________________
ફ
કુ. વિમળાબેન ઠકકર. એક વ્યક્તિવિશેષના પરિચય
પ્રબુધ્ધ જીવન
જ્યારે કાઇ સંતપુરૂષ પાતાના ચોક્કસ સિદ્ધાંતાને આકાર આપવા બહાર પડે છે ત્યારે, અનેક છુપાં માનવરત્ના લેહચુંબકથી લોઢાની જેમ ખેંચાઈ બહાર આવે છે, તે તે સંતને ચરણે પોતાનાં જીવન સમર્પે છે. શ્રી વિનાખાજી અત્યારે ભૂમિાનતુ જે મહાન કાર્ય કરી રહ્યા છે, તેમાં સાથ આપવા ક્યાં કયાંથી અનેક સ્ત્રી પુરૂષ આકર્ષાઇ આવીને તેમના કાર્યને વેગ આપી રહ્યા છે. કુ. વિમળાખેન ઠકકર તેમાંના એક છે.
તા. ૧-૯-૫૪
સંસ્થામાં પોતાના રાજીનામાં આપી દીધાં અને વિનેબાજીને ચરણે જીવનદાન સમપ્યુ’.
નિશાનબાજી અને ધોડેસ્વારીને એમને ખૂબ શેખ છે, અને લશ્કરી તાલીમ પણ લીધી છે. સ્ત્રીઓએ સ્વરક્ષણ માટે શસ્ત્ર ચલાવતાં શીખવું જોઇએ એમ તેઓ માનતાં, પણ ૧૯૪૮ માં દેશમાં ફાટી નીકળેલા હુલ્લડોમાં એક વખતે કેટલાક નિર્દોષને હુલ્લડખારાનાં ભાગ બનતાં જોઇ એમનાથી ન રહેવાયુ અને પોતાનું ખંજર બહાર કાઢ્યું એ હાથ મારવા માટે જ્યાં ઉંચા થાય છે ત્યાં જ પોલીસે તેમને પકડી લીધા. છ દિવસ કાચી જેલમાં રહ્યાં તે દરમિયાન ખૂબ માનસિક અકળામણુ અનુભવી, બાપુના સિદ્ધાંતો ઉપર કરી ફરીને ચિંતન કર્યું અને નિશ્ચય થયા કે સ્ત્રી આત્મશકિતથી જ સ્વરક્ષણ કરી શકે છે, શસ્ત્રથી નહિ. ત્યાર બાદ તેમણે શસ્ત્રને સ્પર્શ પણ કર્યો નથી.
તેઓ મૂળ મધ્યપ્રાંતના વતની છે. આલા શહેરમાં એક સુખી અને સુધરેલા કુટુંબમાં સને ૧૯૨૫ માં એમને જન્મ થયો હતેા. બાર તેર વર્ષની નાની વયમાં હાઇસ્કુલમાં ભણતાં ભણતાં પણ આસપાસનાં ગામડાની બહેનેાની અંદર કામ કરવાની ભાવના થઈ તેમાંજ એમના ભાવિ જીવન વિષે કંઇ ઇશ્વરી સંકેત હશે. નાનપણમાં આરભેલું આ કાર્ય આજે તા વિધવા અને ત્યકતાઓ માટે આશ્રમ, મામેઘોગ, રચનાત્મક કાર્ય, વ્યાયામ મંડળ વિગેરે અનેક જુદી જુદી સંસ્થા રૂપે વિકસિત થયુ છે. કલેજમાં એમણે એમ એ. સુધીના અભ્યાસ કર્યો છે. તે સમયે જ તેમની મુધ્ધિની તિક્ષ્ણતાની પ્રતીતિ થઇ ચુકી હતી. હિંદુસ્તાનની બધી કોલેજોની વકતૃત્વકળાની હરિફાઇમાં એમણે ત્રણવાર પ્રથમ ઇનામ મેળવ્યું હતું. અભ્યાસ કરતાં પણ નાનપણથી કરેલાં સામાજિક કામના અનુભવ અને સહજ ભાવે સંતપુરૂષોના સમાગમ કરવાની મને-િતના કારણે, આજે તેમનુ જ્ઞાન ભલભલા જ્ઞાનવૃધ્ધાને પણ શરમાવે તેવુ છે. ચોવીશ વર્ષોંની ઉંમરે એમને થયું કે આત્મસાક્ષાત્કાર કર્યાં વિના આ કાર્યો કરવાને કઈ અર્થ નથી અને તેમણે એકેએક પ્રસિદ્ધ સંતપુરૂષોના સમાગમ સાધવા શરૂ કર્યાં. ઉ-તરભારતના લગભગ બધા જ આધ્યાત્મિક મડળાના સસમાં તેએ આવ્યાં છે. આ સમય દરમિયાન આધ્યા ત્મિક સાધના અને સમાજસેવા વચ્ચે તેમના મનમાં ખૂબ ૐ ૐ ચાલ્યું. ત્રણેક વર્ષે આમ મનેામથનમાં ગાળ્યાં. એક વખત હિમાલયના જંગલાના પ્રવાસ દરમિયાન મીઠા લીમડાનાં પાન અને કેળાં એ એ જ વસ્તુના આહાર્થી (કેમકે ખીજું કંઇ મળી શકતું ન હતું.) મરડાનો રોગ લાગુ પડયા. રાગને અંગે અશક્તિ ખૂબ આવેલી તેમાં એક છે. વખતે ગંગાજીમાં સ્નાન કરતાં પ્રવાહમાં તણાવાં લાગ્યાં. તે વખતે કેટલાક સાધુઓએ તેમને બચાવ્યાં અને વાખાને પહેોંચાડયાં. આ લાંબી માંદગી સમયે દાદા ધર્માધિકારીના સંપર્કમાં તેઓ આવ્યાં અને તેમને ઠીક ઠીક માર્ગદર્શન મળ્યું
કાલેજના અભ્યાસ દરમિયાન એમને એટલી પ્રસિદ્ધિ મળી હતી કે દુનિયાના યુવાનાસ ંમેલન માટે ભાતના પ્રતિનિધિ તરીકે એમની પસદગી થઇ અને તેઓ અમેરિકા ગયાં. ત્યાં ચોસઠ દેશના પ્રતિનિધિ મળ્યા હતા. સૌના ઉપર એમની એવી છાપ પડી કે દુનિયાની યુવતીઓનાં સગનના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયાં, ત્યાર બાદ યુરોપના અનેક દેશામાં તે કર્યાં.
હિંદ પાછા આવ્યાં ત્યારે દેશમાં ભૂદાન પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. માંદગી અને કાચી જેલ સમયના મનામ થને ચિત્તને આ પ્રવૃત્તિ તરફ આકર્યું. તેમને ખાત્રી થઇ કે ભૂદાન— યજ્ઞ એ’જ એક દેશના તરાપાય છે. તરત જ બધી આંતરરાષ્ટ્રીય
અત્યારે ર૯ વર્ષની ઉમર છે, પણ આશ્ચર્યકારક વકતૃત્વકળા ધરાવે છે. સૌના મન ઉપર એક અનુભવી જ્ઞાનવૃદ્ સ્ત્રીના જેવી એમની છાપ પડે છે. નીચે પ્રમાણેના તેમની માન્યતા છે.
૧.
ર.
૩.
જે આંદોલન વાદનિરપેક્ષ હાય, જેમાં સૌ પક્ષો, જાતિ, ધર્મ કે પ્રાંતના ભેદ વિના સમાન રીતે ભળી શક્તા હાય તે આંદેલન જ રાષ્ટ્રહિતકારક થઈ શકે.
ગમે તેવા સારા કાય હાય પણ જ્યાં સુધી મનુષ્યના વિચાર, હૃધ્ધ, અને જીવનનાં મૂલ્યો ન બદલાય ત્યાં સુધી કાયદો ઉપયાગી થઇ શકતા નથી. પ્રજાના સહકાર હોય તો જ કાયદાના અમલ થઈ શકે છે.
વ્યકિત અને સમાજ એક જ છે. વ્યક્તિનું હૃદયૅ બદલાય તે જ સમાજનુ પરિવર્તન થાય. માનવમાત્રની સદ્દભાવના ઉપર સમાજરચના ખડી થશે ત્યારે જ રામરાજ્ય આવશે, એ વર્ષ પહેલાં દાદા ધર્માધિકારી સાથે તેઓ ગુજરાતમાં આવ્યાં હતાં. પણ ત્યારે કયાંયે જાહેર પ્રવચન કર્યું નહતુ. આ વરસે ફરીને આ બાજુ આવ્યાં છે, અને ગુજરાતનાં ગામડે ગામડે ક્રીતે ભૂદાન મેળવી રહ્યાં છે.
૪.
હિંસાથી ક્રાંતિ લાવી શકાતી નથી, કેમ કે તેમાં વેર લેવાની વૃત્તિ જન્મે છે. હિંસાથી માનવ મૃત્યુ પામે છે. પણ હિંસાના હેતુ મરતા નથી. ઉલટું તે બમણી હિંસા જન્માવે છે.
સ્વીકારેલાં કાર્યમાં એમને સફળતા મળે અને એમના વત ઉપરથી આપણી અનેક કાલેજકન્યાએ પ્રેરણા મેળવી સક્રિય કાર્ય કરવા ઉદ્યુત થાય એજ અભિલાષા. ‘વિકાસમાં સાભાર ઉધૃત
મેનાબહેન શેઠ. સંધના આગામી રજતમહાત્સવ
કાર્યક્રમ
શ્રી મુખ જૈન યુવક સંધના રજત મહેાત્સવને કા ઢંગ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યે છે.
તા. ૯-૧૦-૫૪ શનીવાર સાંજ : રામાયણ,
1
( કઠપૂતળી નૃત્યનાટિકા તા ૧૦-૧૦-૫૪ રવિવાર સવાર : રજત મહોત્સવ સમાર ભ.
તા
અપેાર: સમૂહ ભોજન,
સાંજ : મનેારજન કાર્યક્રમ. સ્થળ સમય હવે પછી જાહેર કરવામાં આવશે. રામાયણ ( કઠપૂતળી નૃત્ય-નાટિકા )
રજતમહાત્સવનો પ્રારંભ તા. ૯-૧૦-૫૪ શનીવાર સાંજના ૬-૩૦ વાગ્યે ભારતીય વિદ્યાભવનમાં આગળ ઉપર જાહેર કરવામાં આવેલ ‘રામ-શબરી'ને ખુલ્લે લીટલ એલે દ્રૂપ તરફથી ભજવાતી ‘ રામાયણ ’ ( કઠપૂતળી નૃત્યનાટિકા ) થી કરવામાં આવશે. આ માટે રૂ।. ૫૦, ૧૫, ૧૫, ૧૦, ૫, ૨, ની ટિકીટા રાખવામાં આવી છે, જે સધના કાર્યાલયમાંથી અથવા તે સચે આ માટે નિયત કરેલા કાર્યવાહકો પાસેથી મળશે અને તેમાં થતી સઘળી આવક સબદારા સંચાલિત શ્રી મણિલાલ મેાકળચંદ શાહ સાર્વજનિક વાંચનાલય પુસ્તકાલયમાં જમે કરવામાં આવશે.
د.
دو
x
રજતમહેત્સવ ફંડ.
શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી રજતમહોત્સવ ક્રૂડ ઉભું કરવામાં આવ્યું છે. આ કુંડમાં સધના સભ્યો, પ્રબુદ્ધ જૈનના ગ્રાહક તેમજ સધના શુભેચ્છાને યથાશક્તિ નાણાં ભરવા અથવા માકલી આપવા વિન ંતિ કરવામાં આવે છે. આ કુંડમાં એકત્ર થતાં નાણાંમાંથી રજતમહાસત્રના આખા કાર્યક્રમને લગતા જે ખર્ચ થશે તે બાદ કરીને બાકી રહેતી રકમ સંધના ચાલુ કુંડમાં જમા કરવામાં આવશે. મધ તરફથી ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓને ચલાવવામાં તેમ જ વિકસાવવામાં બળવાન ટેકારૂપ અને એ રીતે પ્રસ્તુત રજતમહાત્સવ કુંડને છલકાવી દેવા સધ સાથે સીધી કે આડકતરી રીતે સબંધ ધરાવતા શુભેચ્છક સવ ભાઇબહેનાને અનુરાધ કરવામાં આવે છે.
મંત્રીઓ, મુંબઇ જૈન યુવક ઘ