકારને અધિકત જવાબ આપવાની સ્થિતિમાં નથી
હાર છત
ટલિયા એમ છતાં એમને ખાત્રી આપુ છું કે તેમણે કરેલી સૂચનાને અમે ગંભીરપણે વિચાર કરીશું અને ખીમજીભાઈ, લીલાવતીબહેન, ચીમન- તા. ૩૧-૧૦- ૫૫ શરદ્દ પૂર્ણિમાની રાત્રીએ વિહાર સરોવર ભાઈ શાન્તિભાઈ, અમને બધાને જયારે સંધના વિકાસમાં કોઈ પણ ઉ૫ર સંધના સભ્યોને એક આનંદવિહાર ગાઠવ્યું હતું. આ માટે મહત્વનું પગલું ભરવાની જરૂર જણાશે, ત્યારે અમે તે પગલું ભરતાં સ્ટેટ ટ્રાન્સપાટેની ત્રણ બસે રોકવામાં આવી હતી. આ ઉપરાંત આ લેશમાત્ર અચકાઈશ નહિ. જરૂર જણાય તે મેટી ઉમ્મરના દીકરાનું પટણમાં બીજી વાર માટરમાં બેસીને સભ્ય પોતપોતાનાં સ્વજને નામ બદલતાં હું જરા પણ ખચકાઉ કે પાછી પાની કરૂં એમ નથી.” સાથે સામેલ થયા હતા. આ પર્યટણમાં નાનાં મોટાં બધાં મળીને આ સાંભળી સર્વત્ર હસાહસ થઈ રહી.
લગભગ ૧૭૫ ભાઈ બહેને જોડાયાં હતાં. રાત્રીના ૧૦ વાગ્યા લગત્યાર બાદ શ્રી રસિક્લાલ પરીખનું હારતોરાથી સન્માન કરવામાં ભંગ વિહાર સરોવર ઉપર અમે સૌ પહોંચી ગયા હતા. સમગ્ર પ્રદેશ આવ્યું અને શ્રી ચંદાબહેન રાવળે જનમનગણ ગાયુ અને ભારે ઉપર પૂર્ણિમાની નેમળ ચાંદની પથરાઈ રહી હતી; આકાશ શુધ્ધ ખુશનુમા વાતાવરણ વચ્ચે સૌ કોઈ છૂટાં પડયાં.”
સ્વચ્છ હતું, પવન પડી ગયા હતે; સરોવરનાં પાણી સ્તબ્ધ હતાં;
એક બાજુ વૃક્ષરાજિઓથી ખીચોખીચ ભરેલા ટેકરાળ પ્રદેશ; બીજી કાયરતાપૂર્ણ આક્રમણ
બાજુ બે પાંચ માઈલ સુધી વિસ્તરેલે વિશાળ જળપટ; પૂર્વકાશમાં મુંબઈ ધારાસભામાં રજૂ થયેલ બી. પ્રભુદાસ બાલુભાઈ પટવારીના ઉન્નત આરોહણ કરી રહેલું અપૂર્વ ભવ્યતા દાખવતું—ચંદ્રબિંબ, નાહ બાલ દીક્ષા પ્રતિબંધક’ બીલને લીધે છેલ્લા કેટલાક મહિંનાઓથી સ્પષ્ટ નહિ અસ્પષ્ટ એવા દૂર દૂર સુધી પથરાયેલા ઉંચા નીચા જૈન સમાજમાં સારો એ ખળભળાટ થયું છે. રૂઢિચુસ્ત વ્યકિતઓ ભૂમિપ્રદેશે આવું અનુપમ અદ્ભુત દૃષ્ય આંખને મુગ્ધ કરી રહ્યું તરફથી આ બીલને વિરોધ થઈ રહ્યો છે; તે સુધારક વર્ગ આ હતું, અન્તરને ઠારી રહ્યું હતું. બીલનું દલીલપુરઃસર સમર્થન કરી રહેલ છે.
સાધારણ રીતે દિવસે લોકો બહાર નીકળે છે, સાંજ પડે, મુંબઈ અમદાવાદ તથા જ્યાં જ્યાં જૈનેની ગણનાપાત્ર સંખ્યા રાત્રીને અંધકાર એપાસ ફેલાય અને સૌ કોઈ પિતપતાની બહારની છે તે સર્વ સ્થળે વિચારક વર્ગ આ બીલને ટેકો આપી રહેલ છે; પ્રવૃત્તિ સંકેલીને ઘરમાં દાખલ થાય છે અને વિરામ અને શાન્તિનું એ જ રીતે કલકત્તામાં પણ યુવકોના પ્રતિનિધિરૂપ મનાતે શ્રી તરુણ શરણ લે છે. પણ શરદ પૂર્ણિમાની રાત્રી આ પ્રકારના ચાલુ લેકસંધ વ્યવસ્થિત રીતે આ બીલને ટેકો આપવાનું કાર્ય કરી રહેલ છે, જીવનમાં અસાધારણ અપવાદરૂપ બને છે. એ રાત્રે સંખ્યાબંધ લોકે તે અન્વયે તા. ૫-૧૧-૧૮૫૫ ના રોજ શ્રી વિજયસિંહજી નહારના ચાંદની માણવા માટે ઘર છોડીને બહાર ચાલી નીકળે છે. દૂર દૂરનાં પ્રમુખપણે આ બીલને ટેકો આપવા માટે એક વિશાળ સભા - વિહારસ્થાને ઉપર લેકોનાં ટોળે ટોળાં જઈ પહોંચે છે. કેટલાય લેકે કત્તામાં જૈન ભવનમાં મળી હતી. આ સભામાં ભિન્ન ભિન્ન વિચાર- નાની મોટી ટીમલે ભાડે કરીને સમુદ્રની સહેલ માટે નીકળી શ્રેણીવાળી જનતા એકત્ર થઈ હતી. તરુણ સંધના મુખ્ય કાર્યકર્તા પડે છે. જુહુ, વરસેવા, ઘેડબંદર, જ્યાં જુઓ ત્યાં ઢગલાબંધ માણસે શ્રી. ભંવરમલજી સિંધી બીલનું સમર્થન કરી રહ્યા હતા, ત્યારે જુનેર ફરવા ને મેજ કરવાને નીકળી પડેલા નજરે પડે છે. અમને આશા પ્રકરણનું જાણે પુનરાવર્તન થઈ રહ્યું હોય તેમ રૂઢિચુસ્ત વર્ગના ભાઈ- હતી કે વિહાર સરોવર ઉપર પાસ સિવાય જવાની બંધી હાઈને ઓએ પોતાનો વિરોધ કરવા ધાંધલ મચાવ્યું, એટલું જ નહિ પણ અમારી મંડળી સિવાય ભાગ્યે જ બીજી કોઈ મંડળી આવી હશે. શ્રી. ભંવરમલજી સિંધી પર સીધે હુમલો કરી સભાસ્થાન પર જ પણ અમારા પહોંચવા પહેલાં ત્યાં કેટલાય સ્ત્રી પુરૂષે પહોંચી ગયાં તેમને બેહોશ કરી દીધા. બેહોશ કર્યા પછી પણ વિરોધીઓને સતિષ હતાં, અને અમે ત્યાં પહોંચ્યા અને કોઈ એક ખૂણે તાડપત્રીઓ પાથનહિ થતા, તેમને મારવાનું ચાલુ રાખ્યું, અને જે કઈ બચાવવા રીને કાંઈક સ્થિર થયા, ત્યાર પછી તે પારવિનાનાં સ્ત્રી પુરૂષ અને ગયું તેને પણ છોડયા નહિ. એ સમયે સૈર કરાવવી વ્યક્તિ જૈ બાળકે અખલિત પ્રવાહમાં સરોવર ઉપર આવી રહ્યા હતાં. હિંસાક્કા ગુણ પમર્થન શૈ' એવું મનાવુનારા આચાર્યના ભક્તજને આ પ્રસંગે સામાન્ય રૂઢિ મુજબ દૂધ પૌઆ અમારી મંડળી
તાના પરમ સિધાંત અનુસાર શાંત બેસી રહ્યા, તે બાળકોને માટે માટે લીલાવતી બહેન તૈયાર કરી લાવ્યા હતા. સાથે કચારી પણ તૈયાર મોક્ષના દરવાજા જલદી ખુલ્લા કરાવવા માટે લેલુ૫, પ્રસિધ્ધ આચાર્યો કરાવી હતી. બધાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયાં અને દૂધ પૌઆ તથા શ્રી વિજયરામચંદ્રસૂરિને આજ્ઞાપાલક ભકતસમુદાય આ સભાને છિન્ન- કચેરી પીરસવામાં આવી. આ ઉપાધારકાર્ય પુરૂ થયા બાદ જાણીતાં , ભિન્ન કરવાની તજવીજમાં હતા, કોઈને “અહિંસાની પડી નહોતી.
સંગીતકાર શ્રી. શાન્સિાલ શાહ પિતાની વાધમંડળી સાથે આ પ્રસંગ યુવકેએ મહાયને શ્રી. ભંવરમલ સિંધીને રીલીફ સેસાયટીમાં માટે અમારી સાથે ખાસ આવેલા તેમણે દોઢેક કલાક સુધી અમને પહોંચતા કર્યા અને અનેક ઉપચારો બાદ દશ કલાક પછી તેઓ સંગીતને આનંદ આપ્યું. પણ આ સંગીતની ધાર્યા મુજબ જમાવટ શુધિમાં આવ્યા. પરંતુ હજુ પણ લાંબા સમય સુધી તેમને પથારી- થઈ શકી નહિ. ચિતરફ એટલે બધે ઘાંધાટ અને અવાજ હતું કે વશ રહેવું પડશે તેમ જણાય છે.
ભાઈ શાન્તિલાલને બુલંદ અવાજ અમારી મંડળી સુધી માંડ માંડ જયારે જ્યારે સામાજિક સુધારાઓ માટે પ્રયાસ થયા છે પહોંચી શક્ત હતા. એક બાજુ ડાંડીઆરાસ ચાલતા હતા; બીજી બાજુએ ત્યારે ત્યારે રૂઢિચુસ્તએ આવી હિંસાત્મક ધમાલે કરી જ છે; છતાં કઈ ભજનમંડળી આસન જમાવીને બેઠી હતી; અવારનવાર બ્યુગવાણીસ્વાતંત્ર્યના આ યુગમાં આ પ્રકારની મારામારી એ વેદનાને જ લના અવાજો આકાશને ગજવતા હતા; જોરદાર ફટાકીયાના અવાજો નહિ પણ વિચારણા માટે મહત્ત્વને પ્રશ્ન છે.
કાનના પડદાને વીંધી નાંખતા હતા. નાનાં છોકરાંઓ ફુલઝરની સળીઓ. વાત એમ છે કે હજુ સુધી સમાજના રૂઢિચુસ્ત સમયને ફેડીને કલ્લોલ કરી રહ્યાં હતાં. અપેક્ષા મુજબ વાતાવરણમાં શાન્તિ ' ઓળખી શક્યા નથી; દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવને મહત્વનું સ્થાન હોવાને બદલે આનંદ અને મસ્તીની જમાવટ થઈ ચુકી હતી. પાળ ઉપર આપનાર જૈન ધર્મના આ અનુયાયીઓ પરંપરાના મેહમાં પિતાની તેમજ આજુ બાજુ સ્ત્રીઓ, પુરૂષ, યુવાન છોકરાઓ, બાળક બાલિશુધબુધ પણ ખાઈ બેઠા છે; એ ભારે શરમની વાત છે.
કાએ ઘુમી રહ્યાં હતાં અને તેમની મુખમુદ્રા ઉપર કોઈ જુદી જ બાલ દીક્ષાની અગ્યતા માટે વિવેચન કરવાને આજે સમય આનંદપ્રમત્તતા નજરે પડતી હતી. રહ્યો નથી; કારણુંકે તેના દુષ્પરિણામેથી સમાજ વાકેફ છે. આ અગ્ય સાડા બાર વાગ્યા લગભગ અમે અમારો પડાવ ત્યાંથી ઉઠાવ્યા, દીક્ષાને કારણે અનેક બાળકે સમજણું થાય તે પહેલાં તેમનું ભાવી આવ્યા હતા તેમ અમે પિતપતાની બસમાં ગોઠવાઈ ગયાં અને દેઢ. રૂધી દેવામાં આવે છે. દીક્ષિત બાળક જ્યારે ૧૦ કે તેથી ઉપરની વાગ્યા લગભગ આનંદપ્તિ અનુભવતા સૌ કઈ પિતપેતાના નિવાસઉંમરને અને સમજણું થાય છે ત્યારે અનેક મુંજવા અનુભવે સ્થાને સુખરૂપ પહુંચી ગયા,
પરમાનંદ