________________
- ૧૯૦
પ્રભુધ્ધ જીવન
ડા૦ ઇન્દ્રચન્દ્રને વિદાયમાન
સંધની કાર્ય વાહક સમિતિના એક સભ્ય ડૉ ઇન્દ્રચંદ્ર શાસ્ત્રી લાંબા વખત માટે મુંબઈ છોડીને કાશી તરફ જતા હોવાથી તેમને શુવિદાય ઇચ્છતું કાર્યવાહક સમિતિના સભ્યોનું એક સમેલન તા. ૨૦-૨-૫૩ ના રાજ યોજવામાં આવ્યું હતું.. આ પ્રસંગે ડૉ ઇન્દ્રચન્દ્ર એક ભારે વિચારપ્રેરક પ્રવચન આપ્યું હતું. જે તા ૧૫-૩-૫૩ ના પ્રભુધ્ધ જૈનમાં પ્રગટ કરવામાં આવ્યુ હતું, .
“નૂતન ચીન” વિષે ઉમાશંકર જોશી
તા ૧૮-૩-૧૭ ના રાજ મુંબઈ જૈન યુવક સંધ અને ઇન્ડે–ચાઇનીજ એસ(સીએશનના સૌંયુકત આશ્રયનીચે ભારતીય વિધાભવનમાં નૂતન ચીન ઉપર ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર અને ચિંતક શ્રી ઉમાશ ંકર જોશીએ એક મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું અને ચાંગ—કા-રોકના પતન પછી સામ્યવાદી હકુમત નીચે આવેલું ચીન પ્રજાજીવનની સર્વ બાજુએ કેવી અને કેટલી પ્રગતી સાધી રહ્યું છે તેને પોતાના જાતઅનુભવની માહીતીવડે વિગતવાર ખ્યાલ આપ્યા હતા, આ સભાનુ પ્રમુખસ્થાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શાબાબુ' હતું,
પ્રભુદાસ પટવારીનુ મહુમાન
:
તા૦ ૨૫-૩-૧૩ ના રોજ મુંબઈની ધારાસભાના સભ્ય અને અમદાવાદના જાણીતા ધારાશાસ્ત્રી તથા કૉંગ્રેસના કાર્યકર શ્રીયુત પ્રભુદાસ પટવારીનું તે તાજેતરમાં-પ્રિયવદાના નામની ૧૩ વની છેાકરીને દીક્ષા આપવાના મનાઇહુકમ અમદાવાદની સીવીલ કા પાસેથી મેળવી શકયા એ અલ સંધ તરફથી સંધના કાર્યાલયમાં તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રિયવદાના કેસની વિગત તેમ જ તેને લગતા કોર્ટોના ચુકાદાનું મહત્વ શ્રી. પટવારીએ સમજાવ્યું હતું. સરકારી કોટ તરફથી આવી બાળદીક્ષા અટકાવતા રીતસરના મનાહુકમ પહેલી જ વાર મળ્યા હતા. ભવિષ્યમાં કાઈ પણ સ્થળે થતી બાળદીક્ષા અટકાવવામાં આ ચુકાદો ઘણા ઉપયોગી નીવડવા સભવ છે. એ હકીકત તરફ તેમણે ધ્યાન ખેંચ્યુ હતુ. અને મુંબઇ પ્રદેશમાં બાળદીક્ષાની અટકાયત કરતા ધારાના મુસદ્દો પોતે તૈયાર કરી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. જે. પી, સભ્યાનું સન્માન
ગત વર્ષ દરમિયાન પ્રગટ થયેલી નવા જે. પી. એની યાદીમાં સધના ત્રણ સભ્યો—શ્રી જયન્તીલાલ લલ્લુભાઇ પરીખ, શ્રી મેહનલાલ કાળીદાસ શાહ તથા શ્રી ભાઇલાલભાઇ (મોહનલાલ એસ મીઠાઇવાળા)નાં નામ પ્રગટ થયાં હતાં, એ ત્રણે ભાઇઓનુ તા, ૩૦-૩-૫૩ નારાજ સધના કાર્યાલયમાં બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી છેડાને ધન્યવાદ
શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ જૈન શ્વે, કાન્સે શરૂ કરેલ શ્રાવકશ્રાવિકા ઉત્કષૅ ક્રૂડને પાંચ લાખ સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી હતી તેને નિયત સીમાચિહ્ન સમીપ પહોંચાડવામાં જેમણે અથાગ પરિશ્રમ ઉઠાવ્યે! હતા અને થોડા વખત પહેલાં થાણા ખાતે ચેોજાયલા ઉપધાનસમારંભની સાધારણ રીતે દેવદ્રવ્યમાં જતી આશરે રૂા. ૬૦૦૦૦ ની આવકને સામાજિક ઉપયોગ તરફ વાળવામાં જેમણે મહત્ત્વને ભાગ ભજવ્યો હતો તેવા સંઘના સભ્ય ભાઈશ્રી ખીમજી હેમરાજ છેડાનુ સંધ તરફથી સધના, કાર્યાલયમાં અહુમાન કરવામાં આવ્યું હતું અને એ વખતે પ્રમુખશ્રી ખીમજીભાઇ ભુજપુરીઆએ ભાઇ છેડાનાં આજ સુધીનાં અનેક સેવાકાર્યોથી સંધના સભ્યાને વાક્ કર્યાં હતા અને છેડા હજી પણ અનેક ઉપયોગી કાર્યો કરશે અને જૈન સમાજમાં નવે વેગ પેદા કરશે એવી આશા વ્યકત કરી હતી.
તા. ૧-૩-૫૪
શ્રી સેહનલાલ દુગડનું' સન્માન
તેરાપંથી સમાજના એક આગેવાન જયપુરનિવાસી શ્રી સહનલાલજી દુગડ જેમણે પેાતાની સખાવતથી મુંબઈના જૈન સમા”નું ધ્યાન ખેચ્યું હતુ' અને જેમણે જૈતાની એકતાના આંદોલનને વેગ આપવામાં ખૂબ સાથ પુરાવ્યા હતા, તેમને સંઘના કાર્યાલયમાં તા. ૨-૫-૫૩ ના રાજ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના પ્રગતિશીલ વિચારો અને ભાવનાનું અભિનન્દન કરવામાં આવ્યું હતું. તેમણે સધની પ્રવૃત્તિએ પ્રત્યે ઉંડી સહાનુભૂતિ દાખવી હતી. સંધના તે સભ્ય થયા હતા અને રૂ।, ૫૦] મણિભા! સ્મૃતિક્રૂડમાં, રૂા. ૫૦૦] મણિલાલ મેાકમચંદ શાહ સાનિક વાચનાલય અને પુસ્તકાલયમાં અને રૂા. ૨૫૦ પ્રશુધ્ધ જૈન માટે એમ કુલ રૂા. ૧૨૫૦ ની રકમ સધને ભેટ આપી હતી, જૈનાની એકતા
તા. ૩-૫–૫૩ ના રોજ મુબઇ જૈન યુવક સંધના આશ્રય નીચે મહાંવીર જૈન વિધાલયમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના પ્રમુ ખપણા નીચે જૈતેની એકતાના આન્દોલનને વિશેષ વેગ આપવાના હેતુથી જૈનોની એક જાહેર સભા લાવવામાં આવી હતી, આ પ્રસંગે શ્રી પરમાનંદ કુંવરજી કાપડયાએ, શ્રી સેાહનલાલ દુગડે, શ્રી રતીલાલ કોઠારીએ, મુનીશ્રી પૂર્ણાનંદ વિજયજીએ તથા મુનીશ્રી જનકવિજયજીએ પ્રસ ગાચિત વિચાર। રા કર્યાં હતા અને આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ એક મહત્ત્વપૂણૅ પ્રવચનારા જૈનેાની એકતાનુ સમાઁન કર્યું હતું. અને જુના અને નવા વિચારના સ્થાનકવાસી, શિંખર, તેરાપથી કે શ્વેતાંબર-આ બધા ભેદો ભૂલી જઇને આપણે બધા ભગવાન મહાવીરના અનુયાયીએ છીએ-તેમણે પ્રરૂપેલા ધમ ના વારસદાર છીએ-એવી ભાવના ચેતરફ ફેલાવવાની હાકલ કરી હતી. શ્રી. ટી. જી, શાહે આચાર્યશ્રીને આભાર માન્યા હતા,
ભાઇ ઘનશ્યામનું સ્વાગત
તા, ૩–૭–૫૩ ના રાજ પંજાબના સુપ્રસિધ્ધ ગાયક ભાાંશ્રી ધનશ્યામ જેએ મુંબઇમાં ઉજવાયેલ સમ્યક્ ચારિત્ર મહાત્સવ પ્રસંગે પેાતાની સ્વજન મંડળી સહીત આવ્યા હતા, અને પંજાબમાં આવેલ મલેરોટલાની આત્માનંદ જૈન હાઇસ્કુલના લાભાર્થે ‘દાનનો મહિમા” એ નામનુ સ્વરચિત નાટક મુંબઇની રંગભૂમિ ઉપર જેમણે ભજવી તાવ્યું હતું. તેમને સત્રના કાર્યાલયમાં નિમંત્રવામાં આવ્યા હતા અને તેમના પરિચયથી સંધના સભ્યોને ખૂબ આનંદ થયા હતા. ભાઇ ધનશ્યામે પણ અનેક સાહસો અને પુરૂષાથ થી ભરેલી પોતાની જીવનકથા અને આજથી ત્રણ વર્ષ પહેલાં પાલીતાણુા ખાતે સપ દેશના ધાતક પરિણામથી તેઓ કેવી રીતે બચ્યા હતા. તેની વિગત સંભળાવીને અને ત્યાર બાદ પોતાના ખુલંદ અવાજ વડે કેટલાંક ગીતા ગાઈને સૌના મનનું રંજન કર્યું હતું.
મણિભાઇ સ્મૃતિસભા
તા. ૧૨-૮–૫૩ ના રોજ મુંબઇના અગ્રગણ્ય નાગરિક શ્રી ગણપતિશ ંકર દેસાઇના પ્રમુખપણા નીચે સંધના સંસ્થાપક અને સૂત્રધાર સ્વ, શ્રી મણિલાલ માકમચંદ શાહની મૃત્યુ–સંવત્સરિના દિવસે સંધના કાર્યાલયમાં એક સ્મૃતિસભા ચેોજવામાં આવી હતી, આ પ્રસંગે સ્વ, મણિભાઈના અનેક સહકાર્ય કર્તાઓએ સ્વ. મણિભાઇને ભાવભરી અંજલિ આપી હતી અને પ્રમુખસાહેષે સ્વ. મણિભાઇના જીવનની જુદી જુદી બાજુઓને સ્પર્શીને તેનું હાર્દ બહુ સુન્દર રીતે રજુ કર્યું હતું. મહેન ગીતાએ પ્રારંભમાં અને સભાના અન્તમાં ભજન સંભળાવ્યા હતા.
સ્નેહસંમેલના
તા. ૨૩-૩-૫૩ ના રાજ સંધની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી વલ્લભદાસ ફુલચંદ્ર મહેતાએ કાર્યવાહક સમિતિને પેાતાને ત્યાં