________________
પ્રહ જેના
તા. ૧૫-૫-૫૧
આવત નહિ. પણ આજે તે સેમનાથને-આપણામાં ઉડે ઉડે આગળ જતાં શિવના રસ્તાની બાજુએ આશરે પંદર વોર જગા
જીવતી પડેલી કેમી ભાવનાને સાંપ્રદાયિક અભિનિવેશને-જય થયો ખરીદવામાં આવી છે. અને એ જગ્યા ઉપર ૭૫ વિદ્યાર્થી રહી "" છે. આપણે પ્રગટાવે બીનમજહબી પ્રદીપ ઝાંખે, પડો છે. શકે એવા મકાનના બાંધકામને પાયે નાંખવાને વિધિ તા. ૨૧-૫-૫૧ પિતા આપણે એક ડગલું પાછા હઠ્યા છીએ. સેમિનાથ એક કમી કેન્દ્ર સેમવાર વૈશાખી પૂર્ણિમાને રોજ સવારના કરવામાં આવનાર છે. ક તરીકે', પુનજીવિત થયું છે. જય સેમિનાથ!
અને એ કાય? સાધુચરિત શ્રી કેદારનાથજીના આશીર્વાદ મળ
નાર છે. . સંયુક્ત જૈન વિદ્યાથીગ્રુહ
. ' - સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, સદ્દગંત સાક્ષર શ્રી. વાડીલાલ
અહિં એ પણ જણાવવાની જરૂર છે કે ઉપર જણાવેલ - મોતીલાલ શાહ તથા શ્રી મણુલાલ માકર્મચંદ શાહ
બે લાખની રકમ લગભગ પુરી થવા આવી તે દરમિયાન
જૈન સમા જને એક ગૌરવપ્રદ વારસ છે. આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં
તા. ૨૫-૯-૪૮ ના રોજ દાતાઓની ! એક સભા બેલાવવામાં - જ્યારે જૈન સમાજની કેળવણીના પ્રશ્નો કેવળ ફીરકાભેદની દૃષ્ટિએ
- આવી હતી અને એ સભા તરફથી એક બંધારણ સમિતિની " જ વિચારવામાં આવતા હતા ત્યારે તેઓએ પિતાની મેસસ બી.
નીમણુક કરવામાં આવી હતી. આ બંધારણ સમિતિએ શ્રી મહામણિલાલ કંપનીમાંથી રૂા. ૩૧,૦૦૦ ની રૂમ આપીને ત્રણે ફીરકાના
વીર જૈન વિદ્યાલય અને જન એજ્યુકેશન સેસાયટીના ધોરણે ઘડેલું ઉચ્ચ શિક્ષણ લેતા જૈન વિદ્યાર્થીઓને રહેવા વગેરેની સગવડ
બંધારણું તા. ૩-૮-૪૯ ના રોજ બેલાયેલી દાતાઓની બીજી સભાએ - આપતી આ સંસ્થાની પ્રીન્સેસ સ્ટ્રીટમાં આવેલ પીરભાઈ બીલ્ડીંગ
પસાર કર્યું હતું અને ત્યાર બાદ મુંબઈની હાઈકોર્ટે એ મંજુર આ નં. ૨ માં શરૂઆત કરી હતી. એ સંસ્થાને વહીવટ છેલ્લા ૨૫
કયુ હતું. આ નવા બંધારણ મુજબ સંસ્થાના સભ્યોની સામાન્ય વર્ષથી મુંબઈની હાઈકૅટે નકકી કરી આપેલ જતા મુજબ ચાલી
સભા તા. ૨૪-૨-૫૧ ના રોજ બેલાવવામાં આવી હતી અને રહ્યો હતો અને આજે આશરે ૪૦ વિદ્યાર્થીઓ તે લાભ લે છે. મુડીમાં
આ સભાએ પહેલી કાર્યવાહક સમિતિની અને એ પહેલી કાર્યવાહક સંસ્થા પાસે રૂા. ૫૬,૦૦૦ ની લેન હેઇને અને તેના વ્યાજમાંથી ,
સમિતિએ અધિકારીઓની ચુંટણી કરી હતી. શરૂઆતનાં ૩૦ વર્ષ બધા નિર્વાહ કરવાને હકને વિદ્યાર્થીઓને માત્ર રહેવાની સગવડ
સુધી આ સંસ્થાને વહીવટ માત્ર ટ્રસ્ટીઓ જ કરતા હતા. હવે આપવા ઉપરાંત વિશેષ કશું પણ થઈ શકતું નહોતું. આજે શ્રી
એ વહીવટ દાતાઓના વિશાળ મંડળે રીતસર ચુંટેલી કાર્યવાહક મહાવીર જૈન વિદ્યાલય તેમ જ જૈન એજ્યુકેશન, સેસાયેટી ભિન્ન
સમિતિ દ્વારા શરૂ થયું છે અને આખું કાયર લેકશાસનની ભિન્ન ફીરકાઓના કેટલાક વિદ્યાર્થીઓને સંભાળી રહેલ છે તેમજ તેમને
ઢબે ધડવામાં આવેલા બંધારણ ઉપર ગોઠવવામાં આવ્યું છે. અનેક પ્રકારની સગવડ આપે છે તથા ધાર્મિક શિક્ષણને પણ પ્રત્યેક
" આ સંસ્થાને રૂા. ૨૦૦૦૦૦ ની રકમ એકઠી કરી આપસ્થળે પ્રબંધ કરવામાં આવ્યું છે. પણ કશા પણ ફીરકાભેદ સિવાય
વાથી સંતેષ ચિન્તવીને બેસી ન રહેતાં આજે વધતી જતી મેઘજૈન વિદ્યાર્થીઓને સગવડ આપવાની જવાબદારી તે મુંબઈ ખાતે
વારીમાં આ રકમ પુરતી નહિ પડે એમ વિચારીને શ્રી. મણિલાલ માત્ર સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ જ વહન કરી રહ્યું છે. આજે આવી
મેકમચંદ શાહે મકાનને પાયે નખાયા પછી એક વર્ષમાં પુરૂ મદદની અપેક્ષા ધરાવતા જૈન વિદ્યાર્થી માની સંખ્યા બહુ મેઢા
કરવામાં આવે તે બીજા રૂ. ૪૦૦૦૦ એકઠા કરી આપવાની પ્રમાણમાં વધતી ચાલી છે અને જગ્યા અને સગવડના અભાવે
જવાબદારી સ્વીકારી છે અને તેમાં પિતા તરફથી બીજા . વિદ્યાર્થીઓની સંખ્યાબંધ અરજીએ પાછી ઠેલવી પડે છે. સંયકત ૧૦૦૦૦ ભરીને તેમણે શરૂઆત કરી છે. આ સેવાના બદલામાં જૈન વિદ્યાથગ્રહને અન્ય ખન્નાલયની મા, બીજી પણ
નવા મકાનની વ્યાખ્યાનશાળા સાથે શ્રી મણિલાલ મેકમચંદ . રીતે વિકસાવવાની ખાસ જરૂર હતી. જૈન સમાજ ધારે તો આ ની ખાસ જરૂર હતી અને સમાજ માટે તો આ
રામનું નામ જાડલાન
શાહનું નામ જોડવાનો ઠરાવ કરવામાં આવ્યું છે. - - સંસ્થાને આખા જૈન સમાજનું મુંબઈ ખાતેનું એક મહત્વનું
સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ આજ સુધી બહુતી મકાનમાં શિક્ષણુકેન્દ્ર બનાવી શકે તેમ છે. અને એ ભૂમિકા. ઉપર જન વિધાર્થીઓને રહેવાની સગવડ આપતું હતું. હવે તેને પિતાનું સમાજની સાચી એકતાને પાયે રચી શકે તેમ છે. આ બધા મકાન થોડા સમયમાં સાંપડવાની શક્યતા ઉભી થઈ રહી છે. "મનારથી સંસ્થાને પિતાનું મકાન ન હોય ત્યાં સુધી પાર. ૩૦ વર્ષના લાંબા ગાળાને આ સંક્ષિપ્ત ઇતિહાસ છે. જેએ જન પાડવાનું અશકય માલુમ પડવાથી સંસ્થા માટે આશરે ૧૦૦
સમાજની એકતાને ઇચ્છતા હોય તેમણે આ સંસ્થાને સર્વ પ્રકારે વિદ્યાર્થીઓ રહી શકે તેવું એક સાધનસંપન્ન મકાન ઉભું મદદરૂપ થવા અને સુસ્થિત જૈન બંધુઓને તથા બહેનને પિતાને કરવા માટે બે લાખ રૂપિયા એકઠા કરવાની યોજના સંસ્થાના ઉદાર જાથ આ સંસ્થા પ્રત્યે સતત લંબાવતાં રહેવા આગ્રહપૂર્વક ' ટેસ્ટીઓ તરફથી હાથ ધરવામાં આવી અને આ ફાળે એકઠા વિનંતિ કરવામાં આવે છે.' ' કરવાની જવાબદારી સંસ્થાના એક ટ્રસ્ટી અને આધસંસ્થાપક માન્યવર નગરપતિ પાટિલની છે
શ્રી મણિલાલ મેકમચંદ શાહે ઉપાડી હતી. પોતે જ આ શાળામાં " શબ્દરચનાની હરીફાઈ વિષે હમદર્દી - રૂા૧૦૦૦૦ ભરીને આ ફંડની શરૂઆત કરી અને પછી ઘેર. તા. ૨૧-૪-૫૧ ના રોજ જન્મભૂમિ સંસ્થા તરફથી મુંબ' ઘેર અને પેઢીએ પેઢીએ ભટકીને ત્રણે ફીરકાના, શ્રીમાનમાંથી ઈની જાણીતી રંગભૂભિ યલ ઓપેરા હાઉસમાં માન્યવર નગરપતિ લગભગ બે લાખની રકમનાં વચન મેળવ્યાં, ને તેમાંથી રૂપીખા, શ્રી. એસ્. કે. પાટીલના પ્રમુખપણું નીચે. જન્મભૂમિ પત્રમાં
૧,૭૪,૦૦૦ વસુલ કર્યા. આ રકમમાં સંસ્થાના જુના તથા નવા કેટલાએક વખતથી પુનઃ શરૂ કરવામાં આવેલ શબ્દરચના હિ વિદ્યાર્થીઓએ એકઠા કરી આપેલ રૂ. ૩૫૦૦ ની રકમનો સમાવેશ હરીફાઈના દશમા વ્યુહને ઈનામસમારંભ ગે ઠવવામાં આવ્યું હતું. કાર થાય છે. મકાન માટે શરૂ આતમાં દાદર રટેશનથી નજીકમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી. શાન્તિલાલ હરજીવન શાહે શ્રી એસ.
૧૮૦૦ વાર જમીનને એક પ્લોટ રૂા. ૭૨ ૦૦૦ આપીને ખરીદવામાં કે. પાટીલને તેમ જ અન્ય મહેમાનને આવકાર આપતાં મુંબઈના આવ્યો. આ જમીનને ખાલી કબજો મેળાવામાં આશરે એક વર્ષમાં ગૃહસચિવ શ્રા મોરારજી દેસાઈએ શબ્દબ્યુલની હરીફાઈ સામે નીકળી ગયું અને પછી બૃહદ્ મુંબઇની યે જના અમલમાં. ઉગામેલી તરવાર મ્યાન કરી છે એ વિષે ખુશાલી જાહેર કરી હતી " મકાતાં તે વિભાગના રસ્તાઓ નકકી ન થાય ત્યાં સુધી અને નૈતિક દૃષ્ટિએ આવી કરીફાઈની નિર્દોષ જાહેર કરતાં જણાવ્યું
એ પ્લેટ ઉપર કશું પણ મેટા પાયા ઉપરનું બાષકામ હતુ કે “ આ હરીફાઈનું વિકૃત સ્વરૂપે જુગાર છે. ”-જાણે કે કરવાનું અશકય બન્યું. ત્યાર બાદ સંસ્થાના મકાન માટે માટુંગાથી હારે માગુસેના પૈસા માવ અને ! ગણ્યાગાંઠયા કમાય આવું