________________
૯૦
પ્રબુદ્ધ જન
તા. ૩૧-૧૨
તરફથી મુંબઇ દ્વારકા માં દાખલ કરવામાં આવી હતી અને મુંબઇ મીલક્તના વહીવટ સ કાયદાકાનૂન કરવાના રાજ્યની ધારાહાઇકાના ચીક્ જસ્ટીસ શ્રી ચાગલા, અને જસ્ટીસ શ્રી શાહ સમક્ષસભાઓને સપૂર્ણ હક્ક છે, આવાં ધારાધારો ધમ ને લગતા મૂળભૂત કકાની કાઇ પણ રીતે આડે આવતા જ નથી."
એ અરજીએની સુનાવણી નીકળી હતી. એ અરજીએમાં કરવામાં આવેલી દલીલે સાંભળ્યા બાદ ચીકે જસ્ટીસે નીચે મુજબ ચુકાદો આપ્યા હતા.
પ્રસ્તુત કાયદાની જુદી જુદી કલમા અને ચેરીટી કમીશનરને ટ્રસ્ટી તરીકે નીમતી ક્લમની ચર્ચા કરતાં ચીક્ જસ્ટીસે જણાવ્યું કે “આ લમાને ધમ સાથે કશા જ સંબંધ નથી; અને ટ્રસ્ટની મીલકતે તે ચેાથ્ય રીતે વહીવટ ચલાવવામાં આવે એ જ માત્ર સમગ્રપણે આ કાયદાના હેતુ છે. આમ હાવાથી આ ધારો કે તેની કાઇ પણ લમ રાજ્ય’ધારણથી પ્રતિકુળ નથી કે બીનકાયદેસર નથી એ અમારા બર્બાહ્ય-અભિપ્રાય છે.”
અરજી કરનાર બન્ને પક્ષાના આ કાયદા સામે મુખ્ય વાંધા એ છે કે દરેક ધાર્મિક કામ કે સ“પ્રદાયના અનુયાયીઓને ધાર્મિક તેમજ પરાપકારી સસ્થાઓ ઉભી કરવાના તેમજ ચલાવવાના હક્ક છે. આ હક્ક ઉપર પબ્લીક ટ્રસ્ટ એકટ જે નિયંત્રણા મુકે છે તે ગેરવ્યાજખી છે અને રાજ્યભધારણે ધાર્મિક હકકાને સુરક્ષિત રાખવાની જે ધરી આપી છે તેની તદન વિરૂદ્ધ છે. એ સાથે એમ પણ વધા ઉઠાવવામાં આવ્યા છે કે આ ધાર્મિક સસ્થાએ ઉપર જે લવાજમ નાંખવામાં આવ્યું છે તે એક પ્રકારના કરવેરા છે અને આવેશ કરવેરા નાંખવાના પ્રાદેશિક ધારાસભાએને જરા પણ હુ નથી.”
ત્યારબાદ પેાતાના ચુકાદામાં ચી જસ્ટીસે ધમની બાબતમાં મૂલભૂત હક્કોને લગતી રાજ્યબંધારણની ૨૫ તથા ૨૬ મી કલમે ઉલ્લેખ કરીને જણાવ્યું કે બંધારણમાં જે ધાર્મિક સ્વાતંત્ર્યની કલ્પના કરવામાં આવી છે તે કાઇ મર્યાદિત સ્વાત ́ત્ર્ય નથી, પણ એ સ્વાતંત્ર્ય હિંદ એક બીનસંપ્રદાયિક રાજ્ય છે એ ખ્યાલને અનુરૂપ અને એ ધારણે મર્યાક્તિ સ્વાતંત્ર્ય સમજવાનું છે. આપણું રાજ્યબંધારણ ધર્માંને લગતી દરેક બાબતને રક્ષણ આપતું નથી તેમ જ એમ પણુ એમાં જણાવવામાં આવ્યું નથી કે કાઇ પણ ધામિક પ્રવૃત્તિમાં રાજ્ય તરથી કદિ પણુ દખલગીરી કરવામાં નહિ આવે. આ બાબતમાં બંધારણના બહુ ઝીણવટથી વિચાર કરવે ઘટે છે.”
આગળ ચાલતાં ચી જસ્ટીસે જણાવ્યું કે “આજે રાજ્ય સ'સ્થા વિષેની કલ્પના પાયામાંથી બદલાઇ ચુકી છે. પહેલાં એમ ધારવામાં આવતું હતું કે સુલેહ શાન્તિ જાળવવી એટલેાજ માત્ર રાજ્યસ સ્થાનો હેતુ છે. અને બીજી બધી બાબતાને તેના સ્વાભાવિક માગે વહેવા દેવામાં આવતી હતી. આજે રાજ્યને પ્રાકાણુની સ જવાબદારી ધરાવતુ (Welfare State) લેખવામાં આવે છે અને તેના અદ્યતન કાય`પ્રદેશ પણ અનેકગણુા વિરતારને પામ્યા છે.” ના. ચી જસ્ટીસે પેાતાના ચુકાદામાં આગળ ચાલતાં જણાવ્યું કે “જૈતા તરફ્થી એવી દલીલ કરવામાં આવી છે કે આ કાયદાની કેટલીક ક્લમા તેમના ધર્મમાં આડે આવનારી છે. એમ કહે છે કે તેમના કેટલાંક ટ્રસ્ટે ફક્ત ધાર્મિ ક કામો માટે જ છે અને તે ટ્રસ્ટ કુંડાને દેવદ્રવ્ય તરીકે લેખવામાં આવે છે. એવાં દેવદ્રવ્યના ઉપયોગ જન દેરાસરા અને મૂર્તિ પાછળ જ થાય છે. એટલે એ દેવદ્રવ્યને ઉપયોગ કાઈ ખીજા કામ માટે થઇ શકે નહીં, અને તેમ જણાવીને તે એમ જણાવે છે કે પરકામેાથી એ ટ્રસ્ટાના વહીવટ થઈ શકે નહી અને નક્કી કરેલા હેતુ સિવાય ખીારૂં કાઈ કામમાં જૈનોએ નાણાં ખચી શકાય નહીં. તેમ જણાવીને તેઓ કહે છે કે આ
અને
કાયદાની કેટલીક ક્ષમા હિંદના બંધારણની ૨૫ મી અને ૨૬ મી આટીલામાં હિન્દની ક્રામેાને અપાયેલા ધાર્મિક છુટાપણાં · ઉપર તરાપ મારે છે. આવી રીતની કે ધામિક દલગીરી સરકાર કરે એવી ધાસ્તી રાખવાનું કઇ કારણ નથી અને આ કાયદાની કલમોના તેવા હેતુ પણ નથી. ધમ કેવી રીતે પાળવામાં આવે છે તે જોવા માટે આ કાયદે નથી, પણ આ કાયદો સખાવતી ટૂટાને વહીવટ સારી રીતે ચાલે તે જાવાના છે. ટ્રસ્ટની જે મિલકતા હોય તેના કારાબારના અન્ને સવાલ છે અને દરેક રાજ્યની ફરજ સખાવતી ખાર્તાઓના વહીવટ બરાબર ચાલે તે જેવાની છે. જો ચેરીટી કમીશ્નરને એમ લાગે કે અમુક ટ્રસ્ટના વહીવટ તે ટૂસ્ટના હેતુ મુજબ ચાલતા નથી તો જ તે ટ્રસ્ટના બરાબર વહીવટ માટે કમિશ્નર વચ્ચે પડી શકે છે. તે કાંઇ પેાતાની મરજી મુજબ એ નાણાં ખીજા... કામમાં ખર્ચવા નહીં કહે. તે તા ટ્રસ્ટીઓને કહેશે કે તમે કા'ને અરજી કરી અને કાટ તપાસ કરી જરૂર જશુય તે જ કાઈ ટ્રસ્ટના નાાં ટ્રસ્ટને હેતુ જાય તે રીતે ખવા કહેશે તેવી જ રીતે એક ધાર્મિક ટ્રસ્ટ માટે કાઇ પરક્રામી નહી નીમાય તેની પણ કાળજી રાખવામાં આવી છે.
“સખાવતી ટ્રસ્ટો પાસેથી સરકારના તે ખાતાના નીભાવ માટે લેવાતા ફાળાના રકમ એક કર સમાન નથી અને તેના કાળા સરકાર તરફથી અપાતી સેવાના ખર્ચ માટે હાવાથી તેવી પી લેવાની સરકારને સત્તા આપનારી ક્લમ' કાયદેસર છે.” એમ જણાવી ના, ચીક જસ્ટીસે જણાવ્યુ હતું કે પારસીઓ તરફથી સર જમશે કોંગાએ પણ આ કાયદાની કલમે તેમના ધર્મની આડે આવતી હોવાની ફરિયાદ કરી છે. સર જમશેદજીએ એવી ધાસ્તી રાખી છે કે પરકામી અમલદારા અને ટ્રસ્ટીઓ તેમનાં આતશબહેરામે, અગીઆરી, ખમા વગેરેમાં દાખલ થશે અને ધાર્મિક ક્રીયાઓ વખતે હાજર રહેશે તે તે તેમના ધર્મની વિરૂદ્ધ કહેવાશે. એવી કાંઇ ધારતી રાખવાનું કારણ નથી. સત્તાવાળાઓ કંઇ પવિત્ર સ્થળામાં કે ક્રિયાઓ વેળા હાંજર રહેવાના નથી તે તે ટ્રસ્ટ મીલકતાના જ
4)
આગળ ચાલતાં ચીકુ જસ્ટીસે જણાવ્યું કે માણસ તેના નિર્માતા ખ્રુશ્ર્વર-ઉભયને જે સાંકળે છે તેનું નામ ધમ છે.
T
ઈશ્વરકતૃત્વમાં નથી માનતા. એ હકીકત ધ્યાનમાં લઇએ તેા પણ જે ક્રમ ઇશ્ર્વરકતૃત્વમાં નથી માનતે તે ધમે પણ અન્ય ધર્મો માફક અન્તઃકરણના આદેશમાં, નૈતિક યમનિયમમાં માનવું જ રહ્યું. આ તથ્ય સૌ કાઇએ સ્વીકારવું જ રહ્યું. આમ હાવાથી જે તત્વ માનવીને તેના અન્ત:કરણ સાથે અત્રિ છે અને જે કાઈ આચારવ્યવહારના યમનિયમે માનવીના જીવનનું નિયમન કરે છે તેજ રાજ્યબંધારણની સમજણુ મુજબ ‘ધમ” છે.
ધમ સાથે અનેક સામાજિક અથવા તો જેને સાંપ્રદાયિક કહી ન શકાય એવી (secular) અનેક પ્રવૃત્તિએ જોડાયલી ડ્રાય છે, પણ આ બધી પ્રવૃત્તિઓને અધારણની જે સમજણ છે તે મુજબ ધમ શબ્દમાં સમાવેશ થઈ ન જ શકે. માસ જે કંઈ કરે છે-પછી તે કપડાને લગતી બાબત હાય કે ખાનપાનને લગતી હોય—આ બધું ધાર્મિક પ્રવૃત્તિના નામ નીચે આવી શકે છે. પણ એ ઉપરથી એમ કહેવું કે ખીનસ(પ્રદાયિક રાજ્યના ધારણે ધાયલા બંધારણ અનુસાર માનવીની દરેક રહેણી કરણી અને પ્રવૃત્તિને ધના નામ નીચે રક્ષણ મળવું જોઇએ-મા ધ્રુવળ ખેહંદુ અને અણુસમજભરેલું લેખાય.
અધારણની ૨૫ મી કલમ વ્યક્તિગત આચરણ પુરતા ધામિક સ્વાતત્ર્યને રક્ષણ આપે છે. પણ આ હતા પશુ-આ સ્વાતંત્ર્યના પશુ–જાહેર સહીસલામતી, નીતિમત્તા અને સામાજિક આરેાગ્યની મર્યાદામાં રહીને જ વિચાર કરવાના રહે છે, અને આર્થિક, નાણાકીય કે રાજકારણી પ્રવૃત્તિઓનું-પછી ભલે તેની સાથે ગમે તેવા ધામિક ખ્યાલા જોડાયેલા હાય તા પણુ–નિયમન કરવાની સર્વ સત્તા રાજ્ય ધરાવે છે. દરેક રાજ્યને સામાજિક કલ્યાણ અને રેગ્ય સ’'ધમાં જરૂરી કાયદાએ ધડવાના અધિકાર હોય જ છે-પછી ભલે આવા કાયદાઓ કાઈ પણ ધર્મના કાનુન, માન્યતા, આચાર કે પ્રચારથી તદ્દન પ્રતિકુળ હોય.
“કાઇ પણ ધામિક સસ્થાના પેાતાની હસ્તકની મીતને વહીવટ ચલાવવાના હક્ક ક્રાઇ અબાધિત હક્ક છે જ નહિ, આવી