SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧–૬-૫૨ સેવામાં લાગી જાય તે દૈન્ય, દારિદ્ર અને દુઃખ કયાં પેાતાનું માં દેખાડી શકશે ? પણ આ ચારેએ આજે ચાર રસ્તા પકડી લીધા છે, અને પેલા પાંચમા દોડીને આવી રહ્યો છે. પાંચમે તે કયા? ઉપનિષદની ભાષામાં ‘મૃત્યુવતિ વંત્રમઃ ” (મૃત્યુ પાંચમા દડે છે.) એક કહે છે: “માસો ભૂખમરાથી મરે છે.' બીજો જવાબ આપે છે: ભૂખમરાથી નથી મરતા, પણ કાઇ ને કાઇ ખીમારીથી મરી રહ્યા છે!” ભુખ્યા માણુસને પણ મરતા પહેલાં કાઇ ને કાઇ બીમારી તેા પકડી જ લે છે! સ્વામી રામદાસે કહ્યા પ્રમાણેઃ " कांहीं मिळेना मिळेना मिळेना खायाला, ठाव नाहीं रे नाहीं रे नाहीं रे जायाला, हौस केची रे कैची रे कैची रे गायाला, कोठें जावेंरे जावेंरे जावै भागायाला ? " *૪ વાંરૂ, પ્રજાને સ્વભાવ જ બદલવાની વાત કડા તે ‘એક તે એ વાત અશકય છે. અને માના કે તે શકય બને એટલે કે સ`પૂર્ણ સમાજ ક્રુર સ્વભાવના અને તે તે એક અત્યંત ભયાનક ઘટના થશે. એવી ધટના, કે જેનુ પરિણામ તમારી પણ અપેક્ષા અને'પનાથી વધુ ભયાનક આવો.” તેમણે કહ્યું, “ભલે તેમ થાય. તેનું ગમે તે પરિણામ આવવા દો. પણ આજની સ્થિતિ બદલવા ધ્રુ. એટલું જ બસ છે.” મેં કહ્યું “ આજની સ્થિતિ બદલાઇ ગઇ છે એમ એક ક્ષણને માટે બહુ મજાના આભાસ દેખાશે, પર`તુ ત્યાર પછી એવડા ોરથી પાછી તે સ્થિતિ પલટારો, ” તેમણે કહ્યું, - પલટાય તે પલટાવા દો. આગળનુ આગળ પર જોઈ લેવાશે. મેં કહ્યુ “ આ વૈજ્ઞાનિક મુધ્ધિની ભાષા નથી. વ્યાકુળ મુધ્ધિની ભાષા છે. સામ્યવાદી વૈજ્ઞાનિક બુધ્ધિના દાવા કરતા હોય છે. ” તે ખેાલ્યા, “ હા, તેવા દાવા કરે છે. કારણ કે ‘ એક વાર સત્તા હાથમાં આવ્યા પછી હંમેશ માટે વ્યવસ્થા કરી દઇશું ' આવી ભાષા તેમણે ચલાવી છે. પણ હંમેશ માટેની વ્યવસ્થાની ભાષા મને બરાબર નથી લાગતી. કારણ કે સંસારમાં કાઈ પણ વસ્તુ હંમેશ માટે ટકી નથી શકતી. છતાં શ્રીમાને એક વખત શ્રીહત તા કરવા જોઇએ જ. પછી માગળનો પ્રશ્ન માગળની પેઢીઓ જોઇ લેશે.” સામ્યવાદી લાકા આ ભાઈને કાચે સામ્યવાદી સમજશે. હુ તેને ચિત્તભ્રમમાંયે કાંઇક ઠેકાણે બુદ્ધિ રહેલા સમજું છું. હું ંમેશાની અવ્યવસ્થા માટે ચેાકકસ દોબસ્ત સામ્યવાદી તત્વજ્ઞાને શોધી કાઢ્યા હાય તોયે તે એક અફીણની ગોળી જ શોધી કાઢી છે, સાધારણ સામ્યવાદીઓની ભૂમિકા ‘તરતદાન · મહાપુણ્ય’ ની જ હોય છે. માતાની વ્યાકુળતા તેમાં દેખાય છે ખરી, પણ ગુરુમાતાની કૂર્મ− દૃષ્ટિ તેમાં નથી, ૮ એ સાધન તે ગમે તે હા. ભારતવની અજ્ઞાન પ્રજાની દશા આજે સ્વરાજ પ્રાપ્તિ પછી પણ અત્યંત અનુકપનીય છે, એટલે તે ગમે તે રસ્તે છુટકારા મેળવવા ઇચ્છે છે. જુદા જુદા વાદે માટે વિચાર કરવાની તેનામાં શકિત જ નથી. ફુરસદ પણ નથી, ભેગ ચડાવવા માટે સહેજે મળી આવે તે દેવ એવી તેમની સ્થિતિ છે. આથી છેવટમાં કિશોરલાલભાઇએ જે ચેતવણી આપી છે તે ભૂલવાથી કામ નહીં ચાલે. સામ્યવાદના વિધ કરવાથી કે તેનેા તાત્વિક ઉત્તર આપવાથી અથવા સત્તાના બળથી તેનું દમન કરવાથી કામ નહી ચાલી શકે. વરસાદમાં નદી—નાળાં બધી તરફથી ઉભરાઈ જઈ જેમ સમુદ્ર પ્રત્યે દોડે છે, એવી જ રીતે સ્વરાજય કાળમાં બધા સેવકાની સેવા ગામડોંની અને દીનદુ:ખી પ્રજાની દિશામાં દેડી જવી જોઇએ. નથી રે, નથી રે, નથી; ગાવા માટે કયાંથી? માગવા માટે ક્યાં જવુ હૈ? આવી સ્થિતિ થઇ ગઇ છે. [ખાવા માટે કઈ મળે ના, મળે ના, મળે ના; જવા માટે કાઈ સ્થાન હૌશ કયાંથી રે, કયાંથી રે, જવું રે, જવું ?] પણ આથી હું કાને દોષ પણ નથી દેતો, નિરાશ પણ નથી થતા. દોષ એટલા માટે નથી દેતો કે દેશ ઘણા મેાટા છે, જ. તેના નથી. નિરાશ પણ નથી થતો. મારા હાથમાં ાદાળી હેાવા છતાં હુ પ્રશ્ના પણ મેટા છૅ. પછી મતભેદ પણ મેટા હાય તેમાં શકા નિરાશ શું કરવા થા”? અમારે ત્યાં ચર્ચા થઈ કે ઠેકઠેકાણે કૂવા ખાદીએ તે પેદાશ વધારે થાય. ભૂખમરા ટળે. સરકારે આ દિશામાં વિચાર કરવા જોઇએ. મેં કહ્યું: “આપણે જ સરકાર તે છીએ. સરકાર બીજી કઈ ? ચાલે! આપણે જ ખાવા માંડીએ." ખાવાનુ શરૂ કર્યું. ખાદનારાઓને રજ જેટલાય અનુભવ નહોતા. પણ કાદાળી પોતાનું કામ કરતી હતી. ખાદનારાઓને પાણીની ભાળ ન હતી. કાદાળીને હતી. તે ખેાદતી ચાલી, જોતજોતામાં પાણીએ દર્શન આપ્યું. આસપાસના લેકા તેને તીજળ માની તેનું પ્રાશન કરવા લાગ્યા. ત્યાં તે ગામના પટેલ ખેલ્યા: “વૃદ્ધ કાટીબાબા જેવા પણ કુવા પર કામ કરવા લાગ્યા છે, તો પછી આપણે પણ કુવો કેમ ન ખાદીએ ?” તેમણે પોતાના ગામમાં કુવા ખાદવાનુ શરૂ કર્યું સુરગાંવનાં જવાનોએ તે કમાલ કરી. તે માલ્યા, “દીવાળીના દિવસ છે. આપણે બાખાજીના કૂવા પર કામ કરવા જઇએ.” અને અમને ખબર આપ્યા વગર દસ-પ`દર જુવાના અમારા ફૂવા પર આવી હાજર થયા, તથા ચાર કલાક શ્રમદાન આપી કંઇ પણ દેખાવ ક જાહેરાત કર્યા વિના પાછા ચાયા ગયા. પ્રજાના હૃદયમાં જ્યારે ઈશ્વરજ આટલી દિવ્ય પ્રેરણા જગાવી રહ્યો છે, ત્યારે કાઇએ નિરાશ શા માટે થવું ? રામદાસ પૂછે છે‘“માગવા માટે કયાં જવું રે, જવું રે, જવુ ?" માગવા કર્યાં જવાનું હુંાય ? અમેરિકા પાસે ? શુ સ્વરાજ ભગવનાર લોકાએ બીજા પાસે હાથ લંબાવવા ? ચાલો શ્રમદેવીની ઉપાસના કરીએ અને તેની પાસે માગીએ. તે કહી રહી છે: “માગે એટલે મળશે અને શેાધે. એટલે જડશે.” સદ્ભાગ્યથી આટલી આપત્તિમાં પણ પ્રજાનું હૃદય હજી સાબૂત છે. ગામડાંના લોકોને હજી એવી શ્રધ્ધા છે કે અમારે છુટકારા કદી થવાના જ હશે તે તે ગાંધીજીને જ રસ્તે થશે. આજની સરકાર ગાંધીજીના સહયોગીએની સરકાર છે. દેશની સૌથી મોટામાં માટી સસ્થા જે કૉંગ્રેસ તેને પણ ગાંધીજીએ જ આગળ વધારી છે. સવેર્યાંયવાળા રચનાત્મક કાર્યકર્તા તા જાણે ગાંધી-વિચરના ધ્વજ જ ફરકાવે છે. ભારતના સમાજવાદી પણ ગાંધીજીની જ પ્રજા (સંતાન) છે, અને આ દેશમાં સત્યાગ્રહી સમાજ્વાદ સ્થાપિત કરવાની તેમની ચેોષણા છે. આ બન્ને, ત્રણે યા ચારે બધા એકત્ર થઈ પોતપાતાની શાંકેત પ્રમાણે પોતપોતાના વલણ પ્રમાણે પરંતુ સહવિચારથી પ્રજાની * પવનારના લગભગ એંસી વર્ષના એક કાકર્તા અને ભકત, : વિનામા ભાવે. મને પોતાને તે આજે “ કાંચન–માહ-મુકિત અને “ શરીર– પરિશ્રમ” આ એક જ વસ્તુમાં ભારતના ઉધ્ધાર દેખાય છે. આમાં જ ગાંધી–વિચારના સાર દેખાય છે, સામ્યવાદ સાથે તેને મેળ જણાય છે, અને સામ્યવાદના ઉલ પણ જણાય છે. વળી તે જ દેખાય છે ઉકેલ પૂંજવાદના ચે. સમાપ્ત શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ.. મુંબઈ, ૩ મુદ્રણસ્થાન; શ્રી મહાવીર પ્રીન્ટીઇંગ વર્ક'સ, ૪૫—૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy