________________
તા. ૧૫-૧-૫૫
પ્રબુદ્ધ જીવન
- જેને અને હરિજનો ? સાધના સભ્યો માટે વૈતરણુ-તાના પર્યટણ એક પ્રશ્નોત્તરી
- સઘના સભ્ય અને તેમના કુટુંબીઓ માટે તરણાતાનસાનું ,
- તા. ૨૦-૨-૫૫ રવિવાર (મહાશિવરાત્રી) ના રોજ એક પર્યટણ (આચાર્ય વિનેબાની. આ નોંધ હિંદનું નવું બંધારણ અમલમાં એ આવ્યું તે પહેલાંની છે; બંધારણમાં તે હિન્દુ શબ્દની વ્યાખ્યામાં ?
જવાને વિચાર કરવામાં આવ્યું છે. એ પ્રવાસ જતાં આવતાં કાજનેને સમાવેશ કરવામાં આવ્યે જ છે.
તંત્રી)
' લગભગ ૧૬૦ માઈલને થશે અને તે માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસે
- રોકવામાં આવશે. મોટી ઉમરના ભાઈ બહેને માટે જશુ દીઠ રૂ. ૧૨ ' પ્રસ્ત જૈને પિતાને હિંદુઓથી અલગ સમજે છે તે અંગે લેવામાં આવશે અને દસ વર્ષની નીચેના બાળ માટે શ. ૮ લેવામાં પણ તમારે શું અભિપ્રાય છે? :
આવશે. આ પર્યટણ દરમિયાન બે વખત ચા પાણીને નાસ્તા તથા
એક વખત ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ પટણમાં Eા વિનાબાર હિન્દુ મંદિરોમાં હરિજનપ્રવેશ માટે મુંબઈ
જોડાવા ઇચ્છનારી ભાઈ-બહેનને જરૂરકમ સાથે પિતાનાં નામ માં સરકારે એક કાયદો બનાવ્યું છે તેમાંથી બચવાને માટે કેટલાક જૈન
સંધના કાર્યાલયમાં તા. ૧૦-૨-૫૫ પહેલાં નેધાવી જવા વિનતિ લોકો હિન્દુઓથી પિતાને અલગ ગણાવવા પ્રયત્ન કરી રહયા છે.
કરવામાં આવે છે. તે મધ્ય પ્રદેશની સરકારે તેમને હિંદુઓથી જૂદા ગણ્યા છે એથી પણ
' મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ, છે તેમને ઉરોજન મળ્યું છે. કેની વ્યાખ્યામાં કોને સમાવેશ થઈ શકે
તે આવી રીતે નકકી ન થઈ શકે. ભલે વિચારની રીતે જૈને પોતાનું - શ્રી. મુંબઈ જન યુવક સંધ A અલગપણું રાખતા હોય પણ અનાદિકાળથી હિંદુધર્મને જે વ્યાપક નિપ્રવાહ અહિં ચાલતે આવ્યું છે તેનાથી તેઓ ન તે દૂર રહી શકે
વાર્ષિક સામાન્ય સભા કે ન તે જૂદા ગણાવી શકે. જૈન તે શું પણ હિંદુસ્તાનમાં ચાલતા શ્રી મુંબઈ જૈન યુવક સાંવની વાર્ષિક સામાન્ય | મા ખીજા ધર્મો પણ અહિંની વિચારધારાથી અલગ નથી રહી શક્યા, સભા તા. ૨૨-૨-૫૫ શનીવાર સાંજના ૫-૩૦
રહેવા પણ ન જોઈએ. અહિંના મુસલમાન તેમજ ખ્રીસ્તી પણ વાગ્યે ધનજી સ્ટ્રીટમાં આવેલા સંઘના કાર્યાલયમાં
ભારતીયતા ધરાવે છે. મલબારમાં મેં કેટલાક ખ્રીસ્તીઓ જોયા છે કે મળશે જે પ્રસંગે નીચે મુજબ કામકાજ હાથ " જે પિતાને, અદ્વૈતવાદી કહેવડાવે છે, અને ખ્રીસ્તીધર્મમાં પણ ધરવામાં આવશે...
અતવાદ જ છે તેમ કહે છે. મલબારના શંકરાચાર્ય અદ્વૈતવાદી 1 ' (૧) ગત વર્ષને વૃત્તાન્ત અને એડીટ થયેલ ન હતા એટલે ત્યાંના ખ્રીસ્તીઓ પર તેની અસર થયા વગર કેમ રહે? હિસાબ મંજુરી માટે રજુ કરવામાં આવશે. છે . જેને તો કેઈપણ દષ્ટિથી હિંદુ ધર્મથી જુદા નથી તેઓ
(૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજુરી માટે રજુ કરવામાં આવશે.. .
. ! તે જેમ બ્રહ્મસમાજ, લિંગાયત, અને બીજાઓની માફક હિંદુધર્મના
(૩) નવા વર્ષ માટે નીચેના અધિકારીઓની સુધારક જ છે. લિંગાયત ધર્મ શરૂ કરીને શ્રી બસવપ્પાએ કોઈ
ચૂંટણી કરવામાં આવશે:આ સ્વતંત્ર ધર્મની સ્થાપના નહોતી કરી. તે હિંદુ ધર્મની શુધિ જ ] ક્રિય હતીગંગામાંથી નીકળેલ પ્રવાહ શું ગંગાથી ભિન્ન હોઈ શકે?
(૧) પ્રમુખ (૨) ઉપપ્રમુખ (૩) બે મંત્રીઓ તો એટલે એ એક વિશેષ પરિશુદ્ધ જીવન-પદ્ધતિને જ પ્રયોગ માત્ર છે.
(૪) કષાધ્યક્ષ (૫) કાર્યવાહક સમિતિ માટે કે કેટલેય ઠેકાણે જૈને અને વૈષ્ણવોમાં વિવાહ પણ
૧૫ સભ્યો
(૪) એટરની નીમણુક કરવામાં આવશે,
આ સભામાં દરેક સભ્યને વખતસર હાજર રહેવા ન શબ્દનો અર્થ થાય છે “જીતવાવાળો. જે જગતને જીતવા . અને પિતાનું વાર્ષિક લવાજમ રૂ. ૫ સાથે મિ નીકલ્યો છે તે તે એટલે નમ્ર હોય કે તે પોતાની સ્વતંત્ર હયાતી જ લેતા આવવા વિનંતિ છે. ' હ ન રાખવા માંગે. તે બધામાં એક રસ થઈ જવા માંગે છે. હિંદુ
પરમાનંદ કુંવરજી કાપડિયા. - રતનમાં બૌધ ન રહ્યા, પણ જૈને રહ્યા, કારણકે તેઓએ નમ્રતા રાખી. જૈન ધર્મની મુખ્ય વિશેષતા છે અહિંસા અને મધ્યસ્થ
ટી. શાહ Eી દષિ, જે આ બંનેમાં માને છે તે જૈન છે. આ સિવાય ત્રીજી કોઈ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ, વાત તેમાં હોય તેમ હું નથી માનતો. મહાવીર સ્વામીના જીવનમાં હા મધ્યથી દષ્ટિ દરેક ઠેકાણે દેખાય છે. જ્યારે કોઈ બ્રાહ્મણ તેમની
પ્રબુધ્ધ જીવનને ફેલાવે કરે! Es પાસે ઉપદેશ માટે જતા ત્યારે તે વેદે તેમજ ઉપનિષદોને આધાર મુંબઈ. જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો જોગ, દિલને સમજાવતા. જેની જેમાં શ્રદ્ધા હોય તેને આધાર લઇને તે આપને પ્રબુદ્ધ જીવન દર મહીનાની પહેલી યા બીજી તારીખે - આત્માનું નિર્લેપ સ્વરૂપ સમજાવતા હતા. એ કારણે હિન્દુસ્તાનમાં તથા ૧૫ ૫ ૧૬ મી. તારીખે, મળે છે અને આપ તે નિયમિત !
જેન વિચાર વધ્યો, અને આજસુધી તે ટકી રહ્યો. પંથ બનાવવાની રીતે વાંચે છે. પ્રબુદ્ધ જીવન વિશાળ સમાજને સાચું અને નિર એ ત્તિને કારણે તે તે એક સંકુચિત વાડામાં જ પુરાઈ જશે, એક માર્ગદર્શન આપે છે અને જૈન સમાજ તેમ જ વિશાળ સમાજની
. પરિશુદ્ધ વિચારની રીતે જે તે રહેશે તે જ તેને પ્રચાર આખી ઉપયોગી સેવા કરે છે એમ જે આપને ખરેખર લાગતું હોય તે દિ દુનિયામાં થશે. જૈન વિચાર જે જગતમાં એટલે બધે ફેલાઈ જાય , પ્રબુદ્ધ જીવનનો એક એક ગ્રાહક બનાવી આપવા અને એ રીતે આ છે કે તેને કારણે જૈન શબ્દને જ અંત આવે તે તેમાં તેની સાર્થકતા પ્રવૃત્તિ પાછળ મુંબઈ જૈન યુવક સંધને ખમવી પડતી મોટી બેટને
હશે. એટલે જૈનની હરિજનને જૂદા ગણવાને માટે હિન્દુત્વને ઇન્કાર , હળવી કરવા અમારી નમ્ર વિનંતિ છે. આપનાં સહકાર ઉપર જ કરવાની વૃત્તિને હું સમજી શકતા નથી.'
, અમારી પ્રવૃત્તિને, અર્થનિર્ભર બનાવવાની અમે આશા રાખીએ ૧૯૪૯ સપ્ટેમ્બર માસના ‘સત્ય માંથી.
છીએ. અમારી આ વિનંતિ આપ જરૂર ધ્યાનમાં લેશે. આ સાભાર ઉધધત અને અનુવાદિત, વિનેબા ભાવે
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
જાતને જીતવા
જ કે તે પોતાની
રિલા , ભાગ. બધા