________________
પ્રબુદ્ધ જૈન
જૈન બંધુએ ચેતા અને સમયને આળખા !
-
·
(મારવાડમાં આવેલ પાલી મુકામેથી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સ`પ્રદાયના એક સાધુ મુનિશ્રી હર્ષં વિમળ તરફથી નીચેને પત્ર મળ્યા છે. આજે જ્યારે જૈન સમાજના કેટલાએક સાધુ તરફથી આજની સરકાર સામે સમજણુ વિનાના વિરોધી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે જૈન સમાજને અનુલક્ષીને આ પત્ર અમુક અંશમાં આજની પરિસ્થિતિ વિષે વાસ્તવિક અને ડહાપણભરી દૃષ્ટિ રજુ કરે છે. એ પત્ર નીચે મુજબ છે. તંત્રી) (૩) મધ્યમ વર્ગને માટે વાત થઈ રહી છે, પરંતુ સાચે કાઈ માઈના લાલ છૂટે હાથથી કોથળી ખોલવાના ઇરાદો કરતા નથી, અચરે અરે રામ અથવા દીકરા ડાહ્યા થાએ તમને પરણાવીશું, એ કહેવત પ્રમાણે દિલાસા અપાઈ રહ્યો છે. અન્ય લેકા પેાતાની કામને પોષવા માટે ફંડ રાખે છે ત્યારે અહીં' ધામધુમના ખર્ચ કરી અન્ય કામને પોષે છે. જૈન સિધ્ધાંત મહાવીર સ્વામીને, મેઢુ સગપણુ સાધી ભાઇઓનું—આ કોઈના ધ્યાનમાં આવતું નથી અને જૈન સમાજમાં ઘણા આચાર્યો તથા શેઠીયાઓ હોવા છતાં પાથીમાંના રીંગણાં જેવુ' બની રહ્યું છે. જૈના આગળ કેટલા હતા અને હવે કેટલા રહ્યા છે ? હાલની પ્રણાલીએ ઉન્નતિ કરી છે કે અવનતિ ? મુદ્દામાં સાચા ધર્મનાં જ્ઞાનની અજ્ઞાનતા પ્રવર્તે છે જેથી શેઠીઆ પોતાના સાધર્મી ભાઈને મદદ દેવાને બદલે બીજી લાઈન પર ચડી ગયા છે, વાડ વગર વેલે ચડે નહિ. અન્ય ધીએ પોતાના ધને વધારવાને મહ્દ આપી રહ્યા છે, ત્યારે આપણે ત્યાં સાધી ભાઈઓને દુઃખમાં ડુબેલા જોવા છતાં કાઈનું રૂંવાડું ફરકતું નથી. આજના સંયેાગામાં સત્યધર્મને તથા જૈન શ્રાવકાને પોષવા તથા આપણી સરકારને મદદ કરવી એ આપણી ખાસ ફરજ છે.
પર
નાહમેશા રાજ્યભકત રહે છે. તેમણે હજી સુધી કોઈ પણ રાજ્યના દ્રોહ કર્યો હૈાય એવા ઇતિહાસ જાણવામાં આવ્યા નથી, અને આ તા સ્વરાજ્ય એટલે ધરની સરકાર. આપણે તેના દોષ કાઢીએ તે ઘરમાં દોષ કાઢવા જેવું ગણાય. નવા કારભાર છે, ભુલવા સભ છે, પણ ભુલ સુધરે એવી આપણે તેને સલાહ આપવી જોઇએ. કાળાબજાર બંધ કરવા જોઇએ અને કોઈ કરતા હાય તા સરકારનું તે તરફ આપણે તરતજ ધ્યાન ખેંચવુ જોઇએ, રાજ્યને આપણા તરફથી મદદ મળે તેવી રીતે વફાદાર રહેવું જોઇએ. ચૂંટણીના સમય પાસે છે, માટે એમને મદદ આપવી જોઈએ. એમનાથી જ આપણને - લાભ થવા સંભવ છે. માટે જેમ બને તેમ એમના જ પક્ષમાં રહીએ તા એ પણ આપણી કદર કરી આપણી મુશ્કેલી જરૂર ટાળરો. દરેક વસ્તુ પ્રેમથી છતાય એ જૈન સિધ્ધાંત હંમેશા યાદ રાખો અને દુનિયામાં જૈન ધર્મ વિશ્વ ધર્મો અને તે માટે સારી દુનિયાને શાંતિને માટે જૈન ધર્મના સિધ્ધાત વિજ્ઞાન સાથે સબંધ ધરાવે છે એમ બતાવે અને એ રીતે જૈન ધર્માંતા, દુનિયામાં પ્રચાર કરે, જેથી દુનિયા લડાઈથી છુટે, ચારી, લુંટફાટ, દગો કટકો, લડાઈ, ખુનામરકી વિ. નાખુદ્દ થાય, અગર ઓછી થઇ જાય, અને સાચા અહિંસાવાદ ફેલાવા પામે, જેથી દુનિયા ખરી શાંતિ તથા સુખને અનુભવ લે. એ પ્રમાણે ખરા મનુષ્યધર્મ બજાવા ! જૈનાના ચારે ફીરકા એકસ’પકરીને બહારની દુનિયા તથા લેાકાના પ્રેમ મેળવતા નથી, અંદરના કુસુ’પ હટાવવાનો પ્રયત્ન કરતા નથી, માણસોને ભુખે મરતા બચાવી આશિષ લેતાં નથી, માનમરતમા અને કુરૂઢીઓમાં લાખા ખરચ્યે જાય છે- બંધુ જૈન સિધ્ધાંતથી વિપરીત થઇ રહ્યું છે. એની પર વિદ્વાન ધર્માત્માએ તટસ્થ થઈને વિચાર કરવાની ખાસ જરૂર છે. જ્યાં સુધી જૈને આ બધી બાબતો વિષે ગંભીરતાથી વિચાર કરતા નહિ થાય, ત્યાં સુધી જૈન ધર્માંની ઉન્ન તિને બદલે અવનતિ થતી રહેવાની છે. આના પુરી રીતે વિચાર કરો.
(૧) સરકારે એ વરસ ઉપર જે સંદેશા માયાળુપણાથી આપ્યો હતા તે ઉપર વિચાર કરીને જૈતાની મેલ્ટી માટી સંસ્થાના સુકાની અને રોડીઆ લેફ્રોના મત તથા દુનિયાના મત ફેરવવાના પ્રયાસ ચાલુ કરત અગર કરવાવાળાને મદદ આપત, તે હાલ જે સાધુને કુટાવુ પડે છે તથા શ્રાવાને લૂંટાવુ પડે છે, ઠેકાણે ઠેકાણે મૂર્તિ એની ચારી અથવાં નુકશાની થાય છે, મૂર્તિ ઉપરથી દાગીનાની ચેારી થાય છે, ભંડારા તોડીને લૂંટવામાં આવે છે, સાધુનાં ગોચરીના પાતરાં ઝુંટવાઇ જવાના બનાવા બને છે તે બધું ન બનત, અગર જાજ ખનત તા પણ પ્રચાર માલુ રહેતાં ધીમે ધીમે નાખુદ્દ થઈ જાત, હજુ પણ ચેતા, પોતે પ્રચાર કરો, કરાવા અને પ્રચાર કરવાવાળાને જેનાથી જેવી અને તેવી મદદ કરે!
(૨) હાલ ચૂંટણીના સમય છે અને કાઈ આવક અધિકારને માટે મત લેવા ઉભા રહે છે ત્યારે લોકાના આગેવાનો કહે છે ક “એણે આપણને ચુસીચુસીને હવેલી બાંધી છે, દાગીના પહેરે છે, એમના ભગવાનને દાગીના પહેરાવે છે, ધામધુમ કરે છે, એ કર્યાં મહેનત કરવા ગયા હતા ? ટાઢ. તડકે આપણે ભેગવીએ છીએ, મજુરી આપણે કરીએ છીએ અને એ અધિકાર પર આવશે તો પાછા આપણને ચૂસશે, માટે એમને મત આપવા નહી.” એવી પ્રવૃત્તિ થઇ રહી છે. એમની આ માન્યતા ખાટી પુરવાર કરી એમના વિચારી ફેરવવાની કાશીષની જરૂર છે. અમારા આગેવાના જાગે અને પોતાના ધર્મને દીપા !
તા. ૧૫-૧-પર્
(૪) હાલમાં નાણા ગામમાં જે અત્યાચાર થયા તે સર્વેને ખબર હશે. મુંબઇના અમારા શેઠીઅોએ તથા મંડળે ત્યાં જઈને કરવાવાળાને શિક્ષા થવી જોઇએ કેરી આવું ન કરે તે ઠીક જ છે, દીલગીરી જાહેર કરી અને રાજસ્થાનને ખબર આપી કે આમ પણ આટલું ખસ નથી. આસપાસના લેકમાં કરીને તેમને આ બાબતમાં સાચી સમજ આપવી જોઇતી હતી અને તેમના મનના વહેમ દૂર કરવા જોઈતા હતા. નાણા ગામની નજીકમાં જ દસ વરસ ઉપર બામણવાડજીની ટેકરી ઉપર અમારૂ" ચામાસું હતું ત્યારે પશુ વરસાદ બાંધવાના વહેમ ઉપર જ અમારા ઉપર લોકાને હલ્લે આવ્યે હતા. શાસનદેવની કૃપાથી અમે જ્ગ્યા અને ક્ષ્ા લાવનારા નાગાભુખ્યા અને અમાસ-અનેક માણસોને પોલીસે ત્યાં લાવી લાવીને પુરતી શિક્ષા કરેલી અને ગામધણી તથા પૈસાવાળા ઉપર કેસ ચલાવી કેટલાકને દંડની તથા કેટલાકને જેલની શિક્ષા કરવામાં
“
આવી હતી. આમ છતાં ફરી ચાર - વરસ ઉપર સંવત ૨૦૦૪ માં એમના જ ઉપર પેાશાલી ગામમાં વરસાદ આંધવાના વહેમ ઉપર ગામવાળા તથા ગરાસીયાઓના હલ્લા આવ્યા હતા. તે વખતે પણ શાસનદેવની કૃપાથી અમે બચ્યા અને પેલીક રેહીથી આવી હતી અને ગુનેગારાને વાજબી કર્યું. હતુ. અને ગતી ફુલ વિગત શીરહી સદેશમાં તે વખતે આવી હતી. છતાં કળી પાછે. હલ્લો તે થયો હતે. આ બાજુ દુકાળના કારણે જે "મમાં મહાજનના ઘર થોડાં છે તેમને ભય લાગ્યા છે કે વખતે એમને લૂટશે, તેથી ત્યાંના દેહરા-અપાસરા મૂકીને તેઓ શહેર તરફ જઈ રહ્યા છે, જ્યારે તેમના ધંધાધાપા, ઉઘરાણી–કમાણી કરી ખવાનું સાધન પે તપેાતાને ગામ રહ્યું છે. આ રીતે જૈનાની બેકારીમાં વધારે થયો છે અને દહેરાઅપાસરા સભાળવાની મુશ્કેલી ઉભી થઈ છે. તે પણ અમારા સંઘ તથા આગેવાને કુંભકરણની ઉ ઘમાં પડયા છે, જાગૃત થતા નથી. કરેડે.માંથી લાખે! પર આવ્યા, તેમાં પણ ધરી રહ્યા છે, તે પણ એકારેને મદદ કરવા માટે જોઈએ તે પ્રયાસ થતા નથી.
(૫) જમાના ર્યો છે, આપણી પુતી ખુલી નજરમાં આવી રહી છે, તે પણ અમારા ગુરૂમહારાજો તથા રો ખાને માનને