________________
તા. ૧-૧૧-૫૫
પરિણામે આવે એવુ તેમને ભાન નથી, દાદા ગાડગીલ–કેંગ્રેસના જુના અને જાણીતા પીઢ કાર્યકર્તા તેમણે ચેડા દિવસ પહેલાં જણાવેલુ કે ‘આઝાદીની લડતને આખરી ઉદ્દેશ દેશની મુક્તિ નહિ પણ સંયુક્ત મહારાષ્ટ્રના પ્રાપ્તિના હતા.” એમાં અને પાકીસ્તાનના પાકારમાં ફરક શું? આજ વણુ જો વધારે વ્યાપક બનશે તે ભારતની એકતા શી રીતે જળવાશે ? ભારતવ્યાપી પંચવર્ષીય યોજનાઓના પછી અથ જ શુ છે ?
પ્રબુદ્ધ જીવન
કમનસીએ મુંબઇ વિષે તેમના વણુ કરતાં ખીજું કા વળણુ ડાઈ શકે એવા વિચાર કરવાની તેમનામાંના કાષ્ઠ જરા સરખી પણ કરકાર કરતું નથી. ધાર કમીશકે, જે. વી. પી. કમીશને અને છેવટે ફાઝલભાઈ કમીશને ઉત્તરાત્તર મુંબઈના અલગ રીતે જ વિચાર કરવેશ જોઇએ એમ જ્યારે ભારપૂર્વક જણાવ્યુ' છે ત્યારે અને આજે પણ મહારાષ્ટ્રની બહારના કાઇ પણ ભારતીય આગેવાન મુંબઈ સાથેના સંયુકત મહારાષ્ટ્રની માંગણીને ટેકો આપતા નથી ત્યારે મુંબઈ માત્ર મહારાષ્ટ્ર ગુજરાતી વચ્ચેના પ્રશ્ન નથી, પણ તેને અલગ રાખવામાં એક સ્વતંત્ર અખિલ ભારતીય દૃષ્ટિકાણ છે—એમ મહારાષ્ટ્રના આગેવાનાએ સ્વીકારવું જ જોઇએ, ધ્યાન ઉપર લેવું જોઇએ. પણ એ રીતે શાન્તિથી, તટસ્થતાથી વિચારવાનું મહારાષ્ટ્રના આજનાં વાતાવરણમાં શકય જ રહ્યુ નથી. આજે ખીજી ભાષા ચાલી શકે તેમ નથી તેથી આપણે બંધારણપુરઃસર લડવુ જોઇએ, વાણી ઉપર સયમ રાખવા જોઇએ, શાન્નિપૂર્વક વર્તવું જોઇએ, ગુજરાતી વિષે બંધુત્વની ભાવનાથી વેચાર કરવા જોઈએ—આવા સુક્રિયાણા વાકયે વડે તેમનાં નિવેદન કાં તા શરૂ થાય છે અથવા પૂરાં થાય છે, પણ એ વચ્ચે કેવળ ઉશ્કેરાટ અને લોકલાગણી ઉદ્દીપ્ત કરવાને જ ચાલુ પ્રયાસ જોવામાં આવે છે. આના પરિણામે મહારાષ્ટ્ર સાચા દિલથી રાજ્યપુનટના પંચે સૂચવેલ દેભાષી મુંબઈ પ્રદેશ સ્વીકારવાને તૈયાર હોય તે ગુજરાતે એ યોજના સ્વીકારવાનું જો કે કબુલ કર્યું છે, એમ છતાં પણ મહારાષ્ટ્રી આગેનાના આગ વરસાવતા આન્દોલનનું સ્વરૂપ જોતાં આ પ્રકારના દ્વિભાષી મુંબઈ પ્રદેશમાં ગુજરાત, કચ્છ કે સૌરાષ્ટ્રના લોકોને કોઈ રસ રહ્યો નથી અને મુખને અલગ પ્રદેશ કરીને મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્ર ઉભું કરવામાં આવે—આ જટિલ પ્રશ્નના આજ સાચા અને વ્યાજખી ઉઠેલ છે અને તે જ પરસ્પર શાન્તિ અને સુખ જળવાવા શકય છે.આવું વળણુ ગુજરાતી ભાષાભાષી જનતામાં પેદા ઇ રહ્યું છે. તા. ૨૫-૧૦-૫૫ ના રેજ મહેમદાવાદ ખાતે મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીની ખેઠકે કરેલા. અતિ મહત્વના ઠરાવ આ જ વળષ્ણુનુ પ્રતિપાદન કરે છે. સમતુલા ગુમાવેલા મહારાષ્ટ્રના છાગેવાનના ભાષણો અને ઠરાવા સાથે સરખાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને આ ઠરાવ તેમ જ એ ઠરાવ ઉપર મુંબઈ પ્રદેશના મુખ્ય ચિવ શ્રી મોરારજી દેસાઇનું પ્રવચન—ઉભયમાં કોઇ જુદા જ પ્રકારનું શાણપણ, સમતુલા, દુર ંદેશીપણું, સમગ્ર ભારતલક્ષીતા અને શિસ્તપાલનને આગ્રહ નજરે પડે છે. .
7
૧૨૯
અનાચારીના ઢાંકપીછેાડા અને શુધ્ધિ પ્રયાજકની અવહેલના
પ્રબુધ્ધ જીવનના છેલ્લા તા. ૧૫-૧૦-૫૫ ના અંકમાં પાલણપુરના ડૉ. કાન્તિલાલ કોઠારીના સામાજિક કીસ્સા અને તેના અનુસંધાનમાં મુનિ સન્તબાલજીએ કરેલા શુધ્ધિ પ્રયાગની કેટલીક વિગત આપવામાં આવી હતી. એ ઉપરથી પ્રસ્તુત મંગળ પ્રયાગને સૌ કાઈ સ્થાનિક ભાઈ બહેનોએ એક અવાજે આવકાર્યો હશે અને સ્થાનિક સમાજજીવનને વધારે વિશુધ્ધ અનાવવા તરફ પોતાનાં ક્લિ કેન્દ્રિત કર્યા હશે એમ માની લેવાને આપણે સહજે પ્રેરાઇએ. પણ કમનસીબે આ પ્રકરણને અ ંગે સન્તબાલજીના ઉપવાસ દરમિયાન જ પાલણપુરમાં ૐૉકટર કાન્તિલાલના પક્ષમાં અને સન્તબાલજીની વિરૂધ્ધમાં એક મોટું આન્દોલન ઉભુ` થયેલું. ડૉકટરને પાલણપુર છેડી નહિ જવાની તથા સન્તબાલજીને પોતાની જીદ છેાડી દેવાની વિનતિ કરતાં નિવેદનો કાય નિવેદન પાલણપુરના કેટલાક આગેવાનોનું, કાષ્ઠ નિવેદન ૧૮૦ જણુની સહીવાળું, તા કાઈ ૮૫ જૈન—જૈનેતરોની સહીવાળું નિવેદન—એમ ઉત્તરા-તર નિવેદન બહાર પડેલાં, આ ઉપરાંત જે કીસ્સામાં એક ભેાળી કુંવારી બહેનને એક પીઢ ડૉક્ટરની વિષયલાલસાના ભાગ બનતી બચાવવામાં આવેલી એ જ કીસ્સાને અગે ૫૦૦ જેટલી પાલણપુરની બહેનેએ એક સંયુકત નિવેદન બહાર પાડીને ડૉક્ટરને બનાસકાંઠા બહાર નહિ જવા વિનવણી કરેલી—આ બધુ જ્યારે આપણા જાણવામાં આવે છે ત્યારે આપણા સમાજ આજે ક્યાં છે તેના વિચાર આપણને વ્યથિત બનાવે છે. આથી આગળ વધીને એ જ અરસામાં પ્રગટ થયેલા બનાસકાંઠા ( પુષ્પ પ, પાંખડી ૧–૨ ) નામના પાલણપુરથી પ્રગટ થતા 'પાક્ષિક `પત્રમાં છપાયલે “શ્રી સન્તબાલજીએ આદરેલે શુધ્ધિ યજ્ઞ” એ મથાળાના લેખ વાંચતાં દિલ ઊ'ડુ દર્દ અનુભવે છે. ડાકટરે પોતે જ પોતાને અનાચાર કબુલ કરેલ હાવાથી તેને મિથ્યા ઠરાવવાનુ તે શકય નહાતુ રહ્યુ.. એમ છતાં ડેાકટરના દોષને હળવા બનાવવાને, એ લેખકના જણાવવા મુજબ લાંબા સમય સુધી ગાફેલ રહેલા કન્યાના માબાપને જવાબદાર બનાવવાના અને શુધ્ધિ પ્રયોગ કરવા નીકળી પડેલા મુનિ સન્તબાલજી વિષે સીધાં તેમજ અડકતરા સૂચનાથી ભરેલા વિધાના કરીને તેમને સમાજની નજરમાં ઉતારી પાડવાના—કાળા ચીતરવાને એ લેખમાં આબાદ પ્રયત્ન કરવામાં આવ્યા છે. ા. ત. એ લેખમાં આગળ ચાલતાં જણાવવામાં આવ્યું છે ગાંધીજીની રચનાત્મક પ્રવૃતિમાં લાગી ગયેલા શ્રી સતબાલજી પોતાને જૈન સાધુ કહેવડાવવા છતાં જૈન સાધુનાં આચારા પાળતા નથી. સ્થાનકવાસી સંઘે તે તેમને સધબહાર કર્યાં છે. તેમના પોતાના જ ગુરૂ શ્રી નાનચંદજી મહારાજે તેમને સધાડા બહાર જાહેર કર્યાં છે. જૈન સાધુના આચાર વિરૂધ્ધ તેઓ હજામત કરાવે છે, રાત્રે બહાર નીકળે છે, લાર્ટમાં કામ કરે છે, પરિગ્રહ રાખે છે, પોતાનાં નામના પોસ્ટકાર્ડ છપાવે છે, સાથે બહેનને સાથી કાર્ય કરી તરીકે રાખે છે, જે તેમના જ નિવાસસ્થાને રહેતી હાય છે, અને તેમની સાથે સાથે ગામે ગામ ફરતી હાય છે. પાલણપુરે કાઈ સાધુને આ રીતે જોયા નથી, એટલે જૈન જૈનેતર સામાન્ય વર્ગમાં જૈન સાધુ વિષે જે કલ્પના હતી તેથી આ તદ્દન નવી જાતના સાધુ એમનું કુતુહલ વધારી રહ્યા છે.” આ એક પ્રકારનુ કાયદાની પકડમાં ન આવે એવું સન્તબાલજીનુ બ્લેકમેઇલીંગ-ખદનાની છે. ખીજાતી અશુધ્ધિને પડકારતા સન્તબાલજી તે એવા કયા શુધ્ધ પુરૂષ છે એવા આ લખાણ પાછળના ભાવ છે. સન્તબાલજી જેવા બહુજનમાન્ય સમાજસેવક વિષે આવું મલીન તેમ જ તેૐ અને વ્યંગમાં નૈતિક ભ્રષ્ટતા સૂચવતું લખાણ વાંચીને કાઈને પણ દુ:ખ થયા વિના નહિ રહે. તેમાં પણ આ લેખના લેખક પોતાને એક ક્રાન્તિકારી સુધારક તરીકે ઓળખાવે છે એવી વાત ઉડતી ઉડતી કાન સાથે અથડાય છે, ત્યારે આપણી વેદના અતિ ઉત્કટ બને છે. એક બાજુ છુપા દુરાચાર અને તે પ્રગટ થવા પામે ત્યારે તેનું સીધું કે આડકતરૂં અનુમોદન તથા આાદન—આ બન્ને દુ સ્થિતિમાંથી સમાજને ઉંચે ઉઠાવવા એ ખરેખર અત્યન્ત કપરૂ કામ છે. પ્રાતઃ
પ્રસ્તુત ઠરાવના અન્તભાગમાં જણાવવામાં આવ્યું છે કે “ આ કમિતિ હંમેશા શિસ્તપૂર્વક વર્તી છે અને પોતાની સર્વોત્તમ શક્તિ નુસાર કોંગ્રેસના નિણૅયાને અમલમાં મૂક્યા છે અને સંયમ, શિસ્ત અને રાષ્ટ્રીય દૃષ્ટિ ધરાવવાની તેની જે પ્રણાલિકા છે તેને જાળવી રૂખશે. આ સમિતિને વિશ્વાસ છે કે કૉંગ્રેસની કારોબારી સમિતિ આ રશ્નના સર્વ અગાના વિચાર કરશે અને ન્યાયી તેમ જ યોગ્ય નિર્ણય રશે.” આ શિસ્તપાલનના આગ્રહ અને આખરે વરિષ્ટ સમિતિ જે માદેશ આપે તે માથું નમાવીને સ્વીકારવાની વૃત્તિ ભારતના અંગભૂત એવા મહારાષ્ટ્રમાં કમનસીબે કાઈ પણ ઠેકાણે જોવામાં આવતી નથી. તેના પદલે શ'કરરાવ દેવ પાતાના એક ભાષણમાં જણાવે છે કે “જો આપણી ખા ઓછામાં ઓછી માંગણી (મુંબઇ સાથેના મહારાષ્ટ્રની અથવા તો વેદભ સાથેના દ્વિભાષી મુંબઈ પ્રદેશની ) મજુર કરવામાં નહિ આવે ।। મિત્રા, હું તમારી સાથે ખાઇ ('ditehes ) માં ઉભા રહીને લડતા હાઈશ.” આવી કેવળ જેહાદની પરિભાષા મહારાષ્ટ્રી આગેવાનોના માષણા અને ઠરાવમાં ખદખદતી હોય છે. મહારાષ્ટ્રના આ બળવાખાર રળણને જો વખતસર ધ્યાવવમાં નહિ આવે તે મહારાષ્ટ્રનું આજનું માનસ સમગ્ર ભારતની એકતા માટે ભારે ખતરનાક નિવડવા સંભવ છે.