________________
તા. ૧૫-૭-૫૨
પ્રબુદ્ધ જૈન
પ્રકીર્ણ નોંધ
રૂસ્થતખારી સામે રાજાજીની જેહાદ
તા. ૧૨-૭-પર ના રાજ મદ્રાસના મુખ્ય પ્રધાન ચક્રવતી રાજગોપાલાચ્યાયે આજના સરકારી તત્રમાં સર્વત્ર વ્યાપક બનેલી રૂવતખારીને નાબુદ કરવા સબંધે પેાતાનો મક્કમ નિરધાર જાહેર કરતાં જાવ્યું કે “હું એકસેસ એકમી વાર જાહેર ક છું કે મને કોઇ પક્ષમાં રસ કે મમત્વ નથી, પણ મને કેવળ મારા દેશમાં અને તેવુ નૈતિક ધોરણ ઉંચે લાવવામાં જ રસ રહ્યો છે. હું અહિં જણાવું છું કે મેં સંખ્યાબંધ કીસ્સાએ તપાસ માટે મોકલી આપ્યા છે અને આ કીસ્સાએ માત્ર જાહેર આંધકામ ખાતાને લગતા નથી, પણ બીજા ખાતા સાથે પણ સધ ધરાવે છે. કાઇ સભ્ય એમ ન ધારે કે હું આળસુ બનીને બેસી રહ્યો છું. લાંચરૂશ્વતને લગતી નનામી અરજીઓની વિગતમાં પણ હું ઉતરી રહ્યો છું. કયાં કયાં અપ્રમાણીકતા-રૂશ્વતખારી ઘર કરીને બેઠી છે તેનું મને પુરૂં ભાન છે. મને એ પણ ખબર છે કે ઘણે ઠેકાણે અપ્રમાણીકતાએ ચાલુ રવૈયાનું –શારસ્તાનુ, રૂપ ધારણ કર્યું છે. પૈસા કેમ પડાવવામાં આવે છે તેની પણ મને ખબર છે. આ ફેકાણે ઠેકાણે ચાલી રહેલા રવૈયા કે અમુક કામ કરવુ હોય તો નક્કી થઇ ચૂકેલા અમુક પૈસા આપવા જ પડે–એવી સ્થિતિ ઉભી થવા પાછળ અને આ બધી બદીન! પાયામાં માણસના કંટુબિક સયેગા પણ ઘણા મોટો ભાગ ભજવે છે એ પણ મારી જાણમાં છે. આ દીનાં મૂળ શોધી કાઢવાની મારામાં કુનેહ છે અને કેટલાક કીસ્સાઓ પ્રત્યે મારૂ હૃદય એક પ્રકારની સહાનુભૂતિ પણ અનુભવે છે. મારાથી બનતું કરવાનું હું વચન આપું છું. આને લગતુ તપાસ ખાતું પણ નિષ્પક્ષપણે કામ કરશે કે કેમ એ શક પડતુ છે. એ તપાસ ખાતા ઉપર પણ મારી નજર છે. આ તપસ ખાતું પણ આપણું દુશ્મન બની બેસશે એ ભય મારા ધ્યાનમાં છે.”
૪૩
હાવાના કારણે આવા કીસ્સામાં સરકાર માટે નિષ્ક્રિયતા સ્વીકાર્યા સિવાય ખીજો વિકલ્પ રહેતો નથી. આજની આવી કાનુની પરિસ્થિતિ સામે સંતબાલજી કેટલાય સમયથી પાકાર કરી રહ્યા છે અને લોકશાસનનું ધોરણ જળવાય અને આ કાનુની વિષમતા— માંથી પ્રજા બચે એવા કાઈ, માર્ગ શોધવા સૂચવવા મથી રહ્યા છે. જે રાજાજીએ પેાતાના પ્રાન્તમાંથી રૂશ્વતખારી નાબુદ કરવાની
પ્રતિજ્ઞા લીધી છે તે તે પ્રતિજ્ઞાને પહોંચી વળવા માટે તેમણે માત્ર રૂશ્વતખારાની શાખાળ જ નહિ પણ તેમને કાયદાની પકડમાં કેમ લાવવા અને યોગ્ય નસિયત ક્રમ પહોંચાડવી અને લગતી જરૂરી કાનુની વ્યવસ્થા પણ વિચારવી પડશે જ. આ કાર્યમાં તે તે સફળ થશે તે અન્ય પ્રદેશના તેમ જ મધ્યવતી રાજ્યવહીવટની સાસુીનું કામ ઘણું સરળ થશે અને એ સાસુરી એટલે ખરી રીતે પ્રજાજીવનની સાફસુફી હશે. આ સાસુફીના અભાવે આપણું આખું જીવનચક્ર ખેટકાઇ ગયુ છે અને આઝાદી મળવા છતાં પ્રજાની હાડમારી અને પાયમાલી વધતી રહી છે. તેથી આ સાસુ જે કાઇ નિર્માણ કરી શકશે તે પ્રજાના અન્તરતા જરૂર આશીવાઁદ મેળવશે.
હુમુખી વેચાણવેરો અને પ્રજાજનોના વિરોધ
મુંબઈ સરકારના નાણાપ્રધાન . જીવરાજ મહેતાએ પેાતાનું અજેટ રજુ કરતાં પ્રાદેશિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેટલાક કરામાં ફેરફાર કે વધારો સૂચવેલ છે તેમાં એક છે આ બહુમુખી વેચાણ વેશે. આ નવા કરવેરાએ સામાન્ય જનતામાં અને ખાસ કરીને વ્યાપારી વર્ગોમાં તીવ્ર અસ તાધ પેદા કર્યો છે. કારણ કે આ કરવેરાથી આજની દુઃસહ મોંધવારીમાં વળી પાછા વધારો થશે અને તેનું બીજું પરિણામ વચગાળાના વ્યાપારી વર્ગને સારા પ્રમાણુમાં નાબુદ કરવામાં આવશે. એક વખત એવા હતા કે જ્યારે રાજ્યત ́ત્રની જવાબદારી રાજ્ય તેમજ પ્રજા પક્ષે અત્યન્ત મર્યાદિત લેખવામાં આવતી હતી. પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, થેડીક વૈદ્યકીય થોડીક રશૈક્ષણિક જવાબદારી સ્વીકારવી, ખેતીવાડીમાં કાંઇ સંપ્રતિકુળતા હોય તો દૂર કરવી, જવા આવવાના રસ્તા સભાળવા આવી કેટલીક બાબતો સાથે રાજ્યની જવાબદારીનો અન્ત આવતા. આજે પ્રજાના સર્વાંગી વિકાસ, સુખી અને સ્વાસ્થ્ય તેમ જ આર્થિક ઉત્કર્ષ માટે રાજ્યને જવાબદર લેખવામાં આવે છે અને આ ધ્યેયને સ્વીકારનાર રાજ્યવહીવટને પ્રજાની આબાદી સાધતી અનેક યાજનાએ હાથ ધરવી પડે છે અને તેનુ પરિણામ સ્વાભાવિક રીતે કરે વધારામાં જ આવે છે. આ કરવધારો પ્રજા પ્રસન્નતાપૂર્વક સહન કરી શકે અને તેના મેળે સધ્ધર વિભાગ ઉપર વધારે પડે આ ધારણ ધ્યાનમાં રાખીને સાધારણ રીતે અ`સચિવ પોતાની દરખાસ્તો ઘડે છે અને લોકનિયુક્ત ધારાસભા સમક્ષ મંજુરી માટે રજી કરે છે. જેમ જેમ રાજ્ય પાસેથી વધારે અપેક્ષ રાખવામાં આવે તેમ તેમ ચાલુ કરામાં વધારા થતા રહે એટલુ જ નહિં પણ નવા કરી નાંખવા પડે એ વસ્તુસ્થિતિ સ્વીકારવા છતાં જે કરવેરા સામે પ્રજાના ઘણા મેટાવિભાગ વિરાધ ઉઠાવે અને એ વિરાધ પાછળ જો પ્રાને ખરેખર ઉંડા દિલના કચવાટ હોય તે એ કરવેરાના સ્વરૂપમાં ફેરફાર કરવા અથવા તેા તત્કાળ મૂળ સ્થિતિ કાયમ રાખવી અને આવકનાં બીજા સાધના વિચારવાએ શાણી સરકારનું પ્રથમ કર્તવ્ય બને છે. આ બહુમુખી વેષાણુવેશ આ પ્રકારના છે અને તે હાલ તુરત મેકુફ રાખવામાં આવે તે વધારે વાયાગ્ય છે અને તેમન જ બને તેમ હોય તો આ કરવેરાનુ બહુમુખીપણું. ર૬ કરીને ચાલુ વેચાણવેરામાં સરકારી જરૂરિયાતને અનુલક્ષીને થાડા વધારે કરવા-આવી મુંબ
આ પ્રકારના નિરધાર જાહેર કરવા માટે રાજાજીને હિંદની સમસ્ત પ્રજાના ધન્યવાદ ઘટે છે અને રૂશ્વતખોરી સામેની આ જેહાદમાં તે પુરી સફળતાને પામે એ સમસ્ત પ્રજાગણની અન્તરની પ્રાર્થના છે. કારણ કે રાજ્યકારભારમાં રૂધવતખારીના પડેલા છે એ તો દરેક જવાબદાર પ્રધાન જાણે છે, પણ એ એટલે બધા વ્યાપક છે, અને એ દૂર કરવા જે કોઇના પણ તે ઉપયોગ કરવા માંગે તેની વિશ્વસનીયતા પશુ એટલી બધી સદિગ્ધ હોય છે કે આ બદીને ક્રમ દૂર કરવી તેની ખરેખર કાતે પણ—પંક્તિ જવાહરલાલને પણ—સુઝ પડતી નથી અને પરિણામે આપણા દેશમાં જીવતખારી અને કાળા બુજાર એકમેકને.પેક્ષતા વચ્ચે જ જાય છે અને પ્રજાવનના મ ભાગને કારી રહેલ છે. આધુનિક સીનમાં આ લાંચરૂશ્વત અને કાળા બજારની બદી ક્રમ દૂર કરવામાં આવી તેનાં વિગતવાર વર્ણને છાયામાં પ્રગટ થયેલાં છે અને આપણે ત્યાં પણ એ મુજબ કેમ ન કરીએ એ વિચાર આપણને પુલકિત કરે છે, અલબત્ત ચીનના આવા મક્કમ નિરધાર આપણા માટે જરૂર આદરણીય અને અનુકરણીય છે, પણ તેની રીતે આજની પરિસ્થિતિમાં આપણાથી કામ લઇ શકાય તેમ નથી. કારણ કે ત્યાં સરમુખત્યારશાહી રાજ્યતંત્ર છે અને ત્યાંની કાનુની તેમજ ન્યાય વ્યવસ્થા ચાલુ કાનુની વ્યવસ્થાના ખ્યાલો– ને પાયામાંથી અવગણીને ઉભી કરવામાં આવી છે. સાથે સાથે એ પણ કબુલ કર્યા સિવાય ચાલે તેમ નથી કે આજના વ્યાપક સડાને પાંચી વળવા માટે આપણી કાનુની વ્યવસ્થા ઘણીવાર નાકામયાબ નીવડે છે. એવી ઘણી વ્યાપારી પેઢી છે કે જેણે લાંચરૂશ્રુતદ્નારા લાખાની કમાણી કરી છે અને સરકાર પણ તે જાણે છે, છતાં આજના ક્ાનુની ધારણે તે પુરવાર કરવું લગભગ અશક્ય