SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ લવાજમ લશકે છે. અત્યારે ાભ લે છે. છે આવક જાવકની દૃષ્ટિએ વર્ષ તે અંત કા વધારા રહે છે. વ્યાજ, પાસબુક, ઇડ, લવાજમ, તીવેર ---વગરના મળી કુલ રૂા. ૩૩:૦૬-૭-૯ ની થઇ છે પત્રાનું લવાજમ, મકાનભાડું પરચુરણ ખર્ચ ૩૫, ૨૯૪૨-૧૦-૯૮ થયેલ છે. એટલે તે રા ૩-૩-૧૯૬૪ના આવકમાં વધારા બતાવે છે; તેમાં પુસ્તક ખરીદીનાં રૂા.૧૦૫૮૪વર્ષની શરૂઆતમાં જુદા રાખ્યા હતા, તેમાંથી રૂા. ૯૧.૬-૭-૬નાં પુસ્તકા ખરીદયા તે બાદ કરતાં શ. ૧૪૧-૧૨-૯ બાકી ઉપરાકત રકમમાં ઉમેરતાં જમાં બીજી રૂા. ૫૦૫-૯-૯ ના વધારા થતાવે છે. એ આવકના ઉલ્લેખ કરતી વખતે મે હકીકતાના નિર્દેશ જરૂરી છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન, શ્રી મુંબઈ જૈન યુવક સોંધની કાર્યવાહક સમિતિના કેટલાક સભ્યોના ઉત્સાહથી સારી એવી રકમ એકત્ર થઈ રાકી છે, તેમ જ પુસ્તકાલય માટેની નવી યોજના અમલમાં આવતાં, જે વ્યકિત પુસ્તકાલયના ' સભ્ય તરીકે રહેવા ઈચ્છતી નહાતી તેમણે પોતાની અનામત પાછી લેતી વખતે સંસ્થાને, કઇક પણ ભેટ આપવાની ઉદાર વૃત્તિ દર્શાવી, ફૂલ નહિં તે ફૂલની પાંખડી' ભેટ તરીકે આપેલ છે, આવી વૃત્તિ હાય તો જ સંસ્થા કાલીફૂલી શકે એ દૃષ્ટિએ આ સંસ્થા આ પગલાંને એક શુભ ચિન્હ તરીકે સ્વીકારે છે. નવા વર્ષનું અંદાજ નીચે મુજબ છે. આવક : શ. ૧૧૦૦૩ ડીમેન્સ તથા લેાનનુ વ્યાજ, રૂ।. ૧૦૦૦ લવાજમ, રૂા. ૧૨૫] પસ્તીનું વેચાણુ, રૂ। ૫૦] દંડની રકમ, શ. ૨૫] પાસષુકની કીમત, કુલ ૨૩૦૦). ખર્ચઃ ।. ૧૯૬૩ પગાર ( અધિક માસ સાથે), શ. ૫૦ પાનું લવાજમ, ૨, ૪૫૦] મકાનભાડું તથા વીજળી ખર્ચ, શ. ૨૫૩ પરચુરણ, કુલ ૩૧૬]. આ હિસાબે શ. ૮૬૦' ની વષઁની આખરે ખોટ આવવા અદાજ છે; તેમાં જો નવા વર્ષે રૂ।. ૧૦૦૦] નાં પુસ્તકા એછામાં આછાં ખરીદીએ તેા ખેાટની રકમ રૂા. ૧૮૬] થવા સંભવ છે આ ખાટ પુરી કરવા માટે વર્ષ દરમિયાન વાકાની સંખ્યા વધે તે વ્હેવાનુ રહેશે. તેમ જ પર્યું પણું વ્યાખ્યાનમાળા દરમિયાન સારી એવી રકમ ભેટ મળે તે માટે યત્ન કરવાના રહેશે. વાચનાલય અને પુસ્તકાલયને અદ્યતન કરવા માટે નીચેના મુદ્દા વચારણીય છે — (૧) પુસ્તકાલયમાં છેલ્લામાં છેલ્લુ પ્રગટ થયેલું પુસ્તક હોવુ જોઇએ. (૨) પુસ્તકાનું લેખકવાર, પુસ્તકવાર તથા વિષયવાર એમ ત્રિવિધ વર્ગીકરણ જરૂરી છે. પુસ્તકાલય--વાચનાલય માટે વિશાળ જગાની જરૂરિઆત છે. (૪) કાયમી ફંડ ઓછામાં ઓછું . ૫૦૦] સુધીનુ હાલુ જોઈએ, જેથી આવકની દ્રષ્ટિએ દર વર્ષે મૂંઝવણ ઓછી રહે. ઉપરના મુદ્દાઓ વિચારતાં અમારૂં નમ્ર સૂચન ગાથા મુદ્દા તરફ શ. ૫૦૦૦૦] નું કાયમી ફંડ કરવા તરફ સૌપ્રધમ છે. આ ર્દષ્ટએ, આ કાયને વેગ મળે તે માટે, આપણી પાસે ચાલુ વર્ષની આખરે જે શ. ૫૦૫-૯૯ ની રકમ બચત તરીકે રહે છે તેમાંથી રૂા. ૫૦૦] કાયમી કુંડમાં લઇ જવાનું અમે નકકી કર્યું છે; અનેવથી દર વર્ષે જે કાંઇ બચત રહેશે તેમાંથી યોગ્ય રકમ કાયમી કુંડમાં લઇ જવામાં આવશે. છેલ્લા એક હકીકતતા ઉલ્લેખ જરૂરી છે. શ્રી જયપુર મેટલ વર્કના ફા. ૫૦૦૦]ના આપણી સંસ્થા પાસે ડીમેન્ચર્સ હતા. તેના ભાવ લગભગ ત્રીસ ટકા નીચે ગયા હતા; પણ સસ્થા તરફના 31 21 લય સમૃદ્ધ થાય તે માટે આપ સાના વિષ –શ્રી. મ. મા. શાહ સાર્વજનિક વા સભા અને ચટણી તા. ૧૦-૧-૫૩ શનીવારના રાજ શ્રી. મુબંઈ જૈન યુવક સઘની વાર્ષિક સભા સધના કાર્યાલયમાં મળી હતી. સભામાં સભ્યાની હાજરી સારા પ્રમાણમાં હતી. શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા 'પ્રમુખસ્થાને ખીરાજ્યા હતા. શરૂઆતમાં ગત સામાન્ય સભાને વૃત્તાંત વહેંચાયા બાદ સધના મત્રી શ્રી. જય તિલાલ પરીખે વિ. સ', ૨૦૦૮ની સાલના વૃત્તાંત વાંચી સભળાવ્યા હતા તથા "સંઘને આવક જાવકના હીસાબ અને સરવેયર કર્યાં હતાં ત્યાર બાદ શ્રી મણિલાલ માકમચંદ્ર શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના વૃત્તાંત તેને લગતી સમિતિના મ ત્રી શ્રી. ધીરજલાલ ધનજીભાઇ શાહે વાંચી સભળાવ્યા હતા. આ બને વૃત્તાંત તથા આવક જાવકને હીસાબ તથા સંવૈયુ જે આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે તેને સામાન્ય સભા તરફથી મજુરી આપવામાં આવી હતી. ત્યારે ખાદ નવા વર્ષના અંદાજ પત્રા મંત્રી તરફથી સ્ક્રુ કરવામાં આવ્યા હતા અને તેને સામાન્ય સભા તરફથી હાલી આપવામાં આવી હતી. ત્યાર બાદ સંધના નવા વર્ષ માટેના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિની ચૂંટણી કરવામાં આવી હતી જેનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું. શ્રી ખીમજી માંડણુ ભુજપુરિયા-પ્રમુખ ,, રતીલાલ ચી કાઢારી–ઉપપ્રમુખ ચીમનલાલ પી શાહ કાપાધ્યક્ષ પરમાનંદ કુંવરજી કોડિયા ટી. જી. શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ 29 33 2 31 33 31. શ્રી નાનચંદભાઈ શામજી રમણિકલાલ મણિલાલ શાહ વલ્લભદાસ પુલચંદ મહેતા ચંચળબહેન ટી. જી. શાહ જસુમતીબહેન મનુભાઇ કાપડિયા દીપચંદ....ત્રીમેાવનદાસ શાહ પાસુભાઈ ખીયસી પુરિયા લખમસી વેલાભાઈ કાંતિલાલ ખરેડિયા ઈન્દ્ર ટાલાલ કાળીદાસ શાહ ચંદુલાલ સાંકળચંદ વકીલ પ્રવીણચંદ્ર હેમચંદ અમરચ મેનાબહેન નરેાત્તમદાસ શેઠે કાકાર સહકારથી માની માલય પુસ્તકાસહકાર માગીએ છીએ. મંત્રી નિવૃત્ત થતા મંત્રીએ શ્રી જયતિલાલ લલ્લુભાઇ પરીખ તથા શ્રી રમણલાલ સી. શાહ, એ બન્નેએ પોત પોતાના અધિકા રસમય દરમિયાન સંધની જે અનેકવિધ સેવાએ મજાવી હતી તે માટે તે બન્નેને સામાન્ય સભા તરફથી હાર્દિક આભાર માનવામાં આવ્યા હતા. ' સંધના એડીટર તરીકે સંવત ૨૦૦૯ના વર્ષ માટે શાહ મહેતા એન્ડ ચોકસીની કુ. ને નીમવામાં આવ્યા હતા અને અલ્પાહાર ગાદ સભા વિસર્જન કરવામાં આવી હતી,
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy