________________
પ્રબુદ્ધ જૈન
,,
નડે. તેમ મને જ્યાં જ્યાં
રંગ જમાનામાં બહુ મુશ્કેલી નહિ તની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ નતા અને અનિષ્ટા છે તેને ઝડપી અંત ાજના નેતાઓ કટિબધ્ધ છે અને ખીજા સામાાથે સાથે આવા કાયદો પણ બહુ મુશ્કેલી વિના સાર કરાવી શકાશે. એમ હું માનું છું. મારે
નર્
જોઇએ કે કાંગ્રેસ સંસ્થામાં પણ અમુક તત્વ ડામાં ઉદાસીનતા સેવી રહ્યા છે એ કમનસીખી તા હિંદુ કાડ ખીલ જેવા જરૂરી ધારાને અભરાઈએ 1માં આવ્યો ન હોત. પરંતુ આ વાત આગળની ધારા: નવી ધારાસભાના સભ્યો સામાજિક તશાળી લાગે છે. ઢૉંગ્રેસમાં નવું લેહી તશાળી તત્વા ધીમે ધીમે સારા પ્રમાણમાં પ્રવેશ પામી રહ્યા છે અને તે સામાજિક અસમાનતા અને ખાલદીક્ષા જેવી અનિષ્ટ પ્રથાને દૂર કરવામાં પહેલાં જેવી મન્ત્રતા નહિ દાખવે એવી આશા રહે છે. મારા પક્ષે ખાદીક્ષાની અટકાયત કરતા ધારાનેા એક મુસદ્દો તૈયાર કરીને એ જ દિશાએ આગળ પગલાં ભરવાનું વિચારી રહ્યો છું. આ બાબતમાં તમારા સાથ અને સહકાર મને બહુ ઉપયોગી નીવડશે. મારૂ સન્માન કરવા ખદલ તમારા હું ફરીથી ઉપકાર માનું છું. વસ્તુતઃ
સન્માન કરવાની કશી જરૂર પણ નહેતી, કારણ કે હું તમારામાં જ એક છું. તમારો યુવક સંઘ સેવાના અને સમાજસુધારણના કાય માં દિન પ્રતિ દિન ખૂબ પ્રગતિ સાધતા રહે એવી ---***__Yvve કોઇ પણ વખો ૩ કાં કાળ હાય ત્યારે હું તમારો ફ્લુએ જ છું એવે રાખવા હું વિન ંતિ
કરૂ છું.
ત્યાર બાદ માલદીક્ષાની અટકાયત કાયદાથી તેમ જ કે કોટ થી કેવી રીતે અને કેવા સોંયોગામાં થઇ શકે તે સબંધે તેમ જ બીજી કેટલીક સામાજિક ખાખતા વિષે તેમની સાથે ચર્ચા થઇ. અન્તમાં સધના મંત્રી શ્રી ટી. જી. શાહે શ્રી પટવારીનેા પરિચય થવા બદલ પોતાને થયેલા અતિ આનંદ વ્યકત કર્યાં, સંધ તરફથી તેમને આભાર માન્યો અને પુલહાર સમણુ સાથે સભા વિસર્જિત થઇ.
તા. ૧-૪-૫૩
નાંધી રાખશો !. શત્રુંજય તથા રાણકપુરનાં દર્શન
તા. ૯-૪ ૫૩ ગુરૂવારના રાજ સાજના ૬-૩૦ વાગે શ્રી. મુબઇ, જૈન યુવક સબના સભ્યા માટે વાડ ન ગઢ પર આવેલા શ્રી ભુલાભાઇ ઇન્સ્ટીટયુટમાં (સ્વ ભુલાભાઈ જીવણજી દેસાઇના બંગલામાં ચિપ પ્રદર્શી નના એક કાર્યક્રમ યાજવામાં આવ્યા છે. આ પ્રસગે રાત્રે ય, રાણકપુર, કારમીર વગેરે સ્થળાની ફીમા તથા સીનેમા સ્લાઇડઝ દેખાડવામાં વરો. આ પ્રસગના સર્વ સભ્યાને લાભ લેવા વિનંતિ છે.
મત્રી, મુબઇ જૈન યુવક સધ પ્રબુદ્ધ જૈન’ ને બદલે ‘ પ્રબુદ્ધ જીવન’
તા. ૨૩-૩-૫૩ ના રાજ મળેલી શ્રી મુંબઇ જૈન યુવક સંધ. કાય વાહક સમિતિની સભામાં નીચે મુજબના ડેરાવ કરવામાં આવ્યે છે
નવા જે. સી. સભ્યાને સત્કારસમારંભ
શ્રી. મુંબઇ જૈન યુવક સ ઘની કાર્યવાહક સમિતિ તરફથી શ્રી. જયન્તીલાલ લલ્લુભાઈ પરીખ, શ્રી. મેાહનલાલ કાળીદાસ શાહ અને શ્રી. ભાઇલાલભાઇ (મેહનલાલ એસ. મીઠાઇવાળા) જે મુબઇ જૈન યુવક સંધના સભ્ય છે અને જેમને મુખર્જી સરકારની તાજેતરમાં બહાર પડેલી યાદી મુજબ જે. પી. બનાવવામાં આવ્યા છે તેમના તા. ૩૦-૩-૫૩ ના રોજ સંધના કાર્યાલયમાં સત્કાર કરવામાં આવ્યો. હતેા. સધના મત્રી શ્રી, પરમાનંદભાઈ તરફથી તેમને આવકારવામાં આવ્યા હતા અને તેમને વિશેષ પરિચય આપવામાં આવ્યા અને તેમના આ પ્રકારના ગારવથી સધની પ્રતિષ્ટામાં પણ વધારા થયા હતા એમ જગુાવ્યું હતું. સંધના અન્ય મંત્રી શ્રી. ટી. જી. શાહે ત્રણે ભાઈઓને અભિનંદન આપતાં વિનોદપૂર્ણ વાતા સંભળાવીને સાને હસાવ્યા હતા. સંધના પ્રમુખે ત્રણે ભાઈઓને જે. પી. તરીકેની જવાબદારીને ખ્યાલ આપ્યા હતા તેમણે રાજા અને પ્રજા વચ્ચે એક કડીનું કામ કરવાનુ છે. પ્રજાને જેમાં જેમાં અસ પ હાય તે તે બાબતા રાજયકર્તાઓના કાને પહોંચાડવી, અડચણા દૂર કરવામાં મદદરૂપ થવુ અને પ્રજામાં રાજયવહીવટ સબંધી ચાલતી ગેરસમજુતીએ પણ નાબુદ કરવી તે તેમનું ખાસ કાય છે. આમ કહીને તેમનું' ઝુલહારથી તેમણે સન્માન કર્યું હતું. ત્રણે મહેમાને એ સધન ઉચિત શબ્દોમાં ક્રમસર આભાર માન્યા હતા, અને વિનેાદ વર્તાલાપ અને અલ્પાહરપૂર્વક સભા વિસર્જન કરવામાં આવી હતી.
યાદ રાખÀા!
૨ સર્વોદયલક્ષી અને સર્વ સ્પી દૃષ્ટિ વડે પ્રબુદ્ધ જૈનનું સૌંપાદન કરવામાં આવે છે તે ધ્યાનમાં લેતાં પ્રબુદ્ધ જૈન તરફ વિશાળ જનસમાજ આકર્ષાય તે હેતુથી આગામી મે માસની પહેલી તારીખ કે જ્યારે પ્રબુદ્ધ જૈન’ ૧૫માં વર્ષમાં પ્રવેશ કરે છે તે તારીખથી હાલનું ‘પ્રમુદ્ધ જૈન' નામ બદલીને પ્રબુદ્ધ જીવન’ એ મુજબ હરાવવામાં આવે છે.”
મત્રોએ, મુબઇ જૈન યુવક સધ સંયુકત જૈન વિદ્યાથી ગૃહના જીના નવા વિદ્યાથી ઓને મુંબઈ સરકારના નાયબ પ્રધાન શ્રી. બાજીભાઈ જસભાઈ પટેલે જ્યારે જાણ્યુ કે સંયુકત જૈન વિદ્યાથી ગૃહમાં સ્ત્ર મણિલાલ મેકમચંદ શાહનું સ્મૃતિ કોડ વપરાવાનું છે. ત્યારે કહે, આ સયુકત જૈન વિદ્યાર્થી ગૃહમાં હું ભણ્યા હુ–મારે માથે એનુ રૂક્ષ્ણ છે” અને એમ જણાવીને એમણે તરત રૂા. ૧૦૧, આપ્યા
?
સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહના વિદ્યાર્થી એ ! આને સાર લેશે ? હમારી ફરજ અદા કરશો સ્વ. મણિલાલ માકમચંદ શાહ સ્મૃતિ કડમાં તમારી ઝુલપાંખડી મોકલવાનુ ચુકતા ના. ફ્રાઈક આપેલુ' તમારા લાભાર્થે વપરાયું છે, તમે .. આપશે તે નવા વિદ્યાર્થીઓના લાભમાં કામ આવશે.
મત્રીઓ, મ. મે. શાહ સ્મૃતિ કુંડ આજ સુધીમાં સ્મૃતિ ફંડમાં ભરાયેલી રકમા ૧૩૩૭’૬ અગાઉ સ્વીકારેલા
૧૦૧ શ્રી. તારાબહેન માણેકલાલ પ્રેમચંદ ૫૧. ઓરીએન્ટલ મીલ સ્ટાર ટ્રેડીંગ કુાં.
૧૩૫૨૮
વિષયસૂચિ
ગોકુળભાઈ
ચાંડિલ સર્વાદય સ’મેલન પ્રકીણ નોંધ :——વ રથ અધ્યાપક પરમાનંદ કે. ટી. શાહ, શ્રી. નગીનદાસ, માસ્તરના સ્વગ વાસ, જૈન શ્વે. ફ્રાન્સની આખલ હિંદ સમિતિની બેઠક, આચાર્ય શ્રીની પ્રતિજ્ઞાની પરિપૂતિ : શ્રી. ખીમજી છેડાને ધન્યવાદ, મુ ંબઈમાં મહાવીર જયન્તી, શેઠ કેશરીમલ ગુગલિયાના સ્વર્ગવાસ, ટાઇમ્સ એફ ઇન્ડીયા ઉપર મુંબઈ સરકારના કુહારપ્રહાર, અહમદીયા ક્રામ સામેની ઝુંબેશ અને તેનું રહસ્ય.
શ્રી. પ્રભુદાસ પટવારીનુ સંધ તરફથી સન્માનઃ નવા જે. પી. સભ્યોના સત્કારસમારંભ પંચવર્ષીય આયોજન
પણ ભટ્ટ ૧૮૭
૧૮૯
૧૯૩ ૧૯૪ કાંતિલાલ રાડિયા ૧૯૫