SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧-૧૩ પ્રબુદ્ધ ચેત શ્રી મુખર્દ જૈન યુવક સંઘ વાર્ષિક વૃત્તાંત વિ. સં. ૨૦૦૮નું વર્ષ પુરૂં થવા સાથે આપણા મુંબઇ જૈન યુવક સંધ ૨૪ વર્ષ પુરાં કરે છે અને ૨૫ માં વર્ષમાં પ્રવેશ કરે છે. નવા વર્ષે આ સંધ પેાતાના રજમહત્સવ ઉજવવાની યાગ્યતા પ્રાપ્ત કરશે. આ વૃત્તાંતના પ્રારંભમાં સંસ્થાના પ્રાળુ શ્રી મણિલાલ માકમદ શાહની સધને કદિ ન પુરાય એવી પડેલી ખાટના સૌથી પહેલા ઉલ્લેખ કરવા ઘટે છે, ગયા જુલાઇ માસની ૨૬ મી તારીખે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. જીવનની છેલ્લી ક્ષણા સુધી તેમની છબે એ જ સસ્થાઓ રમતી હતી. એક શ્રી સ ંયુકત જૈન વિદ્યાર્થીગૃહ અને બીજી આપણી સંસ્થા આપણા સંધના આદ્યસ ચાલકોમાંના તેઓ. એક હતા. સંસ્થાને પ્રાણદાયી અને ચેતનવંત કરનાર પણ તેઓ જ હતા. આથી તે સંસ્થાના પિતા તરીકે ઓળખાતા. સંસ્થાના તે જાગતા ચોકીદાર હતા. મુખ્ય કાય કર્તાઓને શિથિલ બનવા દેતા નહિ. કામ માગે અને કામ આપે કાર્ય કર્તા વચ્ચે તેઓશ્રી સાંકળરૂપ બની રહેતા તન મન અને ધનથી સસ્થા માટે સર્વા કાંઇ કરી છૂટતા તેમના અવસાનથી સંસ્થાને જબરજરત આણુકા લાગ્યા છે. અમલે ખણી છે કે જે વૃક્ષ તેમના હાથે ગરણ કરી તેઓશ્રીએ જળસિચન કર્યું સંકારથી અને યત્નથી વટસીએન્ટલ એ રીતે જ શાલશે. પ્રમુખ તરીકે રહેલા જાણીતા શાંતિલાલ હરવન શાહની આરાગ્ય ખાતાનાં સવને માટે ગૌરવપ્રદ કહી વખતના પ્રમુખ અને શ. સૌરાષ્ટ્રના સાર હુમતીથી ચૂંટાઈ આવ્યા "આન તી. વાત છે. એ માય શ્રી રતીલાલ ચી કરન્સના મત્રી તરીકે ચૂંટણી થઇ નકલીકિ અભિનદન યરીરની કારકીર્દી વૃક્ષમા સભ્યાના થયા અને ૨૧ RE ચૂંટણી પછી મુજબ પ્રથમ કબુલી સ્થાન પામ તેમજ ૧૪૯ વર્ષ દરમિયાન મહાત્મા ભગવાનદીનજીએ તથા શ્રી ભારત જૈન મહામ`ડળના પ્રમુખ શ્રી રિષભદાસજી રાંકાએ સંસ્થાની મુલાકત લીધી હતી. મહાત્મા, ભગવાનદીનજીએ તે પ્રસંગે પેાતાના અનુભવા દર્શાવ્યા હતા, જ્યારે શ્રી રીપભદાસજી રાંકાએ શ્રી ભારત જૈન મહામડળની પ્રવૃત્તિઓને ખ્યાલ આપ્યા હતા. સંધના પ્રાણ સમા શ્રી ર્માલાલ માકમચંદ શાહનું તેલચિત્ર તૈયાર કરાવીને સધના કાર્યાલયમાં મૂકવાનું કેટલાય સમય પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું. તે મુજબ્ જાણીતા ચિત્રકાર શ્રી. રવિશંકર રાવળના હાથે તૈયાર કરાવવામાં આવેલ તૈલચિત્રતી અનાવરણવિધિ પહેલી માર્ચના રાજ પ્રસિદ્ધ સાહિત્યકાર અને રાજસભાના સભ્ય શ્રી. કાકાસાહેબ કાલેલકરના શુભ હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસ ંગે શ્રી.મણિભાઇના પ્રશંસકાએ તથા સંધના સભ્યોએ સારી હાજરી આપી તેમના પ્રત્યેની શુભ લાગણી વ્યકત કરી હતી. કાકાસાહેબે ચાગ્ય શબ્દોથી શ્રી, મણિભાઇનું બહુમાન કર્યું હતું. શ્રી. મુંબઈ જૈન યુવક સંધના આશ્રય નીચે શ્રી. અરવિન્દ્રના મુખ્ય ઉપાસક અને સાહિત્યકાર શ્રી. અખાલાલ પુરાણીનું ‘સાવિત્રી’ એ વિષય ઉપર હીરાબાગની વ્યાખ્યાનશાળામાં એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું અને આ વ્યાખ્યાનના અનેક ભાઇબહેનાએ ખૂબ લાભ લીધા હતા. સ ંધની વર્ષોની મહેનત પછી બાળદીક્ષાના પ્રસગા બહુ ઓછા બને છે, અને જે બને છે તે કાઇ દૂર દૂરના સ્થાએ. વર્ષો પછી મુંબઇમાં જ બાળદીક્ષા આપવાના એક પ્રયત્ન થયો, ધ્રાંગધ્રાનિવાસી શ્રી. તલકચંદની ચૌદ વર્ષના પુત્રી પ્રિયવદાને દીક્ષા અપાવવાની તૈયારી ચાલે છે એવા સમાચાર મળ્યા.. આથી આ દીક્ષા અટકા વવાના પ્રયત્ના સધે ચાલુ કર્યાં. એ દરમિયાન અમદાવાદના કે જ્યાતિસ ધના તથા અનાથાશ્રમના કાય કર્તાઓએ અદાલતના આશ્રય લઈ આ દીક્ષા અટકાવી. ૧૪ મી માર્ચના રાજ આ અંગે હીરાબાગમાં જૈતાની જાહેર સભા બાળદીક્ષા સામે વિરાધ જાહેર કરવા મેલાવવામાં આવી હતી. -3 મુંબઇ ધારાસભાના નિવૃત થતા સ્પીકર માનનીય શ્રી કે દામલ ક્રિાદિયાનું જાહેર સન્માન જૈતાના ત્રણે પીરકાઓની અયગ સસ્થાઓએ કર્યું તેમાં આપણી સંસ્થાએ સાથે અ તા. ૨૩ મી માર્ચના રાજ ભારતીય વિદ્યાભવનમાં આ યાજાયેલા તે પ્રસંગે આપણી સસ્થાના પ્રમુખશ્રી શબ્દાદ્વારા તેમનું સન્માન કર્યું હતું. જુદી જુદી ધારાસભા અને મધ્યસ્થ સલા - દેશ સ્વતંત્ર બન્યા પછી પુખ્તમતાધિકારને ધરણે થયે જૈન સમાજના જે જે ભાઈ મહેતા ચુંટાઈ આવ્યાં માન કરવા માટે રમી માર્ચના રાજા શ્રી મા લયમાં મુંબઇ ધારાસભાના માજી સ્પીકર યાળના પ્રમુખપદે મેળાવડા યાજવામાં ચૂંટાયેલા સભ્યામાંથી નીચેના સભ્યાએ હોજ કાઉન્સીલ ઓફ સ્ટેટમાં ગયેલા ત્રણ તે ઉ વેશ થાય છે.
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy