SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૫૫ કે દરેક વ્યકિત આત્મવિકાસ કરી પૂર્ણત્વને પ્રાપ્ત કરી શકે છે. અને તેમાં વર્ષોં કે જાતિ નડતર રૂપ બનતાં નથી. સંસારની વિષમતા અને અશાન્તિને નષ્ટ કરવા માટે સમભાવના આચાર વિચારના ફેલાવા કરવા એ જૈન ધર્મની વિશેષતા છે. આ પ્રકારના વ્યાપક આદશ અને કલ્યાણકારી મહાન સિધ્ધાન્તના અનુયાયીઓ તરીકે પેાતાને ઓળખાવતા સમુદાય કાઈપણ વ્યકિતને જો મંદિરમાં દર્શનાર્થે આવતાં રૉક તા તે મોટામાં મોટી ભૂલ છે. જે આવી ભૂલ કરે છે તે પોતાના વિશાળ ધર્મમાર્ગ ને જગત સમક્ષ સંકુચિત બનાવી મૂકે છે, એટલુ જ નહિં પણ પાતાના આવા વર્તનથી પેાતાના સમાજનુ પણ અકલ્યાણ કરે છે, “નૈતિક અને વ્યવહારૂ દૃષ્ટિએ તે એ છે જ, પણ દિશમાં હરિજનાને પ્રવેશતાં અટકાવવા પર કાયદાથી પણ પ્રતિબંધ મૂકાયા છે. ૧૯૫૫ । અસ્પૃશ્યતા ગુન્હા ધારા સારાયે દેશમાં ગયા જીન માસથી અમલમાં આવતાં અસ્પૃશ્યતાને ચાલુ રાખવી તે વારટ વગર પકડી શકાય તેવા ગુન્હા છે. આ ધારા જૈન, બુદ્ધધર્મી અથવા શીખ ધર્મીઓ સહિત હિંદુઓને લાગુ પડે છે. આ પરિસ્થિતિ હેઠળ હિરજનાને જૈનાના મંદિરમાં દાખલ થતા અટકાવવાનું પગલું ખેદજનક છે, આ પ્રકારનું વલણ આપણા રાષ્ટ્રની નૈતિક, સામાજિક અને “જૈન ધર્મમાં જાતિ સ્વરૂપે અસ્પૃશ્યતાનુ` કઈ જ સ્થાન નથી. અને હવે જ્યારે અસ્પૃશ્યતા કેવળ નૈતિક જ નહિ સામાજિક ગુન્હો પણ ખની ગયા છે ત્યારે આપણે કાછના વિકાસમાગ માં અંતરાય રૂપ બનીએ કે પોતાની જાતને ઉંચી મનાવીએ એ દરેક રીતે અનિચ્છનીય છે. આનાં માઠાં પરિણામે ઘણી જગ્યાએ જોવા મળે છે, અને આ જ પ્રકારનું અણગમાનું વર્તન ચાલુ રહે તે આથી પણુ વધારે માઠાં પરિણામે આવવાનો સંભવ છે. આપણે જૈન ભાઇએ વ્યાવહારિક દૃષ્ટિએ પણ વિચારનારા છીએ. જે કાર્યોં ધર્મ વિરૂધ્ધનું ન હાય અને સામાજિક દૃષ્ટિએ પણ જે હાનિકારક હોય એવાં કામ સામાન્ય રીતે આપણે કદિ કરતાં નથી.” “જ્યાં કાઈપણ કારણે હરિજના માટે મદિરા ખેાલવામાં આવ્યાં ન હાય ત્યાં ખાલી નાખવામાં આવે અને આવા પ્રયત્ના અમારા સાધુ આર્થિક પ્રગતિનું રૂધન કરશે અને મધ્યભારતની સરકારને વિષમ પરિ-મુનિરાજો, પડતા, નેતાઓ અને બધા જ કાર્ય કરા કરતા રહે એવી સ્થિતિમાં મુકાવું પડશે જે મારી દૃષ્ટિએ જૈના પોતે પણ પસંદ નહિ કરે.” અમે આશા રાખીએ છીએ. આપણે આશા રાખીએ કે દિગંબર સમાજના સ્થિતિચુસ્ત ભાઈ મહેતા આ શાણા અને સદ્ભાવપ્રેરિત નિવેદન ઉપર શાન્તિથી વિચાર કરે અને પેાતાનાં ધર્મવિરૂદ્ધ, સમયવિરૂદ્ધ, રાજ્યવિરૂદ્ધ અસ્પૃશ્યતાપોષક વળણના જદ્ધિથી ત્યાગ કરે. સદ્ભાગ્યે શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં આ શિાએ સુખદ ઘટનાઓ બનતી રહી છે. એ જ ઇન્દારના શ્વે. મૂ. જૈન સંધે તા. ૧૧-૯-૫૫ ના રાજ ઠરાવ કરીને જાહેરાત કરી છે કે “કાઈ પણ શ્રધ્ધાળુ વ્યકિત, ગમે તે જાતિની ( જૈનધર્માનુરાગી ) હાય તે જૈન સિધ્ધાન્તા અને મંદિર પ્રવેશ સંબંધી નિયમોનું પાલન કરીને જો શ્વેતાંબર જૈન મંદિરમાં ભગવાનના દર્શન કરવા ચાહે તે। શ્વેતાંબર જૈન મંદિરમાં દર્શન કરી શકે છે.” જૈન મંદિરમાં દર્શન કરવા આવનાર માટે આટલી બધી મર્યાદા મૂકવાની કાઈ જરૂર છે જ નહિ. એમ છતાં ઈન્દોરના શિખર સમાજની જુનવાણી જડતા સામે શ્વેતાંબર મૂ. સંધના આ ઠરાવ પ્રગતિશીલ લાગે છે. આ પ્રશ્ન અંગે થેડાએક દિવસ પહેલાં દિગંબર જૈન સમાજના પ્રમુખ આગેવાન શ્રી શ્રેયાંસપ્રસાદજીએ નીચે મુજબ વખતસરનુ નિવેદન બહાર પાડયુ હતુ:— જૈનાના મંદિરામાં હરિજનાના પ્રવેશ અંગેના પ્રશ્ન વ્યાપકપણે ચર્ચાઇ રહ્યો છે અને સારાયે દેશમાં અને ખાસ કરીને મધ્યભારત રાજ્યમાં આ વિષય અવિરત ચર્ચાના પ્રશ્ન બની રહ્યો છે, પણ આ પ્રશ્નને વ્યક્તિગત અથવા કાની દૃષ્ટિએ જોવા એ યોગ્ય નથી. માનવીની સમાનતા એ નગ્ન સત્ય છે અને દરેક ધર્મોએ એને માન્ય રાખેલ છે. જૈન સિદ્ધાન્તામાં બધા જ છવાની સમાનતાના સિદ્ધાંત સ્પષ્ટપણે સ્વીકારેલ છે; કારણ કે ‘અહિંસાને તેમાં સર્વોચ્ચ સ્થાન અપાયુ છે, ‘અહિંસાને અર્થ એક માત્ર એ જ નથી કે કાને મારવું નહિ, પણ એના અ તે વ્યાપક છે અને એમાં જાણ્યું કે અજાણ્યે કાઇના આત્માને દુઃખ પણ પહેોંચાડવું જોઇએ નહિ. થાણાથી શ્રી રતિલાલ ઉજમશી શાહ જણાવે છે કે “થાણાના નવા જૈન દેરાસરમાં તા. ૨-૧૦-૫૫ ના રાજ હરિજનભાઇએ સાંજના છ વાગતાં કોઈ પણ જાતના વિધ સિવાય શાન્તિથી પ્રવેશ કર્યાં હતા. આ પ્રવેશ માટે અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી અને પ્રવેશ વખતે પંદર વીશ જૈન ભાઇઓ હાજર હતા.” હરિજન મંદિર પ્રવેશ અંગે ભારત જૈન મહામંડળનું નિવેદન જે પ્રશ્ન છેલ્લા આઠ મહીનાથી જૈન સમાજમાં ચર્ચાઇ રહ્યો છે અને જે વિષે કેટલેક ડેકાણે નિષ્ણુ કૈક લેવાઈ ચુકયા છે અને અમુક જૈન મંદિરામાં હરિજન પ્રવેશ પણ થઈ ચૂકયા છે તે પ્રશ્ન વિષે મેડુ મેહું પણુ ભારત 'જૈન મહામંડળ જાગ્યું છે. તા.૧૬-૧૦-૫૫ ના રોજ મુંબઇ ખાતે મળેલી ભારત જૈન મહામંડળની કાર્યવાહક સમિતિએ આ પ્રશ્ન પરત્વે નીચે મુજતું નિવેદન પસાર કર્યુ છે:— જૈન મંદિરમાં હરિજન પ્રવેશ અંગે જે અપ્રિય વાતાવરણ પેદા થયું છે તેને ભારત જૈન મહામડળ ચિંતા અને દુ:ખની દૃષ્ટિથી નિહાળે છે.” “જૈન ધમે પ્રાણીમાત્ર પ્રતિ સમત્વના સિધ્ધાંત સ્વિકારીને સૌની સાથે મૈત્રીભાવ રાખવા પર વધારે ભાર મૂકયા છે. અમારી માન્યતા છે “આપણાં સૌનાં પ્રયત્નથી એવું વાતાવરણ પેદા થવું જોઇએ કે જૈન તત્વાને જીવનમાં ઉતારનાર કાણુ વ્યકિતને બધી જાતની સગવડે! મળી શકે, જેમણે હરિજનને મદિરામાં પ્રવેશવા દીધા છે તેમને અમારા ધન્યવાદ છે. જેમણે મૂર્તિની આશાતનાના ભયે મંદિરા ખૂલ્લાં નથી મૂકયાં તેમણે હવે નિશ્ચિન્ત થવું જોઇએ. કારણ કે ખૂલ્લાં મૂકાયેલાં દિશમાં કયાંય હરિજનોએ મૂર્તિની આશાતના કરી નથી. અમને માત્ર આશા જ નહિં, પણ દૃઢ વિશ્વાસ છે કે આપણાં વિવેકી અને દીધ દૃષ્ટિવાળાં જૈન ભાઇ બહેન આ નમ્ર પ્રાથૅના પર જરૂર ધ્યાન આપશે અને તમામ જૈન મંદિરા સૌનાં દર્શન માટે ખુલ્લાં મૂકશે.” મુંબઇધેલું મહારાષ્ટ્ર અને શિસ્તપરાયણ ગુજરાત મુંબઇએ મહારાષ્ટ્રના આગેવાનનુ આજે મગજ ભમાવી નાંખ્યુ લાગે છે. ‘ મુબઇ માત્ર અમારી અને એમાં કાઇનાયે ભાગ હિ ' આ એક જ તમના—તે સંયુકત મહારાષ્ટ્રની વાતા કરે છે ત્યારે અથવા તા વિદર્ભ સાથે દ્વિભાષી પ્રદેશ સ્વીકારવાની વાતા કરે છે ત્યારે તેમને સંચાલિત કરી રહી છે, પ્રમત્ત બનાવી રહી છે. કિંડ પહેલાં ‘એક ભાષા, એક પ્રાન્ત' તેમના એકાન્ત અને નિરપવાદ નૈતિક સિધ્ધાન્ત હતા જે કેવળ રાજ્યરમતનુ પ્યાદુ હાય એમ જોતજોતામાં તેએ બાજુએ મૂકે છે અને તેમની કલ્પના મુજબના દ્વિભાષી મુંબઈ પ્રદેશના તે પક્ષકાર બને છે. એક બાજુએ ગુજરાતી સામે સીધી તેમ જ આડકતરી રીતે દ્વેષ અને મત્સર ફેલાવવામાં તે પાછુ વાળીને જોતા નથી. ખીન બાજુએ ‘આપણે તે! ભાઈ ભાઈ ચાલે આપણે સાથે મળીને સ ંયુક્ત પ્રદેશ રચીએ, અમારી મનમાનતી બહુમતી હાવા છતાં તમને લેશમાત્ર અન્યાય નહિ કરીએ અને એમ છતાં તમને ન કાવે તે પાંચ વર્ષ બાદ તમે સુખે મહાગુજરાત રચી શકે છે. આમ ભાઈચારાની અને સહકારભાવનાની છળપૂર્વકની તે વાતો કરે છે. મહારાષ્ટ્રના આગેવાતેની આ ધમાધમ અને બુમબરાડા જોઇને કાઇ પણ ભારતવાસી તીવ્ર દુ:ખ અનુભવ્યા વિના નહિ રહે. “ અમે કાઈ પણ હિસાબે મુંબઇ સાથેનું સંયુકત મહારાષ્ટ્ર લઇશું' અને એ નહિ મળે ત્યાં સુધી જપીને કદિ ખેસીશું નહિ. ” આમ ખેલનારા મહારાષ્ટ્રી આગેવાન સામાન્ય આમપ્રજાને કેવા મંદિરા પાય છે અને તેનાં કેવાં ભયંકર
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy