________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૫૩
|
સંચયનું એક વિશિષ્ટ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. સરેવર- સમય રોકાયલી જ રહી. આવેલાં ભાઈ બહેને એ પણ જરૂર પ્રદેશમાં પ્રવેશ કરતાં પૂર્વ દિશાએ વિશાળ જળરાશી હોય ત્યાં ઉપયોગી થવા તત્પરતા દાખવી અને એ રીતે એક દિવસ જોવામાં આવે છે, અને બંધની બીજી બાજુએ પશ્ચિમ દિશાએ મુંબઈની ધમાલથી મુકત સૃષ્ટિ સૌંદર્યની દ્રષ્ટિએ જાણે કે કોઈ ઝાડપાનથી ખીચખીચ ભરેલા નીચાણુઉંચાણવાળા ટેકરાળ એક ભવ્ય દેવાલય ન હોય એવા આ રમ્ય સ્થળ ઉપર આન, 'પ્રદેવનું દર્શન આપણી આંખોને મુગ્ધ બનાવે છે. સરોવરની દમાં, વિનોદમાં અને કેટલાકે ગંજીપો રમવામાં તે કેઈએ આવા બાંધેલી પાળ ઉપર આગળ ચાલતાં એક ટેકરી ઉપર એક સ્થળે સ્વાભાવિક એવા ઉન્નત ચિન્તનમાં પસાર કર્યો અને છુટા સુન્દર બંગલો છે. આ બંગલા ઉપરથી માઇલેના માઈલે પાડવાના વખતે આવા સહમીલનના પ્રસંગે મુંબઈ જૈન યુવક સુધી ચોતરફ આપણી નજર દોડે છે અને જે દિશાએ આપણી સંધ તરફથી અવારનવાર યોજાતા રહે એ ઉદ્દગાર સૌ નજર જાય તે દિશા આપણને નવલ સૌન્દર્યનું અનુપાન કરાવે છે. કોઈના મોઢેથી સરતો રહ્યો.
પરમાનંદ મુંબઈ જૈન યુવક સંધ તરફથી તા. ૨૦-૯-૫૩ રવિવારે
મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળા ના રોજ ગોઠવાયેલા સામુદાયિક પર્યટણનું સ્થળ આ હતું. આ પર્યટણમાં લગભગ ૧૫૦ ભાઈ બહેને અને બાળકે
" તા. ૧-૯-૫૩ના પ્રબુદ્ધ જીવનમાં મુંબઈ જૈન યુલક સમીલિત થયાં હતાં. સવારના નવ વાગે નક્કી કરેલી ત્રણ બસ
સંધ તરફથી યોજાયેલી પઘણું વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ પાયધૂનીથી ઉપાડવામાં આવી હતી. કેટલાંક કુટુંબે પોતપોતાની
સગે પાંગ પાર પાડવામાં નાના મોટાં વિધો આવ્યાં. મટરોમાં પણ ત્યાં આવી પહોંચ્યા હતાં. લગભગ અગિયાર
તા. ૧૦ : આ પ૩ના રોજ પહેલાં શ્રી. મનુભાઈ પંચેળીનું વાગ્યે નિયત સ્થાને સૌ પહોંચી ગયા. જતાં વેત સૌને ચા
વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું; પણ વ્યાખ્યનમાળાની તથા નાસ્ત પુરો પાડવામાં આવ્યું. નાસ્તા બાદ આસપાસના
શરૂઆત પહેલાં જ નાદુરસ્ત તબિયતના કારણે તેમનું આવવાનું વનપ્રદેશમાં ભટકવા માટે મંડળને મેટા ભાગ નીકળી પડયો.
અશકય બનતાં ડો. એચ. જે. એસ, તારાપોરવાળાનું રવીન્દ્રનાથ બપોરે બે વાગે શિખંડ પુરીનું ભેજન આપવામાં આવ્યું.
ટાગોર ઉપર વ્યાખ્યાન નકકી કરવામાં આવ્યું હતું. તે પણ ત્રણેક વાગ્યા લગભગ બધાં ભાઈ બહેને બંગલાના ઉપરના
તેમની શારીરિક અસ્વસ્થતાના કારણે બંધ રહેતાં શ્રી. હોલમાં એકઠા થયા. ભાઈ શાન્તિલાલ શાહ -મુંબઈના સુપ્રસિદ્ધ
પુરૂષોત્તમ કાનજી (કાકુભાઈ) ને નિમંત્રણ આપવામાં જૈન સંગીતકાર -અમારા નિમંત્રણને માન આપીને આ
આવ્યું હતું અને તેમણે “વિશ્વવન્ત ગાંધીજી” ઉપર એક પર્યટણમાં જોડાયા હતા. તેમણે એક પછી એક પદ સુન્દર વ્યાખ્યાન આપીને અમારી ભીડ ભાંગી હતી. સંભળાવવાનું શરૂ કર્યું અને સરોપરના પ્રદેશને સંગીતના આવી જ રીતે પંડિત સુખલાલજી આ પર્યુષણ વ્યાખ્યાન. રણકારથી ગાજો કર્યો; નાનાં નાનાં આખ્યાને પણ તેમણે માળાના અધ્યક્ષસ્થાને બીરાજવાના હતા અને તા. ૧૨-૯-૨૩ સંભળાવ્યા. અમારામાંના શ્રી. ટી. જી. શાહે પણ નાના મોટા ની વિશિષ્ટ સભામાં તેઓ મિની એ સવ મg એ વિષય ઉપર ટુચકાઓથી સૌને ખૂબ વિનોદ કરાવ્યો; બીજા ભાઈ બહેનોએ વ્યાખ્યાન આપવાના હતા. પયુ પણ પહેલાં જ તેમની તબિયત પણું પોતાને આવડે તે સંભળાવીને સામુદાયિક આનંદમાં વૃદ્ધિ એકાએક બગડી આવી, પ્રારંભથી તે તેઓ આવી ન શકયા કરી. સાંજના પાંચ વાગ્યા. સૌ કોઈને ચા આપવામાં આવી. અને કોઈ પણ હિસાબે શનીવારે આવી પહોંચવાની તીવ્ર ઇચ્છા
શરદ ઋતુનો સમય હોઈને બપોરના થોડી ગરમી લાગતી હતી. ધરાવવા છતાં નાદુરસ્ત તબિયતે તેમને તા. ૧૨ મી ઉપર પણ છે પણ હવે તે નમને પહોર થયો હત; ગરમી શમી ગઈ હતી; મુંબઈ આવવા ન જ દીધા. તેમના સ્થાને એ જ વિષય ઉપર
શીતળ પવનલહારી વાઈ રહી હતી; સૂર્ય પશ્ચિમ ક્ષિતિજ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે વ્યાખ્યાન આપ્યું અને અમને - તરફ ગતિ કરી રહ્યો હતો; તડકે કંટાળો આપવાને બદલે હવે - ચિન્તાથી મુકત કર્યા. મધુર લાગતો હતો; સાયં સંધ્યા સમસ્ત દુષ્યને સેનેરી
અમારે નિયત અને કઢિપત કાર્યક્રમ અખંડિત રીતે ઓપ આપી રહી હતી; તરફનું દૃષ્ય હવે વધારે
જળવાઈ રહે એવી ચાલુ પરિપાટીમાં આ વખતે પ્રારંભથી જ - રમ્ય વધારે આકર્ષક, વધારે મેહક લાગતું હતું. કોઈ વિલક્ષણ
ભંગ થતો રહ્યો અને તે છેવટ સુધી ચાલુ રહ્યો. કાકાસાહેબ : પ્રસન્નતા ચિત્તને પ્રફુલ્લ બનાવી રહી હતી. સર્વ પશ્ચિમની
કલેલકરનું છેવટના દિવસે વ્યાખ્યાન હોય જ અને તે વ્યાખ્યાન . ટેકરીઓ પાછળ અદૃષ્ય થાય-લગભગ તે સમયે અમારી પર્યા.
તેમના વર્ષભરના ચિન્તનના નીચેડ જેવું હોય–વર્ષોથી ટણમંડળીએ આનંદ અને તૃપ્તિની લાગણીઓથી ભરેલા હૃદયે
ચાલી આવતી આ પરંપરા આ વખતે તેમની અનિયમિત શરીર"તે સ્થળની વિદાય લીધી અને રાત્રીના આઠ વાગ્યા લગભગ સો
સ્વસ્થતા અને પછાત વર્ગોના તપાસપંચના પ્રમુખ તરીકેની : ઈ પોતપોતાના નિવાસસ્થાને પહોંચી ગયા.
જવાબદારો અંગેનાં ભારે રોકાણના કારણે જળવાઈ ન શકી. " આવું સામુદાયિક પર્યટણ અનેક મિત્રોના સહકાર વિના પંડિત સુખલાલજીના નેતૃત્વ અને માર્ગદર્શનથી પણ ઉપર ચિજવું તેમ જ સફળતાપૂર્વક પાર પાડવું અશક્ય છે. વિહારને જણાવ્યા મુજબ અમે વંચિત રહ્યા. તેમના સ્થાને વ્યાખ્યાનબંગ મેળવી આપવામાં સંધના સભ્ય અને મુંબઈ કારપેરેશનના ' માળાના અધ્યક્ષપદે જાણીતા સાહિત્ય વિવેચક સાધુપુરૂપ શ્રી કેરપરેટર શ્રી જીવરાજ ભાણજી શાહ તથા પ્રેમચંદ વેલજી | નાથુરામ પ્રેમીની અમે નિમણુક કરી; તેમણે પહેલાં બે દિવસ મહેતા મદદરૂપ બન્યા. પર્યટણને લગતી બીજી અનેક બાબતે અધ્યક્ષસ્થાન શોભાવ્યું, પણ પછીના દિવસે દરમિયાન દમની વિચારવામાં, બસોની ગોઠવણ કરવામાં તેમ જ બીજી વ્યવસ્થા બીમારીના કારણે તેઓ મોટા લાગે હાજર રહી ન શક્યા. ભાઈ કરવામાં શ્રી જીવરાજભાઈને સહકાર અત્યન્ત ઉપયોગી નીવડયો. નારાયણ મહાદેવ દેસાઈન છેલ્લા બે દિવસની વિશિષ્ટ સભાઓમાંથી આખી ભજન સામગ્રી તૈયાર કરવાને ભાર સંધના ઉપપ્રમુખ -કેઇ પણ એક સભામાં ભૂદાનના તત્વજ્ઞાન ઉપર બેસવાનું અમારું શ્રી લીલાવતીબહેન દેવીદાસે ઉપાડયો અને તે માટે તેમણે નિમંત્રણ હતું, અને તેમણે લગભગ સ્વીકાર્યું પણ હતું. પણ છેવટની
અથાગ પરિશ્ર લીધે. વિહાર સરેવર ઉપર પહોંચા બાદ ચા ઘડિએ તેમણે વિચાર ફેરવ્યો અને આ સપ્ટેમ્બર માસ - નાસ્તા તેમ જ રસેઇ . વગેરે તૈયાર કરવામાં લીલાવતીબહેન વિનોબા ભાવેની સંનિધિમાં ગાળવાને તેમણે નિર્ણય કર્યો. .
સાથે પર્યટણમાં જોડાયેલી કેટલીએક બહેને લગભગ બધે સણોસરા ખાતે ઉભી કરવામાં આવેલ લોકભારતીના એક
S