________________
છે
.
ETERE
:
:
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૫૩
-
કે, ભારતીય જનતા વિવાહ સંસ્થા સાથે ધર્મ તથા આધ્યાત્મિ- સંધની સમગ્ર વિચારસરણીને તેઓ પ્રતિધ્વનિત કરી રહ્યા કતાને જોડીને તેને વળગી રહેવા માંગે છે અને તેમાં કોઈ પણ છે એમ મને લાગ્યું. અને તેથી મુંબઈ જૈન યુવક સંઘના પ્રકારના ફેરફાર કે. સુધારો સહન કરવાને તૈયાર નથી-આ એક
આ કાર્યકર્તાઓ અને તેમને પરસ્પર પરિચય થાય, તેમ જ સંઘની મોટો મિયાગ્રહ છે. આમ કરવાથી દેશ સમાજ કે ધર્મ-ઈનું પણ કલ્યાણ થઈ શકવાનું નથી.
વિવિધ પ્રવૃત્તિઓને તેમને ખ્યાલ આવે તે હેતુથી મેં તેમને સમય તથા સ્થાનની આવશ્યકતાનો ખ્યાલ રાખીને એક
નિમંત્રણ આપ્યું. આપણા નિમંત્રણને માન આપીને તેઓ ચોકકસ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. ધીમે ધીમે તેને
પધાર્યા છે તે માટે તેમને હું ઉપકાર માનું છું અને તેમનું ધર્મ તથા આધ્યાત્મિકતાનું રૂપ આપવામાં આવ્યું. કાલક્રમે હું સ્વાગત કરૂં છું.” ત્યાર બાદ ટી. જી. શાહે અનુમોદનમાં તેમાં જે વિકાર આવ્યું તેને પણ મૂળવ્યવસ્થાનું અવિભાજ્ય
સોહનલાલજીના સંઘના કાર્યાલયમાં પધારવાથી પિતાને થયેલા અંગ માનવામાં આવ્યું. આ રીતે હિંદુ જાતિનું શરીર બન્યું.
અતિ આનંદને વિવિધ શબ્દોમાં વ્યક્ત કર્યો અને સયુંક્ત જૈન આમાં રોગ ગુમડાં વગેરેની માત્રા ખૂબ વધી ગયેલ છે. આથી
વિદ્યાથીગૃહની વિશેષતા તથા ઉપયોગીતા તરફ તેમનું ખાસ પીડાતા અંગમાં રકતસીંચન કરવું તેને પરંપરા અર્થાત ધર્મને
ધ્યાન ખેચ્યું. શ્રી રતિલાલ કોઠારીએ પણ સોહનલાલજીનું સન્માન દ્રોહ લેખવામાં આવે છે. આને લીધે પ્રત્યેક રીવાજ તથા
કરતાં પિતાના મન ઉપર પડેલી તેમના વિશેની સુન્દર છાપ માન્યતાને મૌલિક રૂપમાં નિહાળવાની આવશ્યકતા ઉભી થઈ
રજુ કરવા સાથે સંધ વિષેની પોતાની નિષ્ઠા, મમતા અને છે. આશા રાખવામાં આવે છે કે આ વિષયમાં અન્ય સુજ્ઞજને
સંધની કાર્યવાહી સાથે પ્રારંભથી તેઓ આજ સુધી કેવી ગાઢ પણ પિતાપિતાનું દૃષ્ટિકોણ પ્રગટ કરશે. –ડો ઈન્દ્ર,
રીતે સંકળાયેલા છે તેને ખ્યાલ આપ્યો. શ્રી સેહનલાલજીએ શ્રી સોહનલાલજી દગડ સંઘના કાર્યાલયમાં
આવી એક વિશિષ્ટ કોટિની અને ચોકકસ આદર્શ ધરાવતી
સંસ્થાના પરિચયમાં આવવાની તક ઉભી કરવા માટે સંઘના [ મતકમાં જગ્યાના અભાવે પ્રગટ કરવા રહી ગયેલા સમાચાર ] જયપુરનિવાસી તેરાપંથી સમાજના એક અગ્રગણ્ય
કાર્યવાહીને આભાર માન્યું, જેનોની એકતા સંબંધમાં કેટસુધા૨ક શ્રી સહનલાલજી દગડ જેએ પિતાના વ્યાપાર વ્યવ
લાએક વિચાર રજુ કર્યા, આજે આપણે કેવળ ધાર્મિક ઓઠા સાય અર્થે થોડા સમયગથી મુંબઈ ખાતે નિવાસ કરી રહ્યા છે
નીચે એકઠા થવાથી આપણા પ્રશ્નો નીકાલ કરી નહિ શકીએ, અને જેમણે જૈન . . કોન્ફરન્સ હસ્તક મધ્યમ વર્ગના
આજનો પ્રશ્ન આર્થિક છે. સામાજિક છે, અને આર્થિક સમાઉદ્ધાર અર્થે એકઠા કરવામાં આવતા ફાળામાં રૂ. ૧૦૦૦ ની
નતા ઉભી થાય, થડા પૈસાદાર અને પારવિનાના ગરીબ એવી રકમનું દાન કર્યું છે તેઓ તા. ૨-૫-૫૩ શનીવારના રોજ
આજની સમાજરચના નાબુદ થાય, મેહનત કરનાર સૌ કોઈને ,
જીવાઈ મળી રહે, આવી રચના ઉભી કરવાની જરૂર છે વગેરે શ્રી મુંબઈ જૈન યુવક સંધની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓનો પરિ. પ્રસંગચિત કેટલાએક વિચારે તેમણે રજુ કર્યા, સંયુક્ત જૈન ચય કરવાના હેતુથી સંધના કાર્યાલયમાં પધાર્યા હતા. તેમનું વિદ્યાથગૃહની સંસ્થા વિશે કેટલીક માહીતી મેળવી અને આજે સ્વાગત કરતાં સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ
જે ન સ્નેહસંબંધ ઉમે થયે તેના પ્રતીક રૂપે ૩, ૫૦૦] સંધનું આજથી પચ્ચીરો વર્ષ પહેલાં સ્થાપન થયું ત્યારથી તે
મણિભાઈ અમૃતિફડમાં, ૫૦૦] મણિલાલ મેકમચંદ શાહ સાર્વ
જનિક વાચનાલય-પુસ્તકાલયમાં, ૨૫] પ્રબુદ્ધ જૈનમાં, એમ આજ સુધીની સંઘની પ્રવૃત્તિઓ, સંઘના બંધારણમાં આજથી
કુલ રૂા. ૧૨૫૦ ની સંધને ભેટ ધરી અને સં થના સભ્ય ! પંદર વર્ષ પહેલાં કરવામાં આવેલું મૌલિક પરિવર્તન, એ બંધા- થવાની ઈચ્છા દર્શાવી આગામી ૨૦ વર્ષ સુધીના એક રણમાં સમગ્ર જૈન સમાજની એકતા ઉપર મૂકવામાં આવેલ સાથે લવાજમ તરીકે રૂ. ૧૦૦] ની રકમ સંઘને આપી. ભાર, સંધ જેના વિષે સંપૂર્ણ આત્મીયતા અનુભવે છે તેવું
સંઘના પ્રમુખ શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆએ ઉપસંહાર :
કરતાં શ્રી સેહનલાલ દુગડને આવી ઉદારતા માટે ઉપકાર સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ વગેરે બાબતેને ઉલ્લેખ કર્યા બાદ માન્યો અને આજે આ રીતે આપણા સંઘમાં દાખલ થઈને સોહનલાલજીને પરિચય આપતાં જણાવ્યું કે “ શ્રી. સેહનલા- તેઓ આપણી સાથે હંમેશને માટે જોડાય છે તે માટે પિતાને લજીને આજથી ચારેક વર્ષ પહેલાં જયપુરમાં પંડિત સુખલાલ
થયેલે આનંદ અને શુભેચ્છાઓ ઉચિત શબ્દમાં વ્યકત કરી. છના અધ્યક્ષસ્થાને મળેલી બાલદીક્ષાવિરોધી પરિષદમાં મેં
અને ફુલહાર વડે સહનલાલજીનું બહુમાન કરવામાં આવ્યું પહેલી વાર જોયા હતા. એ જ અરસામાં તેરાપંથી સંપ્રદાયના
શ્રી તારાચંદ ઠારીને અભિનંદન આચાર્યશ્રી તુલસીરામજી ત્યાં જ બીરાજતા હતા અને નાની આ અંક પ્રગટ થઈ રહ્યો છે તે દરમિયાન ભારત જેના ઉંમરના છેક છોકરીઓને દીક્ષા આપવાની પ્રવૃત્તિ પુરજોશમાં મહામંડળનું ૩૩ મું અધિવેશન નાગપુર બાજુએ આવેલ ચાલતી હતી. તે સુગ્રથિત સમાજના એક આગેવાનને આ
બુદાણા તા. ૧ તથા ૨ ના રોજ મળી રહ્યું હશે. આ બાલદીક્ષા પ્રવૃત્તિને આવી રીતે કટ્ટર વિરોધ કરતાં જોઈને
અધિવેશનનું પ્રમુખસ્થાન શ્રી તારાચ ૬ લક્ષ્મીચંદ ઠારી છે
શોભાવનાર છે. ભાઈ તારાચંદ મુંબઈ જૈન યુવક સંઘના મને ભારે આશ્ચર્ય અને માન ઉપજયું હતું. ત્યારબાદ મુંબઈ બહુ જુના સભ્ય અને અમારા વર્ષોજુના સહકાર્યકર્તા ખાતે કેટલાક દિવસ પહેલાં જાયલા સ્વર્ગસ્થ ગુલાબચંદજી
છે. સંધની એક અગ્રગણ્ય વ્યકિતનું આ પ્રકારે સન્માન દ્વાના તલચિત્રના અનાવરણપ્રસંગે તેમને મેં ફરીથી જોયા
કરવામાં આવે તે સંધ માટે અતિ ગૌરવપ્રદ હકીકત
લેખાય. ભાઈ તારાચંદ એક શકિતશાળી અને સાધનઅને પૂર્વમરણ જાગૃત થયું. ત્યાર પછી તે એક પછી એક
સંપન્ન વ્યકિત છે. મુંબઈના જૈન સમાજમાં પણ તે જેની જાહેર સભામાં તેમને મળવાનું અને સાંભળવાનું આગળ પડતું સ્થાન ધરાવે છે. જૈન સમાજની અંદર અંદર બનતું ગયું અને માત્ર ચાર પાંચ અંગ્રેજી સુધી ભણેલા, રના ભેદ ભુલાય અને સર્વત્ર એકતાની બુદ્ધિ પ્રવર્તે એ આજને વિચારપ્રદેશમાં સામાન્યતઃ ૫છાત ગણાતા એવા મારવાડી આપણે મહાપ્રશ્ન છે. ભારત જૈન મહામંડળ આ હેતુથી સમાજમાં ઉછરેલા, જેને આધુનિક કેળવણી કહેવામાં આવે છે સ્થપાયેલ છે અને એ મંડળના કાર્યાધ્યક્ષ શ્રી રિષભદાસ રાંકાએ એ, તેથી વંચિત રહેલા એમ છતાં પણ તેમના ભાષણમાં જે
મંડળનું સૂત્ર હાથમાં લીધા બાદ એ મંડળની પ્રવૃત્તિ વધારે ઉદારતા, વિશાળતા, નવી ચેતનાને ચમત્કાર, જૈન સમાજને - વ્યાપક અને વેગવાન બની છે. છેલ્લાં બે વર્ષથી ભાઈ તારાચંદ . એક જવાની તમન્ના, જૈન સમાજથી પણ આગળ વધી
એ . મંડળના મંત્રીઓમાંના એક હતા. ભાઈ તારાચંદની દોરઆજના વિશાળ સમાજની સમૅસ્યાને સમજવાની અને ઉકેલ : વણી નીચે એ મંડળની કાર્યવાહી વધારે પ્રાણવાન બને, અને વાની વૃત્તિ અને તદર્થ પિતાને પ્રાપ્ત થયેલા વિત્તને વ્યય કર- જે એકતાનું સ્વપ્ર વર્ષોથી સેવાઈ રહ્યું છે એ મને અતિમન્સ . વાની તત્પરતા-આવી તેમના વ્યકિતત્વમાં રહેલી અનેક વિલક્ષ- થયેલું જેવા આપણે ભાગ્યશાળી થઈએ એ જ શુભેચ્છા ! થતાએ મારી નજર ઉપર આવતી ગઈ અને મુંબઈ જૈન યુવક
પરમાનંદ '