________________
“તા. ૧-૩-૫૧
- શ્રી મુંબઈ જેન યુવક સંઘ : વાર્ષિક વૃત્તાંત - વિક્રમ સંવત ૨૦૦૭ ના પ્રારંભ સાથે શ્રી મુંબઈ જૈન યુવક છે. ગત વર્ષની પયુંષ, વ્યાખ્યાનમાળા ઉપર નાદુરસ્ત તબિયતના સંધ, બાવીસ વર્ષ પુરા કરીને ત્રેવીસમા વર્ષમાં પ્રવેશ કરે છે. કારણે પંડિત સુખલાલજી આવી શકયા નહતા અને તેમની જગ્યાએ ગત વર્ષ દરમિયાન સંઘની ચાલુ પ્રવૃત્તિઓને એક સરખી રીતે સાધુચરિત શ્રી નાથુરામ પ્રેમીજીએ વ્યાનમાળાના આઠે દિવસ પ્રમુખટકાવવામાં આવી છે.
સ્થાન શોભાવ્યું હતું. આ વખતની વ્યાખ્યાનમાળાના પ્રથમ સાત શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય દિવસની સભાઓ. વિઠ્ઠલભાઈ પટેલ રોડ ઉપર આવેલા આનંદ " અને પુસ્તકાલય
ભુવનમાં અને આઠમાં દિવસની સભા ભારતીય વિદ્યાભનની રંગવાંચનાલયને સરેરાશ બસેથી સવાબ માણસો લાભ લઈ ભૂમિમાં ગોઠવવામાં આવી હતી. વ્યાખ્યાનમાળામાં અપાયેલા રહ્યા છે. સામાન્ય પ્રજામાં સામાયિક વાંચનને શોખ દિનપ્રતિદિન
વ્યાખ્યાનેને ક્રમ નીચે મુજબ હતો – વધતા જાય છે અને વાંચનાલયના નિયત સમય દરમિયાન વાંચ
વ્યાખ્યાતા વ્યાખ્યાનવિષય નારાઓની ભીડ વધતી જાય છે. આવી જ રીતે પુસ્તકની માંગ
માન્યવર કુન્દનમલ ફિરોદિયા જિન ધર્મનું સ્થાન પણ વધતી ચાલી છે. ગયા વર્ષ દરમિયાન રૂા. ૯૦૦ નાં નવાં
ડે. એર જહાંગીર તારાપોરવાળા સાચી સાધુતા પુસ્તકો ખરીદવામાં આવ્યું છે. વાંચનાલય-પુસ્તકાલયને સાથેના
છે. હીરાલાલજી
કમસિદ્ધાંત આવક જાવકના હિસાબમાં દર્શાવ્યા મુજબ રૂ. ૩૩પરાઢ ના રાવસાહેબ પટવર્ધન. - આપણી ધાર્મિકતા?
આવક થઈ છે જ્યારે ખર્ચ રૂ. ૪૮૧પાના ને થયો છે. અધ્યાપક શ્રી. ગૌરીપ્રસાદ ઝાલા ઉપનિષદ્ વિચાર : પરિણામે આ પ્રવૃત્તિમાં રૂા. ૧૪૬રમાના ની બેટ આવી છે. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ જૈન ધર્મ આ વાંચનાલય-પુસ્તકાલયને લાભ વિના લવાજમે નાતજાતના ભેદ, પુરૂષેત્તમ કાનજી
આચાર સંશોધન * ભાવ સિવાય સૌ કોઈને આપવામાં આવે છે. આ લાભ લેનારાઓમાં શ્રી. કેદારનાથજી
વ્યવહારશુદ્ધિ કેટલાક સારી સ્થિતિને પણ હોય છે. આ ભાઇઓને આ સાવ શ્રી. જમુ દાણી
પાયાને ક્રાન્તિકાર ' ; જનિક કલ્યાણની પ્રવૃત્તિમાં બને તેટલી આર્થિક સહાય આપતા
શ્રી. પિનાકિન ત્રિવેદી, ભજને રહેવા તેમ જ લાવી આપવા વિનંતિ છે.
શ્રી. કેશવદેવ પિદાર' શ્રી. અરવિંદનું તત્વદર્શન પ્રબુદ્ધ જૈન
શ્રી. મધુભાઈ પટેલ લોકગીતો અને ભજનો
શ્રી. ઉમાશંકર જોષી ઉત્તરરામચરિત પ્રબુદ્ધ જન સંધના આજીવન મંત્રી શ્રી મણિલાલ મોહકમચંદ
પ્રીન્સીપાલ એસ. એસ. દેશનવી ભારતીય સંસ્કૃતિની ગંગાજમના શાહના તંત્રીપણું નીચે શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ છેલલા બાર
ભદન્ત આનંદ કૌશલ્પાયન શ્રમણ સંસ્કૃતિ ભાસથી સંભાળે છે અને તેની શૈલી એક સરખી રીતે જળવાઈ
કાકા સાહેબ કાલેલકર વિશ્વશાન્તિ - રહી છે. કમનસીબે પ્રબુદ્ધ જનની આર્થિક બાજુ બહુ નબળી પડતી
- છેલ્લા દિવસની ભારતીય વિદ્યાભવનમાં મળેલી સભા શ્રોતાજાય છે, અને ગ્રાહક સંખ્યા ઘટતી જાય છે. ગત વર્ષ દરમિયાન
'ઓથી ચીકાર ભરાઈ ગઈ હતી. એ સભાનાં વિશિષ્ટ વ્યાખ્યાને આ પત્રના સંચાલન પાછળ સંધને રૂા. ૧૫૧લાઢા ની ખોટ
ઉપરાંત અધ્યાપક શ્રી ઉમેદભાઈ મણિયારે બે સુંદર પદે સંભ- અનેિ આ રીતે ચાલે તો આગામી વર્ષ માં લાવીને સૌકોઇના મનનું રંજન કર્યું હતું. ૨૦૦૦) ની ખોટ અંદાજવામાં આવે છે. સંધના વર્તમાન આર્થિક
પ્રાસંગિક સંમેલને સંગે જોતાં આટલી મોટી ખોટવાળી પ્રવૃત્તિ હવે આગળ ચલાવવી
તા. ૪-૪-૧૦ના રોજ “શ્રમણ” માસિકના તંત્રી શ્રી ઇંદ્રચંદ્રને કે નહિ એ પ્રશ્ન તા. ૨૪-૧-૫૧ના રોજ તેમ જ ત્યાર બાદ તા.
આવકાર આપવા માટે સંધ તરફથી એક નાનું સરખું સંમેલન . ૩૦-૧-૫૧ના રોજ મળેલી સંધની કાર્યવાહક સમિતિમાં ચર્ચવામાં
ગોઠવવામાં આવ્યું હતું. - અ,વ્યું હતું અને કેટલીક ચર્ચાના પરિણામે એમ નિર્ણય કરવામાં
સંધની કાર્યવાહક સમિતિના સભ્ય તથા પ્રબુદ્ધ જૈનના આવ્યો હતો કે સંઘના મુખપત્ર તરીકે પ્રબુદ્ધ જૈને આજ સુધીમાં
સંપાદક શ્રી, ધીરજલાલ ધનજીભાઈ શાહ વ્યાપારાર્થે યુરોપ જતા જે અનેકવિધ સેવા કરી છે અને શિષ્ટ વર્ગમાં તેણે જે પ્રતિષ્ઠા
હોઈને તેને શુભવિદાય ઇચ્છવા માટે તા. ૮-૪-૫૦ ના રોજ સંપાદન કરી છે તે ધ્યાનમાં લેતાં પ્રબુદ્ધ જન સંધની પ્રવૃત્તિઓનું
એક મેળાવડો ભરવામાં આવ્યો હતો. એક અતિ અગત્યનું અંગ હાઇને જે પ્રમાણે ચાલે છે તે પ્રમાણે
સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ન્યુઝીલેન્ડ ખાતે ચલાવવું અને તેની ખોટને પહોંચી વળવા દરેક સભ્ય બનતે
મળનારી બ્રીટીશ કે મનવેલ્થ પાર્લામેન્ટરી કેન્ફરન્સમાં હિંદની ધારાપ્રયત્ન કરી છૂટવું. આ રીતે પ્રબુદ્ધ જૈનને ટકાવી રાખવાની
સભા તરફથી નિમાયેલા પાંચ પ્રતિનિધિઓમાંના એક હતા. આ જવાબદારી સંઘના સભ્યોની તો છે જ પણ એ ઉપરાંત પ્રબુદ્ધ
નિમિત્તે તેઓ અહિંથી તા. ૨૮-૧૦-૫૦ ના રોજ વિદાય થયા જૈનના અનેક વાંચકો તથા પ્રશંસકો છે તેઓ પણ પ્રબુદ્ધ જૈનને .
તેના આગળના દિવસે સંધના મંત્રી શ્રી રમણલાલ સી. શાહ તરઆર્થિક રીતે મદદરૂપ થવા પ્રબંને શરૂ કરે, પ્રબુદ્ધ જૈનના નીભાવ
ફથી શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહના સન્માનમાં એક ભજન ફંડમાં પોતાની બને તેટલી રકમ મોકલે તેમ જ પ્રબુદ્ધ જૈનના બને
સમારંભ ગોઠવવામાં આવ્યો હતે. તેટલા ગ્રાહક બનાવે. અહિં જણાવતા આનંદ થાય છે કે આગામી મે માસની પહેલી તારીખથી પ્રબુદ્ધ જન તેરમાં વર્ષમાં પ્રવેશ
ગત વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની ચુંટણી થઈ ત્યારથી કરશે ત્યારથી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ તે પત્રનું સંપાદન
આજ સુધીમાં કાર્યવાહક સમિતિની નવ સભાઓ મળી હતી. હાથ ધરવા કબુલ કર્યું છે.
સંઘના સભ્યોની સંખ્યા વર્ષના પ્રારંભમાં ૨૫૫ હતી તે ઘટીને પર્યુષણ વ્યાખ્યાનમાળા
૨૨૫ થઈ છે. આ સાથે જોડેલા (અને આ અંકમાં અન્યત્ર પ્રગટ, સંધની બીજી પ્રવૃત્તિઓને કાળની ભરતી ઓટની અસર જણાય થયેલા) હિસાબ-સરવૈયા ઉપરથી સંઘની આર્થિક પરિસ્થિતિ કેટલી | છે, જ્યારે પયું પણ વ્યાખ્યાનમાળાની કળા હજુ પણ ઉત્તરોત્તર પાતળી–નબળી-પડતી જાય છે તેને ખ્યાલ આવશે. સંધના માથે - વધતી જાય છે, અને વધારે ને વધારે લોકપ્રિયતા પ્રાપ્ત કરતી જાય વાંચનાલય અને પુસ્તકાલયની તથા પ્રબુદ્ધ જૈનની ચાલુ જવાબદારી
.
,
,