________________
વર્ષ : ૧૩ અંકઃ ૨૦
]
શ્રી સુખઇજન યુવક સ‘ઘનુ' પાક્ષિક
મુખપત્ર
પ્રબુધ જૈન
તત્રી : પાનદ કું વર્જી કાપડિયા.
ફેબ્રુઆરી-૧૯૫૨ શુક્રવાર
પ્રવેશ પહેલા
પ્રાગૈતિહાસિક કાળના કોઇ એક નગરના એક બ્રાહ્મણવાડાની શેરી: ડાખી બાજુથી ભૃગુ ને જેમણી બાજુથી શાવિક પ્રવેશે છે. બંનેએ મૃગચ પહેરેલાં છે. ભૃગુના હાથમાં તુમડાનું કમ`ડળ છે. શાવિના ખભા પર સમિધ યજ્ઞ માટેનાં લાક ડાંની ભારી છે. એણે એક હાથે એ ભારી પડી રાખેલી છે. ભગુ: પ્રેમ શાવિક, કુશળ છે? તપ તા વધે છે ને ? શાવિક હાસ્તો; યનાને પ્રતાપે. જુને રાજ સવારે સમિધ વીણી લાવુ એવી સેવાથી દેવ પ્રસન્ન કેમ
ન થાય ?”
યમરાજના અતિથિ
( એલ્ફિન્સ્ટન કાલેજના ગુજરાતી સાહિત્યના અધ્યાપક શ્રી, બિપીન ઝવેરીએ કઠેનિષમાં આવતા યમ-ચિકેતાનાં સુપ્રસિધ્ધ પ્રસ`ગને એક નાની સરખી નાટક માં સુન્દર રીતે ગુથ્યા છે: તેના પહેલા એ પ્રવેશ નીચે આપવામાં આવે છે અને બાકીના ભાંગ હવે પછી ક્રમશઃ પ્રગટ કરવામાં આવશે.—તંત્રી: )
ભૃગુ: જાતે યજ્ઞ કરેા છે ? શાવિક જાયે કરું છું, ને યજમાનાના યજ્ઞેમાં પણ જાઉં . તમે?
શાવિક પારી જેમ તમનેયે કામ તે ધણું રહેતુ હશે? ભૃગુ: હ ઘેરે ઘેર યજ્ઞ થતા હાય ત્યાં અવકાશ ક્યાંથી મળે ? અરે ભાડીની ઝુરસદ નથી ↑ અત્યારે પણ એ જ કામે ચાલ્યેા.
શાવિકાને ત્યાં
ભૃગુઃ અ ક્રમ વાજશ્રવા છે, તેને ત્યાં.
શાવિક :
ભૃગુ : હુ' તે ખીજાના યજ્ઞમાં હાતા, ઋત્વિજ " અયુવા થા. દક્ષિણા મળે એનાથી આપણને સ તાષ. મારે તમારી જેમ સ્વર્ગા નથી જોઇતાં.
- કરી ). વાજશ્રવા ઉદ્દાલક ? સથી મહાન યજ્ઞ—સંજિત દક્ષિણાયન
ભૃગુ. હા.
કરે છે. શાવિક ખડખડાટ હસી પડી) તમે કમાઈ રહ્યા. શુ’ ઉદાર યજમાન મળ્યા છે.
ભૃગુ : કેમ ? તેમ ક્રમ કહેો છે ?
શાવિક ક્રમથું ! એ વાજાવા સર્વસ્વની દક્ષિણા આપશે ? એ તા જેવા ક્રોધી છેવા જ કંજૂસ છે. એના ઘણા યજ્ઞામાં જઈ આવ્યા છું. પહેલા નમાં અમને બધાને એમ હતું કે દરેકને પાંચ પાંચ ધેડા આપશે. પણ એને બદલે એણે બળદ આપ્યા.
ભૃગુ: અળદ સેર તે દસદસ બારબાર આપ્યા હશે! શાવિક 'ના, એ એક ; અને તેયે ઘરડા, ખીજા યજ્ઞમાં અમે બહુ આશાવંત હતા, તે ઓછામાં એછી દસ દસ ગાય મળશે. એમ ધારતાં હતા. પશુ, વાજ વચ્ચે માત્ર અકરીએ આપી,
હતી.
રજી. ન. બી. ૪૬૬૬.
ભૃગુ: કેટલી, સો સે?
શાવિક : ના, એક એક. તે એમાંયે મારી તે કાણી મારી ભાર્યાની જેમ,
[ડાબી બાજુથી શ ંભુ અને પ્રિયંકર પ્રવેશ કરે છે; અને આ એની પાસે આવી ઊભા રહે છે; : પ્રિય’કર : ચાલે. ભૃગુ, આવે છે ને ? ભૃગુ ઃ જરા ઊભા રહે
શાવિક : વાજાવાના ત્રીજા યજ્ઞમાં ભૂમિદાન હતુ. અમને લાગતુ હતું કે યજમાન–રાજા અધ્વર્યું, હાતા, ઉદ્ગાતા વગેરે દરેકને એક એક ગાય ને ખાકીનાને એક એક ખેતર આાપરો.
વાજશ્રવાએ તે દાનમાં પેાતાની પણ કુટી પાછળના વડો જ આપ્યો. ભૃગુ ને ? અયું ને ?
વાર્ષિક લવાજમ રૂપિયા ૪,
શાવિ : ના, અયુ, હાતા, ઉદ્ગાતા અને ખીજા સ વચ્ચે, કહ્યું કે તમે એના ભાગ પાડીને વહેંચી લેજો, શભુ ાની, વાજશ્રવા ઉદ્દાલકની વાંત કરે છે ? શાવિક ; હા.
ભૃગુ પછી ભાગ કઈ રીતે પાડયા ? શાવિક : અમે પંચ નીમ્યા, પ'ના ફેસલા આગ્યે કે આટલી ભૂમિના સત્તર ભાગ પડી શકે નહિ, પ્રિયંકર : પછી શું. થયું ? --
શાવિ પછી શું થાય ? અમે બધા ભેગા થઈને વાજશ્રવા પાસે ગયા. જને કહ્યું, કે આપ મહાન યજ્ઞે કરે છે, ને એથી આપની ખ્યાતિ દિગંતમાં ફેલાયેલી છે, આપ અનુગ્રહ કરીને અમને ભૂમિદાન કર્યું છે. પણ અમે એને સરખે હિસ્સે વહેચી શકતા નથી. એટલે અમે આપને એ ભૂમિ. પાછી આપવા આવ્યા છીએ. 'ભગવન્ત, એ સ્વીકારવાની કૃપા કરો, અને પછી અમે એ વાડા એને પાછા આપી દીધા અને કહ્યું, ‘ મને કાઈ બીજી દક્ષિણા આપશે। તે ઉપકૃત થશું.
ભૃગુ : કર્મ?
શાવિક ધાન્યની, ભગુ : જવ કે ચેખા ?
ભૃગુ : 'યજમાન–રાજા બહુ ચિડાઇ ગયા હશે ?
શાવિક : ના રે, એ તો બહુ ખુશ થઈ ગયા. એ કહે, અમારાં ભાર્યાને આ વાડા ખંહુ જ ગમતા હતા; એમ કહીને એણે અમારા સર્વેના પગ પખાળ્યા અને એના બદલામાં ખીજી દક્ષિણા આપવા માંડી.