________________
૩૬
સાજના કેટલાક આગેવાન
તા. ૧૫-૬-૧૫
પ્રબુદ્ધ જીવન અમે તે કોઈ જીવની હિંસા કરતા નથી, પણ વસ્તુતઃ શું હિંસાથી એ પણ મેક્ષ વિના સર્વથા બાહ્યવધથી બચી શક્તા જ નથી, અને ' ' બચી શકે છે ? સાધુજીવનમાં અપ્રમાદ હાય એટલે શું સૂક્ષ્મજીવનું એથી જ હિંસાથી બચવાના જે ક્રમિક પગથિયા છે તેનું અજ્ઞાન જ છે મૃત્યુ થતું અટકી જાય છે ? કદી નહિ. એ હિંસા થાય જ છે, તે શું સૂચવે છે. તેમના કથનનું તાત્પર્ય એ જણાય છે કે માણસ યા તે હિંસક છે. '' ' એવી હિંસાથી બચી શકાય છે ? કદી નહિ. એટલે છેવટે માની લીધું કે અહિંસક. તેમના મતે વચ્ચે કોઈ માર્ગ હોઈ શકે જ નહિ. આ તેમનું કે અપ્રમાદીને હિંસાના પાપબંધ નથી. સારાંશ એ છે કે એ હિંસા તાત્વિક મન્તવ્ય શાસ્ત્રથી વિરૂધ્ધ તે છે જ, પણ લેકવ્યવહારથી પણ અટકી શકે તેવી છે જ નહિ. આપણી અહિંસાની ભાવના છતાં એ વિરૂધ્ધ છે જ, મનુષ્ય જે સંપૂર્ણ અહિંસાની જ વાત કરે અને હિંસા થાય છે જ એટલે અનિવાર્ય રીતે માનવું પડયું કે બાહ્ય જીવની વચલા માર્ગને માર્ગ જ ન માને તે જીવનવિકાસના જે ક્રમિક હિંસા થાય કે ન થાય—પ્રમાદ એ પાપજનક છે અને અપ્રમાદ એ પગથિયાં છે એને કશે જ અર્થ રહેતું નથી, સંસ્કૃતિ જેવી કોઈ * પાપજનક નથી. અપ્રમાદીનું જીવન હિંસક છતાં પાપજનક ન હોવાથી વસ્તુ રહેતી નથી, અને તેને અર્થે પ્રચાર કે પ્રચારનાં સાધને ઉભા અહિંસક છે અને પ્રમાદી બાહ્ય હિંસા ન કરે તે પણ તે પિતાના કરવાને પણ અર્થ રહેતું નથી. મનુષ્ય ધર્મને સમજવો એટલે જંગલમાં રાગદ્વેષના કારણે સદૈવ હિંસક છે અને પાપજન્ય બંધ કરે છે. આ જઈ જીવનને અંત કર એ એક જ માર્ગ શેષ રહે છે. પણ આવા પ્રમાણે જે હિંસા–અહિંસાના વિચારમાં બાહ્યહિંસાને છેવટે છોડીને માર્ગને કોઈ પણ ધર્મ અપનાવ્યું નથી, અપનાવ્યું તે લાંબા કાળ ભાવહિંસા એટલે કે પિતાના આત્માના દુષ્ટ પરિણામેને આધારે જે સુધી પકડી રાખ્યો નથી. એજ બતાવે છે કે સાધના કાળમાં, તે સાધુની હિંસાની પાપજનતા નક્કી કરવામાં આવી છે તે એ જ ન્યાયે દાનમાં સાધના હોય કે શ્રાવકની, જીવન સંકુલ જ છે, અહિંસા અને હિંસાપણ અંતિમ માર્ગ એ જ હોઈ શકે છે. દાનનું પાત્ર ગમે તે હોય પણ મિશ્રિત જ છે. તે પછી એકાંત પુણ્ય અને એકાંત પાપ જેવી વસ્તુને છેવટે દાતાના અધ્યવસાયને આધારે જ દાનની પાપજનતા યા પુણ્ય- જીવનમાં સ્થાન મળી શકે જ નહિ. મોટી હિંસા છોડીને નાની હિંસા જનતાનો નિર્ણય કરવા જોઈએ.
કરવી અને તે પણ ઉતરો-તર ઘટાડતા જવી એ જ સાધનામાર્ગ ભગવાન બુધ્ધ જેવાનું મૃત્યુ અંતિમ ભિક્ષામાં મળેલી માંસના હોઈ શકે. અને સાધનામાં પાપે થાય અને પુણ્ય પણ થાય. દોષને કારણે થયું તે ત્યાં શું દાતાને બુધ્ધઘાતક માનવો? સ્વયં :
દલસુખ માલવણિયા બુધે એ દાતાને એ દોષથી મુકત કર્યો છે. તેનું કારણ બીજું કોઈ
* દાનનું બહુમાન નથી પણ તે દાતાના શુભાધ્યવસાય સાથે જ છે. એટલે દીધેલ દાનનું
તા. ૧૫-૫-૫૫ ના પ્રબુધ્ધ જીવનમાં જેમને પરિચય આપવામાં અંતિમ પરિણામ શું આવશે એ કાંઈ પ્રથમથી વિશેષરૂપે
આવ્યો છે તે દાનવીર શેઠ મેઘજીભાઈ પેથરાજ શાહનું બહુમાન નક્કી નથી કરી શકાતું. સામાન્યપણે કહી શકાય કે સંચમીને
કરવા માટે તા. ૨૮-૫-૫૫ ના રોજ મુંબઈ જૈન યુવક સંધ તરફથી આપવાથી એને ઉપયોગ સારે થશે. પણ સંયમીને જ આપવાથી
સંધના કાર્યાલયમાં એક સન્માન સંમેલન એજવામાં આવ્યું હતું.' પુણ્ય થાય એવી માન્યતાને કારણે એમ પણ બને કે સંયમીને
સંમેલનમાં સંઘના સભ્યો ઉપરાંત જૈન સમાજના કેટલાક આગેવાને આવશ્યકતાથી પણ અધિક મળે અને તેનું પરિણામ એ પણ
ઉપસ્થિત થયા હતા. વિધાન સભાના સભ્ય શ્રી શ્રેયાંસપ્રસાદ જૈનને આવે કે તેનાં સંયમને ઘાત થાય. તે અહિં દાતાને પુણ્ય માનવું કે
સંમેલનનું પ્રમુખસ્થાન લેવાની વિનંતિ કરતાં મુંબઈ જૈન યુવક પાપ એ પ્રશ્ન ઉપસ્થિત થાય. અહિં પણ સંયમીને દેવાથી તે પુણ્ય
' સંઘના પ્રમુખ શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆએ તેમની જ થાય એમ માનીએ તે એ સ્વીકારવું પડે કે એ દાન સંયમીને
અનેકવિધ સામાજિક તેમજ રાજકીય પ્રવૃત્તિઓના ખ્યાલ આપ્યો હતે. આપ્યું એટલે ઉચિત કર્યું, પણ સંયમીને એનું ફળ ગમે તે
તેમણે પ્રમુખસ્થાન વીકાર્યું ત્યાર બાદ સંધના મંત્રી શ્રી પરમાનંદ મળે એ આપણે જોવાનું નહિ. આપણુ પિતાના અધ્યવસાય
કંવરજી કાપડિયાએ શ્રી મેઘજીભાઇને પરિચય આપતાં જણાવ્યું કે એવા હતા, કે મારા આ દાનથી તેના સંયમની વૃદ્ધિ થાય. પછી ભલે
“આજના આપણા માન્યવર મહેમાન શ્રી મેઘજીભાઈનું નામ દૈનિક તેણે તે દાન મેળવી પિતાના સંયમને ઘાત કર્યો. તેની જવાબદારી
છાપાઓ દારા આપમાંના ઘણાયે જાણ્યું હશે, પણ આપદાતાની નથી. તે જ પ્રમાણે અસંયમી વિષે પણ શા માટે ન વિચારી
માંના ઘણા થોડાને તેમને સીધે પરિચય હશે. ગયા વર્ષે સંધના શકાય કે ભૂખે માણસ શું શું પાપ ન કરે ? માટે તેને તે પેટ ભરવું
રજત મહોત્સવ પ્રસંગે કાકાસાહેબ કાલેલકર મુંબઈ આવેલા " એ એના સંયમનું પહેલું પગથિયું છે. પેટ ભરાયું હશે તે અનેક
ત્યારે કાકાસાહેબ પાસે મેં તેમને પહેલી વાર જોયેલા. ત્યાર પાપમાંથી નિવૃત થઈ સન્માર્ગે ચડશે. આમ વિચારી કોઈ દાન દે.
પછી આપણી કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી દીપચંદભાઈ તે તેને શા માટે પુણ્ય ન થાય? અહિં પણ એના દાનનું ફળ
મારફત તેમને પ્રત્યક્ષ પરિચય થયું અને તેમની દાનજનાની અને લેનારને સંયમમાં પરિણમે કે અસંયમમાં પરિણમે એવો સંભવ છે.
જામનગર મેડીકલ કોલેજને તેમના તરફથી રૂપીઆ પંદર લાખ અપાયાપગ હતા તેના નિર્ણય પ્રથમથી કરી શક્તા નથી. તેની ભાવના એવી ની વિગતે જાણીને મને બહુ આનંદ થયે અને આવી વ્યક્તિને જરૂર છે કે મારા આ દાનને સદુપયોગ થાય. તે પ્રથમ દૃષ્ટાંતમાં
સંધના સભ્યોને પરિચય થાય એ હેતુથી મેં તેમને સંધમાં આવવાનું સંયમને ઘાત છતાં જે તે પુણ્યજનક હોય તે અહિં અસંયમની વૃદ્ધિ
નિમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે આગામી એપ્રીલ માસમાં જામનગર છતાં શા માટે પુણ્ય ન થાય ? બન્ને ઠેકાણે અંતિમ નિયામક ભાવના
મેડીકલ કોલેજને પાયે નખાવાને છે અને તે વખતે મારી આખી દાતાની ભાવના જ છે. ભાવનાના મૂળમાં વિવેક જરૂરી છે જ, પણ
જનાની હું જાહેરાત કરવાને છું. તે પછી જોઈશું. એ મુજબ જામ- . એ વિવેકનું ક્ષેત્ર પ્રથમથી નકકી કરી લેવું કે સંચમીને વિષે દાન
સાહેબના હાથે ગયા એપ્રીલની બારમી તારીખે જામનગરમાં મેડીકલ દેવામાં વિવેકને ઉપયોગ કરો અને અસંયમી તે પાત્રની કોટિમાં જ કેથે પાયો નખાય ગયે અને છેધન પેશગાકા. નથી તે એવી વિવેકના ક્ષેત્રની મર્યાદા સંકુચિત જ છે.
મેડીકલ કોલેજ” એમ નામ આપવામાં આવ્યું. ત્યાર પછી આપણું મનિશ્રી નથમલજીએ જૈન ભારતીમાં દાન વિષેનું સુંદર શાસ્ત્રીય નિમંત્રણને માન આપીને તેઓ અહિં આજે પધાર્યા છે તે માટે નિરૂપણ કર્યું છે. ( વર્ષ ૩ અંક ૮ ) પણ એ આખા વિવેચનમાં આપણે તેમના ખૂબ આભારી છીએ. દૃષ્ટિ આચાર્ય ભીખણુજીની છે એટલે એકાંગી વિવેચન થઈ ગયું છે. : - “તા. ૧૫-૫-૫૫ ના પ્રબુદ્ધ જીવનમાં તેમને ટુંકે પરિચય અને અંતમાં જે તેમણે લખ્યું કે હું પાપ અને અધિક પુણ્યની આપવામાં આવ્યો છે તેથી તેનું હું અહિં પુનરાવર્તન નહિ કરું. તેમણે ક્ષિાને ઠીક માનવામાં આવે તે પછી યાજ્ઞિક હિંસાને વિરોધ કરવાને જે રીતે તૃષ્ણાને જીતીને પોતાની સંપત્તિ તેમજ આવકને લકેપયોગી કેઈ આધાર રહેતું નથી. આ તેમનું વકતવ્ય માનવ જીવનમાં કાર્યમાં નિયુક્ત કરી છે તે જાણીને આપણા દિલમાં તેમના માટે અહિંસા અને હિંસા કેટલી વણાયેલી છે અને વ્યક્તિ દાવે ભલે કરે સ્વાભાવિક રીતે માન ઉપજે છે.
સવાલ હતા. વિધાન સભાના
૧૧ એમ માનીએ એ સંયમીને દેવાથી તે આ
હું અહિં પુનરાવર્તન નહિ ?
જે રીતે તૃષ્ણાને જ
જ તેમનું વકતવ્ય માનવીન
અહિંસા અને હિંસા થી