SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ આમ ના અજીબ , મક તા. ૧-૧૦૫૪ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંધ રજત મહોત્સવ - પ્રવેશપત્રને લગતા નિયમો રજત મહોત્સવના દરેક કાર્યક્રમમાં સ્થળ અથવા સગવડની પરિમિતતાના કારણે તેમજ સમગ્ર આયોજનમાં. સૂચિત મર્યાદાના કારણે દાતાઓ તેમ જ સભ્યને આપવાના જુદા જુદા પ્રસંગને લગતા પ્રવેશપત્રે સંબંધે નીચે મુજબના નિયમો કરવામાં આવ્યા છે. (૧) રજત મહોત્સવ ફંડ નં. ૧ માં રૂા. ૧૦૦) અથવા તેથી વધારે રકમ આપનાર દાતાનું કાર્ડ ધરાવનારને કાર્ડ દીઠ રજત મહોત્સવ સંમેલનના નિમંત્રણ ઉપરાંત સમૂહભેજનને ૧ પ્રવેશપત્ર, મનોરંજન કાર્યક્રમને પ્રવેશપત્ર, તથા નૌકાવિહારને ૧ પ્રવેશપત્ર મળશે. આ ઉપરાંત રૂ. ૩ આપવાથી સમૂહભેજનમાં ૧ મહેમાનને તે સાથે લાવી શકશે. તદુપરાન્ત ૧૦ વર્ષ નીચેના માટે રૂા. ૨ અને તેથી ઉપરના માટે રૂ. ૩ એ ધેરશે સગવડ મુજબ નૌકાવિહારના એક અથવા બે પ્રવેશપત્ર આપવામાં આવશે. (૨) જે સભ્ય વાર્ષિક લવાજમ અને રજત મહોત્સવ ફંડ નં. ૨ માં રૂા. ૧૦) ભર્યા હશે તેને રજત મહત્સવ સંમેલનના નિમંત્રણ ઉપરાંત સંમુહુજનને ૧ પ્રવેશપત્ર, મનોરંજન કાર્યક્રમના ૨ પ્રવેશપત્ર, તથા નૌકાવિહારને ૧ પ્રવેશપત્ર મળી શકશે. આ ઉપરાંત રૂ. ૩ આપવાથી સમૂહભોજનમાં ૧ મહેમાન લાવી શકશે. તદુપરાન્ત ૧૦ વર્ષ નીચેના માટે રૂ. ૨ અને તેથી ઉપરના માટે રૂ. ૩ એ ધરણે સગવડ મુજબ નૌકા- વિહારના એક અથવા બે પ્રવેશપત્ર આપવામાં આવશે. (૩) પ્રમુખ અથવા મંત્રીની અનુમતિપૂર્વક સંધને સભ્ય હોય એવી રજત મહોત્સવ ફંડન, ૨ માં . ૧૦ ભરનાર વ્યકતીને નિયમ (૨) માં જણાવ્યા મુજબ પ્રવેશપત્ર મળશે. (૪) જે સભ્ય માત્ર વાર્ષિક લવાજમ જ ભર્યું હશે અને રજત મહત્સવ ફંડ નં. ૨ માં રૂા. ૧ ભર્યા નહિ હોય તેને રજત મહત્સવ સંમેલનના નિમંત્રણ ઉપરાંત સમૂહભોજનને ૧ પ્રવેશપત્ર તથા મનોરંજન કાર્યક્રમને ૧ પ્રવેશપત્ર મળશે. (૫) દાતાઓને તેમનાં પ્રવેશપત્ર પોંચાડવામાં આવશે. સમૂહ ભેજન તથા નૌકાવિહારને લગતા વધારાના પ્રવેશપત્રો તેમણે સંધના કાર્યાલયમાંથી મેળવી લેવાના રહેશે. (૬) સભ્યોએ પિતાના પ્રવેશપત્ર સંધના કાર્યાલયમાંથી રવિવાર સિવાય ૧૧ થી સાંજના ૬ સુધીમાં મેળવી લેવાના રહેશે. . (૭) દરેક દાતાએ તથા સભ્ય પ્રત્યેક પ્રસંગનું પ્રવેશપત્ર સાથે લાવવું જરૂરી છે. ' ' મંત્રીઓ, ૪૫૪૭, ધનજી સ્ત્રીટ, રજત મહત્સવ સમિતિ. રજત મહોત્સવના કાર્યક્રમને અંગે રાખવામાં આવેલ પ્રવેશપત્ર સંબંધમાં આ અંકમાં અન્યત્ર માર્ગદર્શન કરાવવામાં આવેલ છે. આ ભવ્ય રસપૂર્ણ કાર્યક્રમને લાભ લેવાનું જે ભાઈ યા બહેન માટે | જેટલું શક્ય હોય તેટલો લાભ લેવાનું ન ચૂકે, કારણ કે આવાં સમાઆનંદને અવસર ફરી ફરીને પ્રાપ્ત થતી નથી. સમારંભના | પ્રત્યેક પ્રસંગને અંગે ધ્યાનમાં રાખવા લાયક વિગત નીચે મુજબ છે - રામાયણ” (નૃત્ય-નાટિકા) શનિવાર, તા. ૯ મી ઓકટોબરે સાંજના ૬-૩૦ વાગે ભારતીય વિદ્યાભવનના નાટયગૃહમાં “રામાયણ” રજુ કરવામાં આવશે. '. આ કઠપૂતળી નૃત્ય-નાટિકા લીટલ બેલ ૫ પિતાના નામી કલાકારોદ્વારા ભજવશે. આઠ સુંદર દૃશ્યમાં પ્રેક્ષકોની નજર સમક્ષ આખુયે રામાયણ કડીબદ્ધ રીતે ભજવાય છે અને સંગીત, નૃત્ય અને અભિ- | નયની દૃષ્ટિએ આ એક ઉત્તમ કોટિની નૃત્ય-નાટિકા છે એમ લા– વિવેચકોએ “રામાયણ”ની મુક્તકંઠે પ્રશંસા કરી છે. નાટકની ટીકી- | ટના દર રૂ. ૫૦, ૨૫, ૧૯, ૫ અને ૨ રાખવામાં આવેલ છે. : રામાયણ’ ઉપરાંત ગુજરાતનું લોકનૃત્ય, લંબાડી નૃત્ય, વ્રજલીલા-નૃત્ય | અને સરાદ-વાદનને પણ આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યું છે.. તાજેતરમાં સ્વંગવાસી બનેલા શ્રી શાન્સિબર્ધનની પ્રેરણા અને તાલીમ નીચે તૈયાર થયેલા આ લીટલ બેલે રે આજ સુધીમાં અનેક સિદિધઓ હાંસલ કરી છે. તેમાં ડીસ્કવરી ઓફ ઇન્ડીઆને સમાવેશ થાય છે, જેની પંડિત જવાહરલાલ નહેરૂએ ખૂબ તારીફ કરી છે. સંધના સભ્ય અને મિત્રો આ અપૂર્વ નૃત્ય-નારિકા જવાનું ! ને ચૂકે એવી અમારી ઉમેદ છે. ' રજત મહત્સવ સંમેલન તા. ૧૦ ઓકટોબર રવિવાર સવારના ભારતીય વિદ્યાભવનમાં કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે રજત મહોત્સવ સંમેલન ભરાશે. આ પ્રસંગે મુંબઈ જૈન યુવક સંધ તરફથી અતિથિવિરોષ તરીકે ખાસ નિમંત્રિત પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસ જીવરાજ દેશનું બહુમાન કરવામાં આવશે, તેમ જ પ્રસંગોચિત વિવેચન થશે. આ જાહેર સંમેલનમાં સંધ પ્રત્યે સભાવ ધરાવતા સર્વે ભાઈ બહેનાને નિમંત્રણ છે. સમૂહ ભોજન આ જ દિવસે સાંજે ૬ વાગ્યે સંધના સભ્ય તેમ જ નિમંત્રિત મહેમાનેનું પાટી સીફેસ ઊપર આવેલા પ્રાણસુખલાલ , મફતલાલ સ્વીમીંગ બાથમાં ટેબલ ખુરશી ઉપર મોટા પાયા ઉપરનું સમૂહભોજન થશે. મનરંજન કાર્યક્રમ સેમવાર તા. ૧૧ મી ઓકટોબરે સાંજના ૬-૩૦ વાગે - ભારતીય વિદ્યા ભવનના નાટયગૃહમાં એક રસપ્રદ મનરંજન કાર્યક્રમ રજુ કરવામાં આવશે. જૈન મહિલા સમાજ, ભગિની સમાજ, શ્રી સ્થાનકવાસી જૈન યુવક મંડળ, અખંડ કળા જપેત મંડળ વગેરે સંસ્થાઓના સહકારથી ગીત, સમૂહ ગીત, ભજન, દુહા, નૃત્યનાટિકા, ગરબા, રાસ વિ.ને કાર્યક્રમ રજુ કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી પુ. લ. દેશપાંડે લિખિત વિનેદપૂર્ણ નાટિકા નેતા જોઈએ છે!' પણ રંગભૂમિના કલાકારો રજુ કરશે. આ નાટકનું ! રૂપાંતર શ્રી કાન્તિલાલ બડિયા અને શ્રી શિરીષકુમાર મહેતાએ કર્યું છે. મનરંજન કાર્યક્રમ અંગેના પ્રવેશપત્ર સંધના કાયૉલયમાંથી | ૧ લઇ જવા સંધના સભ્યોને ખાસ વિનંતિ કરવામાં આવે છે.. શરદૂપૂર્ણિમા નૌકાવિહાર રજત મહોત્સવના અંગમાં શરદપૂર્ણિમાની રાત્રીએ ગોઠવાચેલનૌકાવિહાર માટે સીંધીઆ સ્ટીમ નેવીગેશનની શાભના નામની ૪૦૦ પેસેન્જરને સમાવેશ કરે એવી સ્ટીમહેંચ નકકી કરવામાં મુંબષ્ઠ-૭, * રજત મહત્સવ સમારંભને કાર્યક્રમ - દિવસ સમય પ્રસંગ સ્થળ ૮ ઓકટોબર સાંજના ૬-૦૦ રામાયણ ભારતીય શનિવાર (કઠપૂતળી નૃત્ય-નાટિકા) વિધાભવન ૧૦ એકબર સવારના ૯ રજતમહોત્સવ ભારતીય રવિવાર . સંમેલન . વિદ્યાભવન , સાંજના ૬ સમૂહભેજન પ્રાણસુખલાલ મફતલાલ સ્વીમીંગ બાથ ૧૧ ઓકટોબર સાંજના ૬-૭ મરજન કાર્યક્રમ ભારતીય સેમવાર , વિધાભવન ૧૨ ઓકટોબર રાત્રીના ૮ નૌકાવિહાર' ન્ય ફેરી વે 1 મંગળવાર જ નં. છે
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy