________________
તા. ૧૫-૧-૫૩
રકમ એકત્ર થઇ છે. શ્રી. મિણુભાઇ તરફની આપણી કરજ જોતાં આ રકમ સત્વર એકત્ર થાય તે આપણે સૌએ જોવુ જરૂરી છે.
વર્ષ દરમિયાન જૈન કાર્ય કર સમેલન યોજવા માટેની વિચા રણા થતાં, આ સ ંમેલન કઇ રીતે યોજવું તે માટે વિચાર કરવા એક કિટિ નીમી. આ વિચાર નવા વર્ષમાં અમલમાં મૂકવાની આશા સેવીએ છીએ. આનું સમેલન ભરાય તે તે 2 છે. સંમેલનમાં વિચારોની આપ-લે થાય ને ખીજી કામને માગ દશ ક અને એમ અમારૂં માનવુ છે. લાંબા સમયથી કેટલાક સભાસદેોની એવી ઇચ્છા હતી કે સચોગાને લક્ષમાં લઈ બંધારણમાં ફેરફાર કરવે. આથી કાર્ય - વાહક સમિતિએ સાત સભ્યાની બનેલી અધારણ સમિતિ કેટલાંક સમય પહેલાં નામી હતી. આ સમિતિએ 'ધારણની જુદી જુદી કલમ ઉપર ચર્ચા. કરીને કેટલાક સુધારા સૂચવ્યા છે. આ સમિતિના અહેવાલ તૈયાર થયેલા છે, જે ટુંક સમયમાં આપ સમક્ષ વિચારણા માટે રજુ કરવામાં આવશે.
આપણા હૃદયશૂન્ય બનતા જતા જીવનમાં માનવતાની લાગણી પ્રજવલિત કરતી વાર્તા ભાઇ.શ્રી વ્રજલાલ મેવાણી લખતા હતા. આ કાટિની વાર્તા સારા સારા લેખ પાસે લખાવી અથવા તેથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓને સગ્રહ કરાવી તે પ્રગટ કરવા સસ્તુ સાહિત્યવર્ધક મડળને શ. ૨૫૦૦ ની રકમ સેપી છે. આ રકમ શ્રી વ્રજલાલ મેઘાણી સ્મારક માટે ભેગી કરવામાં આવી હતી. આ વર્ષે માણસાઈની વાત નામના ત્રૌસ વાર્તાગ્માને સંગ્રહ શ્રી. પીતાંબર પટેલ પાસે તૈયાર કરાવીને એ સાંસ્થા તરફથી પ્રગટ કરવામાં આવેલ છે.
શ્રી કિશારલાલ મશવાળા કે જેમણે મહાત્મા ગાંધીજી પછી વિચારોની વિશદ છ ુાવટ કરનાર અને ગાંધીજીના ચુસ્ત અનુયાયી તરીકે પાતાનું નામ શાભાન્યુ' છે, તેમ, જ ક્રાઈની સેહ રાખ્યા વગર જે પ – વિચારા વ્યકત કરનારા હતા. તેમને દેશને એમની જરૂર હતી તે સમયે આપણી વચ્ચેથી કુદરતે લઇ લીધા. આપણા સભ્યો પ્રત્ય તથા પ્રમુદ્ધ જૈન માટે તેમને ખૂબ જ મમતા હતી. તેમના અવસાનથી આપણી સસ્થાએ મુખ્ખી અને શુભેચ્છક ગુમાવેલ છે. જ
&
આપણી સંસ્થાની આર્થિક સ્થિતિ એવી નથી કે જે સહાય વગર ટકી શકે. હાલના મદીનાં સમયમાં પણ આપણી કાર્યવાહક સમિતિના સભ્યાએ સ સ્થાને સંદુર કરવા જે પ્રયત્ન કર્યાં છે તેના ઉલ્લેખ આવશ્યક છે. કાય વાહક સમિતિના મોટા ભાગના સભ્યોએ પાતે આપીને અથવા કોઇ પ્રાસય આછામાં ઓછા ।. ૧૦૦ મેળવી આપી રકમ એકત્ર કરી આપી છે, એટલું જ નહિ પરંતુ પનું પણું વ્યાખ્યાનમાળા સમયે કાય વાહક સમિતિના માટા ભાગના સભ્યાએ એકત્રિત કરવામાં રસ લીધા છે. આઠ દીવસ દૂરયાત સપ અંતે તેના પુસ્તક ચાલતી પ્રવૃત્તિએ માટે આશરે શ.
વી. સારી રકમ એકઠી કરી છે. ઉપરાંત સાત સગૃહસ્થે સ્વયે દરેક પાસેથી રૂપિયા ખસે, એમ પાંચ વર્ષ સુધી ૨. વર્ષ રૂા. ૧૪૦૦ નાં વચના મેળવ્યા છે. આ માટે અમર કરનારા શુભેચ્છકાના જેટલા
શુદ્ધ જૈન
.
* પ્રમુખ શ્રી, પરમાનંદકુંવરજી સહકાર ભૂલાય એમ નથી. સાથે સાથે યાને પણ ભૂલવા જોઇએ નહિ. અમા આભાર માતીએ છીએ. આશા રાખીએ સમિતિને આપતા. વર્ષ દરમિયાન સહકાર છે. પછીતે, દિગાર બનાવવા આપણે તે પ્રેરણા આપે. સુખઈ જેત યુવા સંધ
@
૧૫૧
શ્રી. મ. મા. શાહુ સા. વાચનાલય અને પુસ્તકાલય વાર્ષિક વૃત્તાંત
શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયતા કાય વાહક માંડળ તરફથી સંવત ૨૦૦૮ ના વર્ષ તા અહેવાલ તથા હિસાબ આપની સમક્ષ રજૂ કરીએ છીએ.
અવસાન
શરૂઆતમાં સૌ પ્રથમ આ સસ્થાના આદ્યપ્રેરક તથા સસ્થા૫૬ અને શ. ૨૪૦૦૧ ની રકમનું દાન કરનાર શ્રી મણિલાલ માકમચંદ શાહ,જેમનુ તારીખ ૨૫ જુલાઈના રાજ થયું છે. તેમનું સ્મરણ કરવું આવશ્યક છે. તેઓ આ સંસ્થાના પ્રાણ હતા; એટલે તેમની ખાટ આ સ ંસ્થાને અણુપુરાય તેવી છે; અને મમારા નમ્ર મંતવ્ય મુજબ અણુપુરાયલી રહેશે.
સાના ઉપજ ખનો હિસાબ તથા-સંસ્થા પાસે જે જે. ટ્રસ્ટફ્ડ તથા અસ્કયામતા વગેરે છે. તેના હિસાબ પણ આ સાથે છે.
સંસ્થા પાસે રૂા. ૨૪૦૬૧નું એક કાયમી ફ્રેંડ છે, તે રકમ ડીબેન્ચરા તથા મ્યુનિસિપલ લેાનમાં શકવામાં આવી છે. આ રકમમાં શ. ૫૦૦] ચાલુ વર્ષે ઉમેરતા આ કાયમી ક્રૂડ શ. ૨૪૫૬૧ તુ થાય છે.
મળી હતી.
ચાલુ વર્ષ દરમિયાન · કાર્યવાહક સમિતિની ૩ મીટીંગ
અત્યાર સુધી આર્થિક દૃષ્ટિએ સ ંસ્થાને દર વર્ષે સારી એવી રકમ ખેટ તરીકે માંડી વાળવી પડતી હતી; કારણુ કે વાંચનાલય અને પુસ્તકાલયના ઉપયોગ કંઈ પણ લવાજમ લીધા વગર સૌ કાઈ કરી શકતું હતું, જ્યારે આવકમાં એ પક્ષેથી કાંઈ ન હતુ. જો આ રીતે દર વર્ષે ખેાટ માંડી વાળવી પડે તો સસ્થા લાંખે વખત ટકી શકે નહિ; તેથી ચાલુ વર્ષ દરમિયાન વૈશાખ માસથી પુસ્તકા લય વિભાગ માટે એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મૂજબ પાંચ રૂપિયા અનામત તરીકે મૂકી, કાઇ પણ વ્યકિત આ પુસ્તકાલયના સભ્ય થઇ શકે છે, પરંતુ તેમણે દર છ મહીને બે રૂપિયા લવાજમ આપવાનું રહે છે, એટલે કે વાર્ષિક લવાજમ રૂપિયા ચાર આપવાના હોય છે. વિનાલવાજમની યોજના મુજબ પુસ્તકાલયના ૭૬૫ સભ્યા હતા, જ્યારે નવી યોજના મુજબ છ માસિક ૧૮૫ અને ત્રીમાસિક ૪૯ મળી કુલ ૨૩૪ સભ્યો છે. ધાર્યાં મુજબ સભ્યસંખ્યા થઇ શકી નથી; કારણ કે યોજના નવી હતી; વાંચાને તેથી વાંકાની જરૂર પણ ખરી. પર તુ હવે નવી ચાજના તરફ વાંચકાનું વલણ ઢળતું જાય છે. એટલે નવા વર્ષ સભ્યસ ખ્યા ઠીક ઠીક રહેવા સભવ છે. જો આ યાજના મુજબ સભ્યસંખ્યા ૫૦૦ સુધી પહોંચે તે અમારી વિચારણા ઘેર એઠાં પુસ્તકા પહોંચાડવાની છે.
વર્ષની શરૂઆતમાં પુસ્તકાલય પાસે ૪૧૧૭ પુસ્તકા હતા. તેમાં વર્ષ દરમિયાન ૪૮૮ ખરીદાયેલાં ૩૦૦ ભેટ મળેલાં પુસ્ત ઉમેરતાં કુલ પુસ્તક સંખ્યા ૪૯૦૫ થાય છે. આ પુસ્તકોનું કરણ કરવું જરૂરી છે—જેમકે બાળકો માટેના પુસ્તકાના વિભાગ, ધર્મતત્ત્વજ્ઞાન તથા વિવેચનના જુદા વિભાગ, તત્ત્વજ્ઞાનમુદા વિભાગ, વિગેરે. ઉપરાંત સૂચિપદ્ધતિ પણ કરવાની જરૂર છે, જેથી વાચકને સહેલાઇથી પુસ્તક જડી
વર્ષ દરમિયાન ૧૧૦૯૨ પુસ્તકાની વાચકામાં સરેરાશને હિસાબે દરરાજની સાડત્રીની સખ્યા ગણી શક વાચનાલયમાં કુલ ૫૭ પત્ર આવે છે જેમાંનાં કેટલ પ્રખુદ જૈનના બદલામાં આવે છે. આપવાનું વર્ગીકરણ કરી દનિક, ૧૭' સાપ્તાહિક, ૬ પાક્ષિક ૨૭માસિક ત્રીમાસિક છે. આ વાચનાલયતા લાભ કાંઇ, પણ વ્યકિત