________________
પણ હું નથી સાર તય ખિન્ન રહેતા કવિ મિનરી આંખે’ના અમૃત
બાર ગાઉએ બી
સાહિત્યજગતમાં તે
એ
જ હર
ભર
ભૂમિનાર-કહી ગગ
કયા
જન ક્રિયા
પ્રબુદ્ધ જીવન .
તા. ૧-૮-૫૫ કઈક આવી છે. આપણા રૂઢ અરૂઢ કાવ્યરસજ્ઞો આ નવી સંવેદનશીલતા માનવજાતિ આવેલી છે, જ્યાંથી આ બધાં સંવેદને અને તેના ગાયક સાથે આજે ને આજે. પિતાને મેળ મેળવી ન શકે એ સમજાય તેવું આવે છે, એ સર્વના આદિમૂલ પ્રત્યે દૃષ્ટિ નાખવાની છે. એ આદિમૂલ છે. પરંતુ આવી દશા તે હરેક યુગમાં કવિતાએ જ્યારે જ્યારે નવાં આજે ન દેખાતું હોય તે આવતી કાલે દેખાશે. પ્રસ્થાન આદર્યા છે ત્યારે ત્યારે થતી રહેલી છે. આજની આપણું યાત્રાના વાચકોએ જોયું હશે કે યાત્રાના કવિની બાની અને રસજ્ઞતા પિતાની વર્તમાન સ્થિતિમાં હંમેશને માટે નિબધ્ધ રહી જાય સંવેદના આ મલ તરફ જવાનો કંઈક પ્રયત્ન કરી રહેલ છે. “કાવ્ય એટલી દુર્બલ છે એમ હું નથી માની શક્તા. તેમ જ પિતાની અંગત મંગલામાં ધ્રુવપદની શોધમાં નીકળેલી આ કવિતા “આ છે ધ્રુવપદ સવનરાલતામાં જે સદકતાની ચરમ સીમાં આવેલા છે એમ માનવા કહેવા સુધી પહોંચી છે. કાવ્ય પ્રણાશથી અકળાયેલી કવિતા “નાચીઝ’ને " જેટલા આ રસાતા અg છે અમ પણ હું નવા સ્થાકારતા, અટલ મળેલી કબરરૂપ કૂલજ્યારી સુધી પહોંચેલી છે. ‘દશા ભાગ્યની’ જોઈ ગુજરાતી કવિતાની યાત્રા, તેના સર્જક અને ભાવુકે, તેના વિવેચક નિત્ય ખિન્ન રહેતા કવિ “મનુજમણુય”માં એક જન્મની ગતિ પૂરી કરી,
અને રસ, તેના વાચકે અને હિતચિંતકે આદિ સર્વને કાલે નવાં તેિજ પિતાની ઉતરક્રિયા કરી. કોઈ ‘અમીરી આંખે’ના અમૃતમય રસતીર્થી તરક જ ગતિ કરી રહ્યો છે, કવિતાના જીવાતુભૂત એવા પ્રીતિપરસના પરમ રસની વાત કરે છે. એનાં નયનને એક તૃપ્તિ મળી સૌન્દર્યો અને આનંદના નવા નવા ઉમેષો પ્રત્યે અભિસાર આદરી ચી છે. અને છતાં એક નવી તષા પાછી જાગેલી છે. આમ આ એક રહ્યો છે એમ કહેવું પડશે.
તૃપ્તતરસ્યાં ચરણોની યાત્રા ચાલવા લાગેલી છે. . હા, આ નવા સંવેદનોએ હજી નવી બાની ન દેહ પ્રાપ્ત તમે સર્વે એ યાત્રા’ને વધાવી રહ્યા છે એ મારે માટે ધન્યઘડી કરવાનાં છે, પરંતુ એ નવી બાની પણ આવશે. બાળક જેવી રીતે છે. પણ તમે જાણતા હશે કે આ યાત્રાના આરંભમાં, આવી ઘણએક ભાષા મેળવે છે તેવું જ કાવ્ય માટે પણ છે. બાર ગાઉએ બોલી યાત્રામાં બને છે તેમ લાકડી લઈને નીકળી પડનાર આપણુ આજના બદલાય’ તેવી રીતે બાર બાર વર્ષે પણ બેલી બદલાય છે એમ કહી સાહિત્યજગતમાં તે હું એકલો જ હતે. શકાય. અમારી અને અમારી પહેલાંની પેઢીની બાનીમાં જે ફેર છે તે અમારી પછીની પેઢીની બાનીમાં પણ આવેલ છે. બાની તે છે જ દિશે નયન માંડી આતુર અગાધ ઝંખી રહું' * એના ગૂઢ પ્રેમમંદિરમાં બેઠેલી. માત્ર તેને જાગૃત કરીને ક્રિયમાણુ એ ઝંખના મારી એલાની જ હતી. તે વખતે તે ઘડીક મરણિયા બની કરવાની છે.
- મેં તે મેરે જાતે, મેં તે મેરે જાતે આથી વિશેષ હવે આજે વધુ કહેવાનું રહેતું નથી. કવિતા
ચલે કોઈ આતે, મેં તે મેરે જાતે!” અને ક્લાની અગમ નિગમની ઘણી ઘણી વાત છે. પણ જેમ તેમ કહીને હું નીકળી પડયા હતા. અને તે સમયે મારી સાથે બગીચામાં બેસીને આપણે રસાયનશાસ્ત્રના પ્રયોગો ન કરી શકીએ આવનાર કોઈ ન હતું. આજે મારી એ સૂક્ષ્મ યાત્રાના અનેક સાક્ષીઓ એવી રીતે આજના જેવા સમારંભમાં બેસીને ન થઈ શકે. કલાનું,
છે, તેમજ કાવ્યયાત્રાના પણ સાથીઓ છે. આ બંને યાત્રાઓની કેટલીક કાવ્યનું ઉદ્ગમ સ્થાન શું ? એ એક હમેશાં રસિક ગષણાને વિષય માંધી મંજિલે સર કરવાની બાકી પણ છે. કેટકેટલું કામ બાકી છે. રહે છે. કાવ્યના સર્જનના મૂળમાં પ્રેરણા, પ્રતિભાશકિત, આદિ કેટકેટલુંય કામ હાથપર પડેલું છે. પણ હવે ચિત્તમાં અને અંતરમાં વસ્તુઓની વાતો આપણે કરતા રહ્યા છીએ. આજના બહિર્મુખતાના વ્યગ્રતા નથી. આ અવ્યગ્ર દેશમાં અનેક કાર્યો દિશાઓ ખૂલી રહી છે. યુગમાં કાવ્યની પ્રેરણાને આપણે બાહ્યજગતની સાથે, બાહ્ય જગતની અને તેમાં મારું એક પ્રિયતમ કાવ્ય મનમાં પુનઃ પુનઃ સ્કુરાયમાણ
સ્થૂળ બાહુલ્યવાળી ઘટનાઓની સાથે સાંકળવાનો પ્રયત્ન કરીએ છીએ. થતું રહે છે :પરંતુ આ તે સ્થળ અને એકાક્ષ દૃષ્ટિ છે. જે ક્રાંતિમાંથી ક્રાંતિના
અહિં રહ્યું ચિત્ત ટસ્થ શાન્ત ગાયકે સરજાય છે કે સરજાવા જોઈએ એમ આપણને લાગે છે તે
પ્રતીક્ષતું મૂક સુસજ્જ બીન શું, સામી બાજુએ એ પણ એક સાચી બીના છે કે ગાયમાંથી ક્રાંતિ
આકાશશાયી મરૂની નવ્ય સરજાયેલી છે. કવિ તે ક્રાંતિનું માત્ર સંતાન જ નથી રહ્યો. કવિ
કે રાગિણીને અવતાર રમ્ય ક્રાંતિને પિતા પણ બને છે અને બની શકે છે. એક “આનંદમઠ' એક “વદેમાતરમનું ગીત અનેક ક્રાંતિકારને આપણે ત્યાં સરજાવી
સંકામવા ભૂતલનાં તલમાં. શક્યું છે. પરંતુ આવા પિતાપુત્રના કે જન્મજનેતાના સંબંધે એ સ્કૂલ એ રાગિણીને રમ્ય અવતાર થશે ત્યારે તેને સાંભળવા આપણે દૃષ્ટિ છે. બાળક અને તેની માતા એ બન્નેને જન્મ આપનાર કોઈક ફરી પાછા ભેગા મળીએ એટલી જ આશા ! ત્રીજી જ વસ્તુ છે. અને આ જન્મની ક્રિયાને જન્મ પછી કવિતાને ૨૦-૬-૫૫ સૂરત. સમાપ્ત. હો, કે ફૂલની કલીને હો, કે ક્રાંતિને હો–તે જીવનના જન્મની ક્રિયા જેવો જ અગમ્ય છે. આ અંગે માત્ર એક જ સ્પષ્ટ ઈશારે આપણે
સત્યં શિવં સુન્દરમ્ મેળવી શકીએ છીએ અને તે એ કે ઉર્ધ્વમૂલમ્ અધઃશાખમ આ
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ જગતના વટવૃક્ષનાં મૂળ ઉર્ધ્વમાં છે, કવિ અને ક્રાંતિ બને ક્યાંયે
કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકો સાથે ઉર્ધ્વમાંથી આવે છે. એ ઉદ્ઘમાંથી જ કશુંક નીચે નથી આવતું
| કીંમત રૂ. ૩, પિસ્ટેજ બ તે પછી ગમે તેટલા કવિઓ પાકે, છતાં ક્રાંતિએ સરજાતી નથી અને
મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય તથા પ્રબુધ્ધ જીવનના ગ્રાહકો માટે ગમે તેટલી ક્રાંતિઓ જન્મે છતાં કવિઓ પાકતા નથી.
| કીંમત રૂ. ૨, પિસ્ટેજ ૦૯ 1. પણ ક્રાંતિ અને કાવ્યને જોડાયેલાં જોવાની પાછળ એક સાચી
પ્રબુદ્ધ જૈન તથા પ્રબુદ્ધ જીવનની ફાઇલ ઝંખના છે નવસર્જનની, નવા શબ્દની, નવા સૌન્દર્યની, જીવનને ઘડતા
કીંમત રૂ. ૬, પટેજ ગોત્ર કઈ સમર્થ ઉરની ઝંખના. એમાં વસ્તુમાત્ર એટલી જ છે કે આ
ઋષભદેવ ચરિત્ર ચિત્રાવલિ અંક ઝંખનાએ પિતાની પૂર્તિ માટે બીજે કયાંક નજર નાખવાની રહે છે. આજના ભાવનાવાદીઓને જગતમાં નવા જીવનનું અને નવા કાવ્યનું
કીંમત રૂ. બા, પિસ્ટેજ – સર્જન જોઇએ છે. પણ એ સર્જન માટે, એ સર્જનના વિધાયક
પ્રાપ્તિસ્થાન: બળ માટે તેમણે જ્યાંથી આ ક્રાંતિઓ આવે છે, જ્યાંથી આ આખી શ્રી મુંબઈ જૈન યુવક સંધ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩.