________________
પર
ગ્રંથાયી જાણવામાં આવે છે કે શ્રી પાર્શ્વનાથની છઠ્ઠી પેઢીએ થયેલ બૌદ્ધકાતિ નામના આચાર્ય મુધમ ની સ્થાપના કરી હતી. વંશવૃક્ષ (જીએ પાસેનું વંશવૃક્ષ) આ હકીકતને દિગમ્બર પ્રથાથી સમથન મળે છે. વિક્રમની નવમી સદીમાં થયેલ આચા અમિતગતિએ રચેલ ધમ પરીક્ષા પુસ્તકમાં અધ્યા. ૧૮, શ્લોક ૬૮ !નીચે ઉતારેલ છે) ઉપર આગ્રામાંથી પ્રસિધ્ધ થતા હિંદી જૈનપત્રમાં વરાડ પ્રાન્તમાં થયેલ યતિ બાળ દ્રજીએ તા. ૧૯-૭-૩૪ના અંકમાં પૃ. ૮ ઉપર જૈન સંઘમેવ શિપ ક લેખમાં સાબિત કર્યું છે કેઃ—
શ્રી પાર્શ્વનાથ
૧. શુભ
૨. 'હરિદત્ત
૩. સમુદ્ર
૪. સ્વયં પ્રભુ
।
T
પ્રબુદ્ધ જીવન
रुष्ठः वीरनाथस्य तपस्त्री मौडिलायनः । शिष्य पार्श्वनाथस्य विदवे बुद्धदर्शनम् ॥
,
૫. કશિ ૫. વિહિતાશ્વ 1
એટલે આ જૈનમ્ર થાની હકીકત સાથે ઉપર જણાવી ગયા પ્રમાણે વિદેશી વિદ્યાતા અને ચીનાઈ યાત્રિકાના ૬. મહાવીર ૬. મુદ્રકીતિ કથતાના સારતે ઘટાવીળું તો એ તાત્પ (પાછળથી જેમણે નીકળે છે કે (1) પેાતાની ૨૯ વર્ષની ઉંમરે બૌધમ શ્રી મુલ્યે પેાતાના બાપિકા જૈન ધર્મોમાં સ્થાપ્યા) દીક્ષા લઇ મુધ્ધતિ ઉર્ફે મોડિલાયન નામ ધારણુ કર્યું હતુ. તે બાદ ચાર વર્ષ–૩૩ ની ઉમરે – તેમણે સારિપુત્ર અને મેગ્ગલાન નામે એ શિષ્ય બનાવ્યા
હતા.
તા. ૧૫-૭-૫૩
સાંચી સ્તૂપ તે જૈન ધર્મનું પ્રતિક છે કે નહી તે તપાસીએ:ખુશી થવા જેતુ છે કે જ્યાં આ સ્તૂપ છે તેના દક્ષિણ દરવાજે એક સ્થંભ પણ છે. વિદ્રાએ તેને સાંચી સ્થ ંભ નામે સોપ્યો છે. હાલ તે તે કયાંય જંગલમાં પડયા છે. પરંતુ ૧૮૫૧ માં કલ મેઇઝીએ પ્રથમ જોયે ત્યારે તેના ઉપર ૮ પાંકિતએ હતી(જેમાંની વિદ્યાનેએ સાત વાંચી છે. વળી તેમણે કરેલ વાંચનથી જણાય છે કે, “જે ભિક્ષુકા અને ભિક્ષુણીએ આ તીની યાત્રાએ આવે તેમને કહેવુ' કે જે ભિક્ષુ અને ભિક્ષુણી સ ધને અભેદ રાખવા માંગતા હોય તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કરવા અને ઉપાશ્રયમાં રહેવું, એવી મારી (દેવાનાંપ્રિય પ્રિયદર્શીની) ઇચ્છા છે, કેમકે તેથી સંઘની એકતા જળવાઇ રહેશે. આ હકીકત પ્રિયદશીના સમયે તેમના ગુરૂ આ સુહસ્તિજીએ થવીરકી (વસ્ત્રધારી) બનવાની સાધુઓને જે આજ્ઞા ફરમાવી હતી તે ઐતિહાસિક પ્રસ`ગની સાક્ષી આપે છે, તેમજ કનલ મેઇઝીના ઉકેલ મુજબ નાતિવ્રુત માંના નાતિ શબ્દ શ્રી મહાવીર પે.તે નાગ (જ્ઞાન) કુળના હોવાથી તેમને માટે વપરાય છે.
સાંચીસ્તૂપઃ કલિંગપતિ રાજા ખારવેલે. ૩૫ લાખ વ્ય ખચી અપરાવતીમાં જે મહાવિજય નામે ચૈત્ય ઉભું કરાવ્યુ છે તે અને મથુરાનેા સ્તુપ અને આ સાચી સ્તૂપ- આ ત્રણે એક સરીખા છે. છતાં રાજા ખારવેલેના સ્તુપને જૈનધમી કહેવા, મધુરાના સ્તૂપને જૈનધમી લેખવે, અને સાંચીરસ્તૂપને તેનાથી જુદો લેખવા તેનું કાંઈ કારણુ ? ઉલટુ ક લ મેઇઝીને જણાવે છેકે ભિક્ષાના જૈને (સાંચી નાનું ગામડું છે તેનાથી પાંચ માલ દુર આ મેટું શહેર છે અને તેની આસપાસના ગામડામાં નાના મોટા ૭૮ તૂ છે. * ભલે આ સ્તૂપાને આદર કરતા નથી પશુ એમ તે જરૂર માને છેકે, જૈન રાજા ચંદ્રગુપ્ત, શ્રી નાના મહાવીરનિર્વાણ પછી ૧૫૬ રૂપા વર્ષે તે ઉભા કરાવેલ છે,”
ગામ
મેટા
८
જ્યારે સર જોન કહે છે કે ભિસા શહેર પાસેની મેસ અને
પત માનકાળે
19
1
સારિપુત્ર
જલાંયન (મેગ્ગલાન)
- (૨.) આ સમયે શ્રી મહાવીરને દીક્ષા લીધાં ૧૫ વર્ષ થયું હતું. તે ખાદ ત્રણેક વર્ષે (શ્રી મુની ř અને મહાવીરની ૩૪।। ની ઉમરે) તે સÖને ભેટા કયાંક ગઇ ગયા અને ધ ચર્ચા થતાં, મતભેદ પડતાં, ગુસ્સે થઇ મુકતિ એ જૈનધમ તે ત્યાગ કર્યાં હતા, પણ પેલા એ શિષ્યા જો કે ગુરૂથી પણા લઇ છુટા થયા, તેાયે પેાતે છુટા ન પડતાં પેાતાના અસલ ધર્માંતે મરણપયત વળગી રહ્યા છે. જે બીનાની સાંચી સ્તૂપમાં સગ્રહિત થયેલ તેમનાં અવશેષો સાક્ષી આપી રહ્યા છે. ( આ હકીકત આપણે તપાસીશુ' ) શ્રી મુખ્ય અને શ્રી મહાવીર કદાપિ મળ્યા નથી તે હકીકત પશુ ઉપરોક્ત ટનાથી સભવિત લાગે છે. વળી બૌધ્ધ સાહિત્યમાં ભગવાન મુધ્ધની જીવન ઘટનામાં અનેક નાના મોટા શિષ્યાનાં નામેા વહેંચાય છે, છતાં આ મે પ્રથમ અને મુખ્ય શિષ્યોના ઉલ્લેખ ( મારી. સમજ પ્રમાણે ) સુધ્ધાં થયે વાંચવામાં આવતા નથી. જૈનમ્રથેાના કથન મુજબ જ્યારે તીથ કર અનશન કરી નિર્વાણુ પામે છે, ત્યારે તેમના ગણધરા તથા અન્ય સાધુએ પણુ અનશન આદરે છે. પછી તેમના મૃતદેહને ત્રણ જુદી જુદી ચિતામાં અગ્નિદાહ દેવાય છે. એકમાં તી કરના, ખીજામાં ગણુધરાના અને ત્રીજામાં સર્વ સાધુઓનાં શરીને. તેમ આ સાંચી ટેકરીનુ ભૂતળ ત્રણ ભાગે વહેંચાચલુ છે. ન. 1 વાળા સ્તુપ સૌથી ઉંચે, ન. ૨ વાળા તેનાથી જરા નીચે અને નં. ૩ વાળા સ્તુપ જ્યાંથી આ એ સતાના અવશેષો પ્રાપ્ત થાય છે તે સૌથી નીચાણમાં છે. એટલે સાખિત થાય છે તેમને દરજ્જો, તી' કર અને ગણધર કાર્ટિને નહેતા. (૩) યુધ્ધ ભગવાન જેવા એક સમર્થ ગુરૂની ધૃતરાજી વહેારી લઈ સત્યને વળગી રહેવામાં દાખવેલી હિમત માટે, ભવિષ્યની પ્રજાને દૃષ્ટાંતરૂપ બને તે માટે ખાસ દાબડા અનાત્રી તેના ઉપર નામ કાતરી જે અવશેષો સાચવી રખાયાં છે તે બધાંના કારણ હવે સમજી શકવા મુશ્કેલ નથી.
સેનારી,
સતધારા.
ભાજપર ઉ પિપલીયા.
'આ ધેર.
આંધ્ર.
સાંચી.
ર
શ્રી મુ`બઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, સુણસ્થાન : ચદ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ,
9.
3
૩
૩૦
૩
૧૦
જે પૂર્વ માળવાની રાજધાની હતી.” આથી જૈન સાહિત્ય ગ્રંથમાં પુર્જાર્વતિ શબ્દ વપરાયા છે, તેને ભેદ ઉકેલાય છે, કેમકે પૂર્વ માળવાને આન્દ્ર (રાજધાની વિદિશા) અને પશ્ચિમ' માળવાને અયંતે (રાજ• ધાની અવ ંતિ–ઉજ્જૈન) કહેતા હતા. વળી સર જોન કહે છે કે અશાક જ્યારે આ પ્રદેશના સુમે હતા ત્યારે વિદિશાના એક ધનાઢય જૈન વેપારીની કન્યા પરણ્યા હતા. આ રાણીએ અત્રે પોતાના ખર્ચે ચે િનામે વિશાળ સ્થાન કરાવ્યું છે” ( ભુલવું જોઇતુ નથી કે ચૈત્ય શબ્દ જૈન પારિભાષિક છે ) સરકનિંગહામ લખેછે કે, ' રાજા ચ'દ્રગુપ્તે સાંચી સ્તૃત ઉપર દીવા પ્રગટાવવા ૨૫૦૦૦-૦-૦ દીનારની ભેટ આપી છે. આંધ્રપતિ રાજા શાંતકરાણ આ સ્તૂપના તથા અમરાવતી સ્તૂપના દ તે આવ્યાનું પણ નીકળે છે. ડા. રેપ્સને પેતે રચેલા પુસ્તકમાં આશરે જે ૪૦ શિલાલેખા આ રાજાએએ કરેલા દાનના મહિમા વણુવ્રતા લખ્યા છે. તેમાં વાંરવાર ૐ સિદ્ધનમઃમત્ર વપરાયે છે. ડેા, સુખારાવ ( જૈનીઝમ ઇ! સધન ઇન્ડીયા) જણાવે છે (અનુસ ધાન પૃષ્ઠ. ૫૧ )
બેઠવા નદીના સંગમ ઉપર,
પ્રસિધ્ધ અને વિશાળ વિદિસા નગરી વસેલી હતી
.
૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુંબઇ, ૨.