________________
૨૦
પ્રબુદ્ધ જીવન
વિનેબા વાતા કરતી વખતે સાધારણ રીતે સામે નથી જોતા, તે પણ એ સતત જાગૃત અને સાંભળશમાં એકાગ્ર હેાય છે. એમની દયા કિ જેવી સ્પષ્ટ હોય છે. આંગળી ઊંચી કરીને અથવા × મળ્યું! હાથના ઇશ.રાથી તે મુદ્દા પર ધ્યાન ખેંચે છે. તેમનું મન એટલું જલ્દી કામ કરે છે કે તમે કંઇ પણ શંકા ઉઠાવા તે પહેલાં તે શકાને તેઓ કલ્પી લે છે અને તેનુ તરત જ નિવારણુ કરી નાંખે છે
જે સરળનાથી તેઓ તુલસી-રામાયણમાંથી અવત ણા ટાંકે છે તેજ સરળતાથી તેઓ ફ્રેન્ચ અવતરણા પણ ટાંકે છે. વેદ અને ઉપનિષદ્ ઉપરાન્ત ધાર્મિક અને સતસાહિત્ય પણ એમની જીભને રવે છે. જો એમનામાં એક વિદ્વાન અને પાતાની શક્તિથી આગળ આવેલા બુધ્ધિશાળી પુરૂષ જેવું અભિમાન, આત્મશ્રધ્ધા અને સ્વચ્છ ંદપણ ન દેખાય તે ખરેખર નવાઇ લાગે. કોઇએ એક વખત તેમને કહેલું કે મંગળના ગ્રહ તમારા જીવન પર ઘણી અસર કરે છે. ત્યારે એમણે જવાબ દીધેલો કે “મને તેમાં કંઇ રસ નથી. મને તે એ કહે કે હું મંગળ પર કેવી રીતે અસર કરૂ છું "
સામાન્ય જનતા જેની કદર પશુ ન કરી શકે તેવા જ્ઞાન કે પાંડિત્ય સાથે વિનેાખાને નિસ્બત નથી. એમનાં ભાષણામાં પણ આ દેખાય જ છે. એમની હિન્દી સાદી સીધી અને સ્પષ્ટ છે. હુવા પ્રકાશની માફક જમીન પણ ઇશ્વરની જ ભેટ છે. કાઇ એનું માલિક હાઇ ન શકે, અને રહી ન શકે આ જ એમના સદેશે! છે. એ જમીનના દાખલેો એટલા માટે આપે છે કે બધાં આ દલીલ સમજી શકે છે. આ ક અસમાનના અને સામાજિક અન્યાયામાંથી જન્મતાં અનિષ્ટ તત્વ પર તે ઉપદેશ આપે છે. કમાણી કે મિલ્કતમાં જો કઈ પણ ભેદભાવા હાય તો તે કુદરતી રીતે પુરવાર થવા જોએ.
તમે એમને છ છ દિવસ સુધી રોજ સાંભળો કે એક જ દિવસમાં ત્રણ ત્રણ વાર સાંભળેા તા પણુ એમના વ્યાખ્યાનામાં તમને કાઈ કંટાળાજનક વાતા કે પુનરાવર્તન નહીં દેખાય. માત્ર એમના ઉપદેશનું મુખ્ય તત્વ એનુ એ રહે છે. બાકી બધુ નવું અને તાજુ જ હોય છે. પટણા જીલ્લામાં તેહપુરમાં એમને નિરાશાજનક આવકાર મળેલે એમને સાંભળનારા બહુ જ થોડા હતા. નાના હાક રાંઓની હાજરી તરત ધ્યાન ખેંચતી હતી.
પણ એમણે તો આ છેકરાઓને મુઝફ્ફરપુર અને દરભંગાના છેાકરાંઓની વાત કહી. એમણે પૂછ્યું કે 'તે દરેકને કેલાં નાક અને કાન હશે ? તમે કોઈએ એ નાક વાળા છોકરાને જોયો છે ? શા માટે નથી જોયો ? તેમ ઇશ્વરે જો દરેકને એક જ નાક દીધુ છે, તે એ એમ તે કેવી રીતે ઇચ્છે જ કે એક માણુસને સે એકર જમીન મળે તે બીજાને જરા પણ નહી ?" વિનેબા છટાદાર ભાષણ નહીં કરી શકતા હોય, પણ એમના શબ્દો લેાકાના હ્રદયમાં છેક ઉતરે છે અને તેમની પાસેથી જ લા રાજકારણ, અ કારણ, અને ધમાઁના યાદગાર પાઠો શીખે છે, અશ્રધ્ધાળુ માનસવાળા લે કે એમની ધાર્મિક પરિભાષા અને ધર્મના ઉલ્લેખા સરળતાથી સ્વીકારી નહીં લે; પણ એમના લેાકા પર જામેલા પ્રભુત્વ વિષે તા શંકા નહીં જ ઉડ્ડાવી શકે. ખરેખર તે સમજી શકે તેવી પરિભાષા તે આ
એક જ છે
કેટલાક કહે છે કે વિનાબા ખાનગી મિલ્કત વિરૂધ્ધ ઉપદેશ આપીને રાજ્યબંધારણ જ પલટી નાંખવા માંગે છે. એવુ સૂચવનારા એને પણ વિનાબા જવાબ આપે છે કે બંધારણુ જડ કે ફેરવી ન શકાય એવુ ન હોવુ જોઇએ. તે લોકોની ચ્છા પ્રમાણે વિકાસ પામવું જોઇએ અને ફેરવાવુ જોઇએ.
૧-૫-૫૪
અમેરીકન ક ારતે જ કારણે હિંદને માથે ભય જુએ છે તે માટે વિનોબાને આશ્ચય થાય છે. તેમની ચિન્તા તા આંતરિક મતભેદને કારણે જ છે. ગરીબાઇ, જાતિભેદ, આર્થિક-સામાજિક અસમાનતા, અને રાજ વધતી જતી બેકારીના પ્રશ્નો તેમને વધુ ચિન્તા કરાવે
છે. તે પૂછે છે કે આપણે સંસ્થત રીતે કેરી રીતે મારી રક
વાના છીએ કે જ્યારે આપણામાં જ ગરીબ અને તવંગર, છૂત અને અછૂત, જમીનદાર અને ભૂમિહીન જેવા ભેદભાવ હશે. કુદરતી રીતે જ વિનોબા ઇચ્છે કે દેશ મજબુત થાય અને સ્વતંત્ર રહે. તે માને છે કે દેશ ત્યારે જ સ્વતંત્ર રહી શકે કે જ્યારે સ્વતંત્રતાને જીવનના દરેક ક્ષેત્રમાં છેક ગામડાઓ સુધી પહોંચાડાય. આજે તે તે દિલ્હી અને અમુક શહેરમાં જ છે, એટલે જ આયેાજન ગામડાંઓએ જાતેજ કરવું જોઇએ. ભલે તે ભૂલ કરે છતાં તેની આત્મશ્રધ્ધા, શકિત અને સ્વતંત્ર વિચારશકિતની ખીલવણી માટે આયેાજન તેમને જ કરવા દેવુ જોઇએ, એનુ જે કાંઇ નુકશાન થશે તે કેળ ગામડાને જ વેઠવુ પડશે; આખા દેશને નહી વેઠવું પડે બધી સ્વ• તંત્રતામાં વિનાબા વિચાર-સ્વાતંત્રયને સૌથી વધુ મહત્વ આપે છે. -એ કદી કદી પૂછે છે કે હિટલરના હાથમાંનુ જર્મની સ્વતંત્ર રાષ્ટ્ર કહી શકાય કે નહી ! )
જો કે કેળવણી માટે રાજ્ય તરફથી મળતી મા વિનાબા વિરેધ નથી કરતા, પણ કેળવણીની બધી વ્યવરથા અને સત્તા સ્થાનિક સત્તાધીશોના હાથમાં હોવી જોઇએ; અને લેકના મન પર કોને અંકુશ ન હોવા જોઇએ. એને તે સ્થળની ભૌગાલિક પરિ સ્થિતિ સાથે સંગત રહેવા દેવી જોઇએ. કેળવણી એવી . નહાવી જોઇએ કે "કુકત માહીતી જ આપે. પરંતુ મળેલ જ્ઞાનનો ઉપયોગ કરવાની તાકાત પણ તે દ્વારા પ્રાપ્ત થવી જોઈએ
પાક-અમેરીકન કાર અંગે પણ જો વિનેખાએ કંઇ ન કહ્યુ હાંત તે આશ્ચય થાત તેમને તે અંગે ચિન્તા નથી. જેઓ પાક—
આમ છતાં વિનોબાજી અત્યારની પરિસ્થિતિથી ખૂબ અસંતુષ્ટ છે એમાં કંઇ નવાઈ નથી. આઝાદીના પ્રથમ પરિણામરૂપે બ્રિટીશ ધ્વજને ઠેકાણે આપણા ત્રિરંગી ધ્વજ ફરકાવ્યો તે કરતાં તે કેળવણીપધ્ધતિમાં સુધારા કરવામાં આવ્યા હૈાત તો તે જોઇને એમને વધુ માનદ થાત. ખેતીવાડીની કૉલેજમાં દાખલ થવા માટે શાળાંત પરીક્ષાનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. તે પ્રમાણપત્ર ધરાવનારા પાસે ગરમી અને ઠંડીમાં કે વરસાદમાં કામ કરવાની તાકાતની કઇ જ અપેક્ષા રાખવામાં નથી આવતી, આ જોતાં તેમને ખૂબ નવાઈ લાગે છે.
વિનોબાના આયોજન પ્રમાણે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવશે. ગામડાં સ્વાયત શાસનવાળા થશે. અન્ન વસ્ત્ર જેવી મૂળભૂત જરૂરિયાતામાં તેએ સ્વાશ્રયી અને સ્વાવલખી હશે. આ જાતનુ સ્વાવલઅન જીવનધારણને નીચુ તે નહીં ઉતારી દે ને ?” એવા પ્રશ્નના જવાબમાં વિનેબા કહે છે કે પહેલાં હું બધાના જીવન-ધારણમાં સમાનંતા લાવવા પ્રયત્ન કરીશ. એ જીવનધરણુ નીચુ જ નહી રહે પણ ઉત્તરાઉત્તર ઉંચુ આવતુ જ જશે-અલબત્ત પાન ખડીના વધારાથી નહી પણ દુધીના વધારાથી, જો કે લોકોના જીવનધારણમાં જે કાંઇ તફાવત હશે તે તદ્દન થોડા અને સકારણુ હરશે. પાંચ આંગળીઓમાં જે રીતનો ક્રક છે તેથી વધુ ક્રક નહીં જ હાય. (લાંબામાં લાંબી આંગળી ટુંકામાં ટુકી આંગળીથી સવાથી દોઢ ગણી લાંખી હોય છે.)
આનો અર્થ એમ નહી કે વિનોબા થામકેન્દ્રોને ભૂખે મારવા ઇચ્છે છે. એ તો ગામડાં અને શહેર અને અન્યોન્ય પર આધાર રાખે એમ કહે છે. શહેરમાં લોકો ચસ્મા, સીવવાના સંચા, ઇલેકટ્રીક બલ્બ કે ઘડીયાળા જેવી ઓછી મહત્વની ચીજો બનાવી શકે. બન્નેના કાર્યક્ષેત્રાની આછી સરખી મર્યાદા અંકાશે. શહેરા ગામડાનુ રોાષણ નહીં કરે પણ તેનાં કામમાં પૂતિ કરશે.