________________
તા. ૧૫-૨-૫૪
પ્રબુધ્ધ જીંવન
પ્રશ્નેાત્તર
( તા. ૨-૧—૫૪ના હરિજનમ માં પ્રગટ થયેલા શ્રી હેરસ્ટ એક્ષ્વીન અને શ્રી વિનોબા ભાવે વચ્ચે થયેલા નીચેના પ્રશ્નોત્તર અમે સાભાર ઉત્ત કરીએ છીએ. તંત્રી)
ધિર શું છે?
પ્રશ્ન: ઇશ્વર એટલે શુ? કૃપા કરીને એ ખાન્નતમાં આપના વિચાશ જણાવશો?
ઉત્તરઃ આપણા આ પંચભૂતેના અનેલા દેહને લઇ લેવામાં આવે તે યે કઇંક શેષ રહે છે. એ ચેતનાશક્તિ છે. તે જ આપણુ પરમ સ્વરૂપ છે એ જે કંઇક છે તે દરેકની અ ંદર વિધમાન છે આપણા દેહ જગત છે. તે જ રીતે સાથે સાથે આપણે સૌ એક વધારે વિશાળ જગતના એક ભાગ છીએ અને આપણી સધળી ચેતના એક સર્વોપરિ સમગ્ર ચેતનાના એક ભાગ છે, તે ઇશ્વર છે. પ્રશ્નઃ તેા પછી એની પ્રાથના શા માટે કરે છે? ઉત્તરઃ કારણ કે, આપણે ઉન્નત ભાવને અનુભવ કરીએ છીએ તે આપણને મદદ મળે છે એવા આપણને અનુભવ થાય છે. આપણે તેના અંશરૂપ છીએ અને તે આપણાથી મોટા છે અને તેથી તેના પ્રવાહ આપણી તરફ્ ખેંચી શકીએ એટલા માટે આપણે તેની પ્રાર્થના કરીએ છીએ.
પ્રશ્ન : એને અર્થ એ થયો કે ઇશ્વર તત્ત્વ છે. ઉત્તર : હા ઇશ્વર તત્ત્વ છે.
મર્ણાત્તર સ્થિતિ
પ્રશ્ન : આપે (આગળના એક ઉત્તરના અનુસંધાનમાં) કહ્યું કે મૃત્યુની આપણે આનંદપૂર્વક પ્રતીક્ષા કરતાં રહેવુ' જોઇએ, આપ એ વિષે કાંઈ વધુ કહેશે? મને લાગે છે કે મરણેત્તર સ્થિતિ અતિ સુન્દર હોય તોયે મરણથી સારા મિત્રનો વિયોગ થાય છે અને આ રમણીય જગતની એ છેલ્લી ઝાંખી બની રહે છે. વળી શ્રધ્ધા ચાહે એટલી અટલ હાય તેયે, મરણેત્તર સ્થિતિ હંમેશાં પ્રશ્નાર્થ જ રહેવાની.
ઉત્તર : આપણને નિર્ભેળ મીઠાશ અથવા મધુરતા. ન મળી શકે. મીઠાશની સાથે ખટાશ પણ જગતમાં ભળેલી હોય છે. મરણ વખતે ગમગીની હોય છે. પરંતુ નકામા બની ગયેલા દેહના બંધનમાંથી આપણે મુકત થઇએ છીએ. તે નકામે બની ગયેલેા હેાય છે અને આપણા માટે ભારરૂપ હેાય છે. આપણે પોતે તે આગળ જઇએ છીએ. અને જે કાંઇ સારરૂપ હોય છે તે સળુ આપણે સાથે લઈ જએ છીએ,
વર્તમાન શું છે ? ભૂત, વત માન અને ભવિષ્ય એમ ત્રણ કાળ હોય છે. ભૂતકાળ અનન્ત છે, ભવિષ્યકાળ અનન્ત છે, વ માનકાળ તા નિમેષમાત્ર અથવા તેથીયે આછો હાય છે એ જીવન છે. આપણી અગાઉ અનતતા હતી, આપણી પછી અનતતા છે. આ ૬ કે એટલાં વરસ કાળના સાગરમાં એક પળ કરતાંયે ઓછાં છે.
હા, મરણાત્તર સ્થિતિ પ્રશ્નાર્થસની રહે છે ખરી, પણ વિજ્ઞાને આપણને બતાવ્યું છે કે કશી વસ્તુનો નાશ કરી શકાતે નથી, જે કાં' છે તે સઘળું સદા રહેવાનુ છે. હા, એટલું ખરૂ" કે કોઇ કાઈ વાર તે વિભકત થાય છે અને ભિન્ન ભિન્ન સ્વરૂપો ધારણ કરે છે. આપણાં દેહ ભાંગી પડે છે. આપણે તે બાકી રહીએ છીએ. આપણી અગાઉ અનન્તકાળ હતા એ આપણે જાણીએ છીએ. આપણે જાણી શકીએ છીએ કે આપણી પછીથી અનન્ત કાળ રહેવાનો છે.
મિત્રો અને સબંધીની બાબતમાં આપણા માટે જે કાંઈ મૂલ્યવાન છે તે આપણે સાથે લેતા જશું. કાઈને પણ પૂછી જુઓ કે, તેના પહેલાં ચાર વરસના જીવન દરમિયાન શું બન્યું હતું
9.
૧૮૭
તે તે કહેશે કે મને એની કશી જ ખબર નથી અને ખીજા કોઈ પણ ચાર વરંસની બાબતમાં તેને કેટલુંક યાદ આવશે, પણ બધુ યાદ નહિ આવે. પણ તેને માટે જે કાંઇ મૂલ્યવાન હૈાય તે તે પોતાની સાથે લેતા આવે છે. અને એ રીતે મરણ બાદ જે કંઇ તત્વતઃ મૂલ્યવાન હશે તે આપણે સાથે લેતા જશું
પ્રશ્ન; એટલે કે, આપ અત્યારે જે કંઇ છે તેમાંનુ કેટલું ક આપ ખીજા કોઇક વખતે આપની સાથે લેતા આવ્યા છે! એમ માના છે?
ઉત્તર ; હા, ચોકકસ, આપણને આ માટીના દેહની મદદની જરૂર ન રહે ત્યાં સુધી આપણે આપણામાં ઉમેરો કરતા રહીએ છીએ, અને દેહની જરૂર ન રહે એજ મુત દશા અને આપણે જે કાંઇ મેળવવાનુ છે તે આ છે. આ હિંદુ ક્ષિસુરી છે. વિના ભાવે
જૈન સ્મૃતિ ઉપર શાભા શણગાર
પ્રશ્ન: વેતાંબર જૈન મંદિરામાં વીતરાગની પ્રતિમાને જે અંગ રચના કરવામાં આવે છે ત્યારે તેના અંગ ઉપર જે વેશભૂષાની સજાવટ કરવામાં આવે છે તે કંચન કામિનીના ત્યાગીને નહિ પણ તેના રાગીને શેાભે તેવી હૈાય છે. મારા મત મુજબ વીતરાગની મૂર્તિ બધાય વખત વીતરાગતાનું ભાન કરાવે તેવી જ રહેવા દેવી જોઇએ. દિગબર મંદિરમાં રાખવામાં આવતી મૂર્તિ એનુ સ્વરૂપ વીતરાગતાને વિશેષ સુસ ંગત લાગે છે, આપનુ શુ મતવ્ય છે? જે મૂર્તિ જેની હોય તે તેના છેલ્લામાં છેલ્લા વેશ, ગુગુ અને કની દ્યોતક હાવી ન જોઈએ?
ઉત્તરઃ જૈન મૂર્તિને આકાર જ સૂચવે છે કે તે મૃતિ એક સંપૂર્ણ પણે ત્યાગી પુરૂષની છે, તેનું પદ્માસન સૂચવે છે કે તે મૂર્તિ એક ધ્યાનસ્થ યોગીની છે. આનો અથ એ થયા જૈન મૂર્તિના આ પ્રકારના મૂળ સ્વરૂપનું વિરાધી હોય એવી કોઇ પણ શાળા કે શણુગાર આ મૂર્તિ ઉપર થઇ નજ શકે, દિગંબર મૂર્તિમાં આ મૂળ સ્વરૂપ યથાર્થ રીતે જળવાયલું જોવા મળે છે, શ્વેતાંબર અને દિગ બર મૂર્તિ વચ્ચે પાયાનો ભેદ એક જ છે કે શ્વેતાંબર મૂર્તિ કચ્છપરિધાન વાળી ડાય છે; દિગંબર મૂર્તિ જ તદ્દન નગ્ન હોય છે. આ હકીકત ખેડેલી સ્મૃતિમાં એટલી ગાચર થતી નથી જેટલી ઉભી મૂર્તિઓમાં આપણે તારવી શકીએ છીએ. આ શ્વેતાંબર મૂર્તિના મેઢા ઉપર કારેલાં ચક્ષુ ઉપર સ્ફટિકનાં ચક્ષુ ચેડીને મૂર્તિને વિકૃત બનાવવાની સૌથી પ્રથમ શરૂઆત થઇ. કારણ કે મૂર્તિની મુદ્રા ધ્યાનસ્થ વીતરાગની છે જ્યારે ચક્ષુ ચડવાથી એ ધ્યાનમુદ્રાનો લોપ થાય છે અને જાણે કે આપણી સામે તે મૂર્તિ ટગર ટગર જોતી હેાય એવી તે અસ્વભાવિક લાગે છે. પછી આવ્યાં ટીલાં ટપકાં, આભૂષ્ણુ, બાજુબંધ, મુગટ, અને પછી આવી તરેહ તરેહની આંગી. આ સર્વ જિન મૂર્તિ ઉપર એક પ્રકારનો અક્ષમ્ય અનર્થ થઇ રહ્યો છે. આ સર્વ અસંગતિ વૈષ્ણુવા સાથેના સંપકમાંથી પેદા થઈ લાગે છે. જે સાદી સમજ ખ્રીસ્તી શુ ખ્રીસ્તની મૂર્તિ સાથેના આચાર તેમ જ વ્યવહારમાં દાખવે છે તેટલી સાદી સમજથી પણ શ્વેતાંબર મૂર્તિપૂજક,સોંપ્રદાય વંચિત હોય એમ જણાય છે. તેમને ખબર નથી કે મૂર્તિને વિવિધ રીતે શણુગારીને તે મુર્તિના મુળ સ્વરૂપનું જ ખુન કરી રહ્યા છે.
પાનદ
વીસમી શદીના શહીદ
ગયા અંકમાં આ મથાળા નીચે ગાંધીજીની શિલ્પમુર્તિનું ચિત્ર આપવામાં આવ્યું છે. તે ચિત્ર ઉભું છપાયલું છે તેને આડુ રાખીને જોવાથી તેમ જ તે ચિત્ર ઉપરની નોંધ વાંચવાથી શિલ્પસ્મૃતિનું હાર્દ અને શિલ્પકારની ભવ્ય કલ્પના બરાબર સમજવામાં આવશે, તત્રી.