________________
તા. ૧૫-૪-૫
કામ આગળ ધપાવવું, સુકર હતુ મતગીરી મહેલામાં ખાવાઇ ના ગઈ. કારીઓના પ્રકરણને લીધે તે ગ ઢીલા મૂકવાતો અવસર જ ન રહયા. પગાર ઓછામાં ઓછા ૭-૮ અને વધુમાં વધુ ૬૦૦-૬૫૦ ધણા હતા જીવનનિર્વાહ પૂરતુ લઈ સેવા આપવાની પુરવદ્યાપદ્ધતિથી રહે છે. આ બધાં કારણેાને લીધે પ્રજાની શક્તિમાં જુવાળ આવ્યા છે તે મોટી મોટી યાજના હાથ પર લઇ શકાઇ છે. ચીનને હજારા-લાખાની સખ્યામાં મોટાં કામ કરવાની ટેવ પણ છે એ મહાન દિવાલ’ અને બ્રાન્ડ કેનાલ’ ઉપરથી જોઈ શકાય છે.
પ્રબુદ્ધ જન
બટન દાબવા
“અત્યારે ચીન જોવા જેવું છે, એ પ્રજાની ચેતનાને જેવી એટલે એક મહાન વિભૂતિનાં દશન. કાલે આ રૂપના જ ઉત્સાહ હશે, કાણુ જાણે ? અત્યારનો ચેતનાના ઉદ્રેકમાં કાઇક તત્ત્વ એવા હશે જે વિકાર લાવે. ચીનની પાસે અનુકરણ માટે માત્ર રશિયાની સમાજરચના છે. દરેક માસ કાઈને કાઇ સધ - સ્ત્રીઓ, મજુરા યુવકા ખેડુતો, વગેરેના સ ંધ−નુ સભ્ય હોય. સત્તા રાજ્યમાં તેમજ સામાં ઉપરના કેન્દ્રમાં ડ્રાય, ત્યાં બટન દાખવાથી બધે અભિપ્રાયવીજળી ફરી વળે. ધીમે ધીમે આખી પ્રજાચેતના ઠરીતે આ દલબંધીના ચાકઢામાં જડ થઈ શકે. માર્કસવાદી-લેનિનવાદી વિચારસરણીનું બૌદ્ધિ દાને નવેસર શિક્ષણ અપાય છે. જયારે કાષ્ઠ વિદ્યાના પેાતાના જાના લેખા હવે જરી મારવા પડે એમ કહે ત્યારે મતાંધતાના છે. ભયના અણુસા મળતા હતા. માર્કસવાદને એકવાર તુ એટલે આ મુશ્કેલી એમાં કદાચ અતગ ત હશે. ચીને શાણી અને મહાન વારસાવાળી પ્રજા છે. આવી મુશ્કેલીઓને તરી ઉતરે છે કે વશ થાય છે એ જોવાનું રહ્યું નવા ઘાટ નિપજાવે એવી આશા રાખવી અસ્થાને નથી. હાથ ધોઇ નાખવામાં ત રસ ન જ હાવા જોઇએ.
Are y
“આત્યારે ચીન મને એક વિશાળ નિશાળ અેવું લાગ્યુ (આખો દેશ પેાતાને બધી રીતે કેળવવા મંડી પડો છે), પશુ સાથે સાથે એક છાવણી જેવું પણ લાગ્યું. સામે ાંગ બંદુક તાકીને મેડેલ છે. અમેરિકાની એને ગાથ છે, કારીઆમાં હાથ ચપામ્યા છે. પણ્ એ ઉપરાંત પશુ આ જાતની રાજ્યરચનામાં છાવણીતત્ત્વના અશ હ્રાય એમ લાગે છે, રશીયા પાંત્રીશ વર્ષો પછી પશુ છાવણી છે, આવા દેરા સ્વરક્ષણ માટે હાય છે. એથી વિશેષ અથ માં.'
ત્યાર બાદ ભાઈ ઉમાશ કરે એક રમુજી દાખલા આપ્યા એકવાર પેરીસમાં મે કુતરાએ લાવવામાં આવ્યા. અને ખૂબ દુખળા લેવાઈ ગયેલા. એક ઈગ્લાંડથી લાવવામાં આવ્યા હતા; ખીજો શીયાથી લાવવામાં આવ્યા હતા, ઈંગ્લાંડનો ક્રુતશ આટલા બધા કૃશ હોવાનું કારણું પૂછતાં એમ જણાવવામાં આવેલું કે ત્યાંના કુતરાને પુરૂ' ખાષા મળતુ નથી. રશીના કુતરા વિષે એવાજ સવાલ થતાં એમ જાવવામાં આવેલું' કે રશીમાં કુતરાને ભસવા મળતુ નથી.” આ દુષ્યન્તના ઉપલક્ષિત અચ પ્રત્યે શ્રેતાઓનું ધ્યાન ખેંચતાં તેમણે જણાવ્યું કે શ્રીનમાં છે તે પ્રકારની રાજયરચના-સરમુખત્યારશાહી-હેઠળ રાજકાય સ્વતંત્રતા પર થાડાક પણ કાપ મુકાયા વિના ન રહે, પશુ પ્રજાના ઘણા મોટા ભાગને આર્થિક ન્યાય મળે છે, પ્રજાના ૯૯,૯૯૯૯૯ ભાગને રાજકીય સ્વતંત્રતા વાપરષાની જરૂર પણ કદી ઉભી થતી નથી. પશુ .૦૦૦૦૧ મા ભાગને કદીક કયારેક જરૂર ઉભી થાય છે, અને એટલા ભાગ માટે પણ એ સચવાતી જોઈએ. કમ કે એ ૦૦૦૦૧ ભાગ એ માનવજાતિની આશા છે. માનવજાતિએ ઘણી મુશ્કેલીએ રાજકીય સ્વતંત્રતાના આદર્શ થાડે વત્તે અંશે પણુ જગતમાં સ્થિર કર્યાં છે. પશુ આર્થિક
૧૯૯
ન્યાય વિના એ પાકળ નીવડે. લેાકશાહી એવ ઉંચી વિચારસરણી, હાય તે એણે વિનાવિલો સંપૂર્ણ સામાજિક ન્યાય દરેકે દરેક વ્યકિ વાને સમય આવી લાગ્યા છે. એ ન થ રશિયા ચીન જેવા દેશ જગતના સાષિતાન જ. લાકશાહીમાં આર્થિક-સામાજિક અન્ય સૌથી મોટી પાંચમી કતાર છે. રાજકીય રાખી, તેમાં આર્થિક-સામાજિક ન્યાય તાકીદે સૌથી માટી જરૂર આત્મસ તાપતિ, હાતી હું–વૃતિ (ક ખખેરી નાખાની અને વધુ ને વધુ ગતિશીલતા ( દાખવવાની છે. આમ થશે તો પેલી ત રાજકીય સ્વત ત્રના હરાઇ જશે. તેને માટે ખનશે. અત્યારે દુનિયામાં લેાકશાહી અને સહુમુખ પરસ્પર, એકમેકની ઉછુપા દૂર કરવા પૂરતી, અસર પડે તો કેવુ' સારૂં' !”
**l[
માન્યા
તેમનુ વ્યાખ્યાન પુરૂં થતાં કેટલાએક લેખિત પ્રશ્ના વ્યાખ્યાતા સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા પણુ સમય બહુ થઇ ગયેલા હાવાથી એ પ્રશ્નો હાથ ધરી શકાયા નહાતા. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રમુખસ્થાનેથી ઉપસ`હાર કરતાં, આવું સમધારણું પૂછું પુષ્કળ માહીતીએથી ભરેલું અને દૃષ્ટિની વિશવતા દાખવતુ' અને સાંભળનારાઓને નવુ' આપતું વ્યાખ્યાન આપવા માટે શ્રી ઉમાશંકરને હતા અને બધી ખાખતના સારરૂપે એક વાત શુાવી હતી કે દેશની નેતાગીરી મહેલમાં, ખેત “જતાં ગ " સ્વીકારે પ્રજા વચ્ચે આપ જ દેશને સાચા . રાય છે. સેલી ખાટલાવાળાએ સભાનુ પ્રમુખસ્થાન સ્વીકારવા ખ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના તથા આવું વિચારપ્રેરક વ્યાખ્યાન આપવા બદલ શ્રી ઉમાશંકરના ખાલાર માનતાં જશુાવ્યું' કે ' આપણે કાઇ પણ વિારસરણી કે પક્ષના પાંજ શમાં પુરાઇ હેરવાને બદલે મુકત માધુ જોયુ તેમ જ સાંભ ચાલુ જોઇએ, બીજી પ્રજાએ ક્રમ નાગળ વધી રહી છે તે ધ્યાનમાં ઉતારવુ જોઇએ અને જે જે બાબતો વિષે આપણી વચ્ચે કશે મતભેદ ન હૈાય તે ખાળતામાં આપણે દેશ આગળ ધપાવવામાં બધાએ પક્ષબેનની વૃતિ છેડીને હાથમાં હાથ મીલાવીને કાળ કરવા લાગી જવું જોઈએ.'
ત્યાર બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી. વૈશાલી : વૈશાલી સધ
તા. ૨૮-૩-૫૩ મહાવીર જન્મના દિવસે બિહાર પ્રાન્તમાં આવેલ વૈશાલી ખાતે વૈશાલી સ`ધ તરફથી પ્રાચક્ષુ પડત સુખાલાલજીના અધ્યક્ષસ્થાને નવમા વૈશાલી મહાત્સવ ઉજવવામાં આન્યા. આને લગતા છુટા છવાયા સામાચારા સામાયિક પત્રમાં જોવામાં આવતાં આ વૈશાલી તેમજ ત્રૈશાલી સધ શું છે તે જાણવાનુ અનેક લોકોને કૌતુક થયુ હશે. બિહારમાં આવેલા મુઝપુર અથષા ત હાજીપુર રેલ્વે સ્ટેશનથી ૨૦ માઇલ દૂર આવેલું વૈશાલી ગામ એક અતિ પ્રાચીન સ્થળ છે. હાલ આ ગામને - વસાઢ ના નામથી આળવામાં આવે છે. ભગવાન મહાવીરનું આ જન્મસ્થળ છે. તેમના જન્મસ્થાન તરીકે જે ક્ષત્રિયકુંડથામનું નામ આપવામાં આવે છે તે વૈશાલીની તદ્દન નજીકમાં આવેલ પ છે, આ અનિ હાસિક હકીકત આજે સાં ફ્રાઈમેં સ્વીકારી છે. પ્રાચીન સાહિત્યમાં ભગવાન મહાવીરને ‘વૈશાલીય’ અથવા તો વૈશાલિક તરીકે ઓળખવામાં આવ્યા છે. આ હકીકત પણું બૈશાલી સાથે ભગવાન મહાવીરના, આ સ્થળ પોતાનું જન્મસ્થાન હોવા ઉપરાંત,
**