SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ માટુંગા શીવ પર્યુ પણ વ્યાખ્યાનમાળા મુળમાં મુબઇ જૈન યુવક સુધી તરફથી છેલ્લાં ૨૦ વર્ષોથી જે પ્રકારની વ્યાખ્યાનમાળા ચૈાજવામાં આવે છે તેને અનુસરીને આ વખતે માટુંગા-શીવ બાજુએ વસતા કેટલાક પ્રગતિશીલ ભાઇઓએ એકત્ર થઈને માટુંગામાં આવેલા નવા કપાળનિવાસના ઝવેરબાઈ હાલમાં તા. ૫ ૯-૫૩ થી તા. ૧૩-૯-૫૩ સુધી એક સુંદર કાર્યક્રમ રાજ્યા હતા. આ વ્યાખ્યાનમાળામાં અપાયલાં વ્યાખ્યાનના ક્રમ નીચે મુજબ હતેા. શ્રી. પુરૂષાત્તમ કાનજી શ્વરીનટા પંડિત બેચરદાસ દોશી ડો. ઈન્દ્રચક પ્રબુદ્ધ જીવન શ્રી. કાંતિલાલ પરીખ શ્રી. સુશીલાબહેન કુસુમગર આચાય જમ્મુ - દાણી શ્રી. કેદારનાથજી મહાત્મા ભગવાનદીનજી શ્રી શાંતિલાલ ઠાકર આ વ્યાખ્યાનસભાઓમાં પ્રત્યેક વ્યાખ્યાના અન્ત ભક્તિ ગીતાના ચાલુ કાર્ય ક્રમ રાખવામાં આવ્યો હતા અને તે પાર પાડવામાં શ્રી. કિશેરીબહુઁન પરીખ, શ્રી. પૂર્ણ માબહેન ઝવેરી, શ્રી. રમેશ દેસાઇ, શ્રી. શકરલાલ ભટ્ટ, શ્રી. બાપુભાઈ પરમાર, શ્રી. ઇન્દુભાઇ પારેખ, શ્રી. કૌમુદીબહેન મુનશી, શ્રી, લીલાવતીબહેન કાચીનવાળા, શ્રી. વીણાબહેન મહેતા ભાઇબહેનોએ તેમ જ લલિત કળાન્ત્ર ભાગ લીધા હતા અને આ કાર્યક્રમને ખૂબ રસમય બનાવ્યા હતા. આ વ્યાખ્યાનમાળાની યોજના કરવામાં તેમ જ તેને સફળતાપૂર્વક પાર પાડવામાં ખાસ કરીને શ્રી. કાન્તિલાલ ઉગરચંદ પરીખ ડા. શ્રીકાન્ત દેશી તથા શ્રી, શાતાખહેને ખૂબ શ્રમ બ્યો હતા. અને આ આખી વ્યાખ્યાનમાળા માટુંગા-શીયના જાહેર જીવનનું એક આકર્ણાંક અંક બની ગયું હતું... પંડિત ખેંચરદાસ દેશી શ્રી. ચીમનલાલ પેપટલાલ શ્રી. ચુનીલાલ કામદાર ડા, ઇન્દ્ર ચંદ્ર શ્રી. મેહનલાલ ડી. ચોકસી શ્રી. ખીમચંદ્ર મ. વારા ભગવાન મહાવીરના જીવન સંદેશ સમ્યગ્દષ્ટિ મિથ્યાદષ્ટિ ‘આન્તર દર્શન શ્રી. લીલાવતીબહેન કામદાર શ્રી. ચંદારનાથજી ધમ અને માનસશાસ્ત્ર નવયુગના માનવધમ જીવનશુદ્ધિ દાદર પર્યુષણ વ્યાખ્યાનમાળા આવી જ રીતે દાદરમાં પણ 3i. નગીનદાસ પી. શાહ તથા શ્રી. રતિલાલ રેવાશંકર મહેતાની પ્રેરણા અને નેતૃત્વ નીચે પહેલી જ વાર નાના પાયા ઉપર એક પ પણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાળાની સભા દાદર છબીલદાસ શડ ઉપર આવેલ વનમાળી, હાલમાં ભરવામાં આવી હતી. તેનું ઉદ્ઘાટન તા. ૩-૮-૫૩ રવિવારના રાજ સ્થાનકવાસી મુનિશ્રી ફુલચંદજી મહારાજના હાથે કરવામાં આવ્યું હતું અને તે પ્રસ ંગે તેમણે પ્રાના ઉપર એક સુન્દર પ્રવચન કર્યુ હતુ અને જૈનાની એકતા ઉપર પણ તેમણે ખૂબ ભાર મૂકયા હતા. આ વ્યાખ્યાનમાળામાં અપાચલાં વ્યાખ્યાનોનો ક્રમ નીચે મુજબ હતા. વીરપૂજાની ઉચિત રીત શ્રી. અરવિંદનું જીવનદર્શન જૈન ધર્મ જૈતાની એકતા બહેનો અને ધમ સમ્યક્દષ્ટિ-મિથ્યાષ્ટિ જૈન ધર્મની વિશાળતા આજતા યુગધમ જીવનવિકાસ સત્ય અને અહિંસા આ ઉપરાંત તા. ૭-૯-૫૩ ના રોજ શ્રી. કાકીલા બહુન તથા જયન્ત જોશીએ ભકિતગીતા સંભળાવ્યાં હતાં. આ પર્યુષણ વ્યા નિમાળાના મારવાડી, કચ્છી તેમજ ગુજરાતી જૈન ભાઇ બહેનેાએ સારી સંખ્યામાં લાભ લીધા હતા. અમદાવાદની પર્યુષણ વ્યાખ્યાનમાળાં તા. ૧-૧૦-૧૩ ૧ અમદાબાદમુખ જૈન યુવક સંધ તરફથી દર વર્ષ માફક આ વખતે પણ તા. ૫-૯-૫૩ શનીવારથી તા. ૧૨-૯-૫૩ શનીવાર સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી અને તેમાં નીચે મુજબ વ્યાખ્યા આપવામાં આવ્યા હતા. જૈન દર્શન શ્રો. સામચંદભાઇ શ્રી. કેદારનાથજી શ્રી. હરિસિ“ભાઈ દિવેટિયા અધ્યાપક એસ. આર. ભટ્ટ શ્રી. મધુસૂદન મેદી શ્રી. રનાથજી જીવનમાં ધર્મનું સ્થાન માનસિક આરોગ્ય બદા પુરૂષા વ્યવહારશુદ્ધિ અથ' અને મેક્ષ આચાય શ્રી એસ. વી. દેસાઇ શ્રી. ઋષભદાસજી રાંકા શ્રી. ઋષભદાસજી રાંકા • ખાનસાહેબ દાસ્તમહમદ પંડિત બેચરદાસ શ્રી. રાવશ કર મહારાજ મુનિશ્રી નેમિચ દ્રજી સર્વેદિય કબીર-મીરાંના પદો ક્રાંતિકારી આનદઘન અધ્યાપક ભોગીલાલ સાંડેસરા શ્રી. રવિશંકર મહારાજ શ્રી. ઇન્દુમતીબહેન મહેતા વાર્તાલાપ જીવન અને ધમ ગુજરાતી જૈન સાહિત્ય વાર્તાલાપ સમ્યગ્ જીવન આ મુજબની દરેક વ્યાખ્યાનસભાની શરૂઆાત શ્રી ભાઇલાલભાઇ શાહ અથવા તે। શ્રી અમિતાબહેન મહેતાનાં ભજતાથી કરવામાં આવી હતી. આ વ્યાખ્યાનસભાઓ પ્રેમા૯ ભાઇ હાલમાં ભરવામાં આવી હતી અને આ વ્યાખ્યાના લાભ જૈન તેમ જ જૈનેતર ભાઈ બહેનએ બહુ મેાટી સખ્યામાં લીધે હતા અંતે ઘણી વખત હાલમાં શ્રોતાને સમાવ વાનું કાય` વિકટ અને કદિ કર્દિ અશકય બન્યું હતું. સત્યાગ્રહ 25 hits ભગવાન મહાવીરને મ પારડી ખેડ સપ્ટેમ્બર માસની પહેલી તારીખથી પારડી તાલુકામાં પ્રજાસમાજવાદી પક્ષ તરફથી જે ખેડ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યા છે તેની વિગતે દૈનિક છાપાઓમાં પ્રગટ થઇ ચુકેલ હેવાથી અહિ' આપવાની જરૂર નથી. આ સૌંબંધમાં પ્રજાસમાજવાદી પક્ષના આગેવાનનુ એમ કહેવું છે કે પારડી આસપાસની જમીનના મોટા ભાગ મોટા મોટા જમીનદારાના હાથમાં છે. અને ત્યાં અનાજ ઉગાડવાને બદલે ધાસ ઉગાડવામાં આવે છે. ઘાસ ઉગાડવા માટે બહુ માણસોની જરૂર પડતી નથી. તેથી ત્યાંના આદિવાસી ખેતમજુરામાં ખૂબ એકારી પ્રાપ્તે છે. આ દૂર કરવાના હેતુથી અને સાથે સાથે જ્યારે દેશમાં અનાજની તરંગી છે ત્યારે જ્યાં અનાજ ઉગાડી શકાય તેમ છે ત્યાં ધાસ નહિ પણ અનાજ ઉગાડવું એવા સરકારી કાનુન હોવા છતાં આ પ્રદેશમાં એ કાનુનના અમલ કરવામાં આવતા નથી, એ પરિસ્થિતિ દૂર કરવા માટે આ પ્રકારના સત્યાગ્રહની ચૈાજના કરવામાં આવી છે. આજે દેશભરમાં વિનાબા ભાવેની ભૂમિદાન પ્રવૃત્તિ જોસભેર ચાલી રહી છે. એ દાનમાં મળતા એકરાની સંખ્યાને આંક દિન પર દિન ચઢતા જાય છે અને પચ્ચીસ લાખ એકરની સમીપ બહુ જલ્દીથી જઇ રહ્યો છે. એ પ્રવૃત્તિનું આખુ` સ્વરૂપ સાત્વિક, અહિંસક, અને અનાક્રમક છે. જનતાના દિલમાં રહેલી દાંનત્તિને જાગૃત કરવી, જે જરજમીનને પોતાની માની બેઠેલ
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy