________________
તા. ૧-૧-૫૧
-
- ભા. કાન્તિલાલ
રિબતિના અધિ. ' ગુસ્સાથી માટે આંસુ પાડી
વધે છે
ઉપર આધિના સૌથી
એમનું જીવનધોરણ
ક્ટલાક સમાચાર અને નોંધ , સમયને ઓળખો અને દાનપ્રવાહની દિશા બદલે આમાં આળસ કે બેદરકારી કરીશું તે ભવિષ્યને જન સમાજને - જામનગર મુકામે તા. ૨-૧૨-૫ ના રોજ મળેલ જન ઈતિહાસ આપણા માટે આંસુ પાડશે અને કદાચ ભાવી પ્રજા શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સની અખિલ ભારત સમિતિના અધિ- , ગુસ્સામાં આપણને સમાજદ્રોહી પણ કહેશે. જે કહેવાને તેમને '| વેકાનમાં પ્રમુખસ્થાનેથી શ્રી. કાન્તિલાલ ઈશ્વરલાલે આપેલા વ્યાખ્યા પૂરેપૂરો અધિકાર છે. ” , , નમાંથી નીચેનો ભાગ આજના સમાજે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છેઃ ઉપરની અપીલ જૈન સમાજને મુનિવગ તથા શ્રીમંત અને
મધ્યમ વર્ગની સ્થિતિ દિનપ્રતિદિન કલ્પનામાં પણ ન શ્રદ્ધાળુ શ્રાવક વર્ગ ધ્યાનમાં લે અને દાનની દિશા બદલવા તરફ આવે તેવી નાજુક બનતી જાય છે. આપણા સમાજના સૌથી વળે તે જ આજે ડુબી રહેલો મધ્યમ વર્ગ જેમાં આખા જૈન બુદ્ધિશાળી અને મહત્ત્વના આ વર્ગ ઉપર આર્થિક બેજે અસા સમાજને સમાંવેશ થાય છે તેના બચાવની કાંઈક આશા બંધાય. છે. એમનું જીવનધોરણ ખૂબ નીચે પડયું છે. એમની શારીરિક રઠ હીરાચંદ ગુમાનજી જૈન બેઠગ સ્કૂલને સુવર્ણ મહાસ શકિત ઘટતા જાય છે. એમના માટા ભાગની બચત વપરાઈ ગઈ .." શેઠ હીરાચંદ ગુમાનજી જૈન બેડ ગ સ્કૂલે ગયા ડીસ બર છે અને તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવા માટે કુટુંબ તથા માસની તા. ૨૦ મી તથા ૨૪ મીએ પિતાને સુવર્ણ મહોત્સવ વૃદ્ધાવસ્થા અંગે કરેલી જોગવાઇમાં એમને માટો કાપ મૂક પડે ઉજવ્યો.. આ સંસ્થાની સ્થાપના ખાજથી ૫૦ વર્ષ પહેલા સદ્ગત છે. ફકત જન કામમાં જ નહિ પણ આખા દેશમાં મધ્યમ વર્ગની શેઠ માણેકચંદ હીરાચંદ ઝવેરીએ કરી હતી. એ એક એવો સમય આ સ્થિતિ પ્રવર્તી રહી છે. સરકાર જીવનની જરૂરિયાતની વસ્તુઓમાં હતું કે સાધારણ સમાજ અને તેમાં પણ આપણે જૈન સમાજ ઉચ્ચ - ત્રીસથી ચાલીસ ટકા ભાવ ઘટાડી શકે તે જ ખી વર્ગ છુટકારાને કેળવણી તરક બહ ઓછો વ હતું અને એ દિશાએ આપણું કાઈ - દમ ખેંચી શકે.
કર્તવ્ય અને જવાબદારી છે આવું ભાન આપણુ શ્રીમાન વર્ગમાં “મધ્યમ વર્ગ અંગે કેન્સે આ સાલ ટંકા ગાળાની યોજના ભાગ્યે જ કર્યું હતું. મુંબઇમાં ઉચ્ચ શિક્ષણ લેવા આવતા વિદ્યાર્થીઓ વડી ત્રણ રકમ ઉપર તેણે કાર્યવાહી શરૂ કરી છે. આપણા માટે બહુ જ ઓછી સગવડ હતી. તેમાં પણ જૈન વિદ્યાર્થીએ | આવતા અધિવેશન વખતે લાંબા ગાળાની આવી યોજનાઓ ઘડી માટે તે કંઈ પણ પ્રકારની સગવડ હતી જ નહિ. આવે વખતે દુરંદેશી .. આપણે વધુ રચનાત્મક કાર્ય તરફ વળીએ તે માટે આપણે અત્યા- વાપરીને શેઠ માણેકચંદ પાનાચંદે આ દિશાએ શરૂઆત કરી અને રથી જ વિચારણા કરવાની રહે છે. દરેક કુટુંબને દરેક સભ્ય સૌથી પહેલાં તારદેવ બાજુ આવેલા એક ૨૬૦૦ વારને પ્લેટમાં પિતે કુટુંબની આવકમાં કઈ રીતે ઉમેરે કરી શકે, તે માટે નાના . આ સંસ્થાની સ્થાપના કરી, પ્રારંભમાં આ બેડીંગમાં કથા પણ નાનાં ગૃહઉદ્યોગે તરફ આપણે નજર નાંખવાની છે. આ કાય" ભેદભાવ સિવાય દરેક ક્રિરકાના વિધાર્થી ઓને દાખલ કરવામાં આવતા નનું નથી, છતાં સમગ્ર જૈન સમાજમાં જુદી જુદી શકિતએ પણ પાછળથી દિગંબર વિદ્યાર્થીઓની માંગ પુષ્કળ વધી પડવાથી , ધરાવતે વગ અંતઃકરણ પૂર્વક સહકાર આપવાનો દઢ નિશ્ચય કરે' દિગંબર જૈન સિવાયનાં જૈન વિદ્યાર્થીઓને લેવાનું સંસ્થાને સંચા- . તે આ કાર્ય મારી નજરે સામાન્ય છે. ઓછામાં ઓછા લોકોએ-મૂળ દાતા અને સ્થાપકના વિચારે ધ્યાનમાં લઈને-બંધ 1 , પાંચ વર્ષ સુધી ખાખ દાનને ચીલે આપણે ધાર્મિક ફરજ તરીકે કર્યું. આમ છનાં પણ આજ સુધીમાં આ સંસ્થાને કુલ ૬૩૨ બદલાવીએ તે જ આ કાય" આપણે પાર પડી શકીએ તેમ છીએ. વિધાર્થીઓએ લાભ લીધો છે તેમાં ૨૦૮ વિધાથી એ શ્વેતાંબર દરેક શ્રીમંત એમ મન ઉપર લે કે મારે દાનની લગભગ
વિભાગના છે અને બાકીના દિગંબર વિદ્યાર્થીઓ છે. - સામાન્યતઃ પણી રકમ પાંચ વર્ષ સુધી કોન્ફરન્સ, લાંબા ગાળાની જે યેજના
એક જ વિભાગના વિદ્યાર્થી એને લક્ષમાં રાખીને ઊભી કરવામાં ઘડે તેને આગળ ધપાવવામાં વાપરવાની મારી પ્રથમ ફરજ છે;
આવેલી આ સંસ્થા શ્વેતાંબર વિભાગના વિદ્યાર્થીઓની આવડી મોટી તા જ આ કાર્ય હાથ ધરી શકાય અને પાર પાડી શકાય.
સંખ્યાને અવલંબનરૂપ થઇ પડે એ આ સંસ્થાના સંચાલકોને
માટે કાંઈ ઓછું પ્રશંસાગ્ય નથી. - “ આપણે પૂજય મુનિવગ તેમના વ્યાખ્યાનના સમયમાંથી
હાલના ભાવે આ સંસ્થાના ટ્રસ્ટની સ્થાવર મિલકતની અડધે સમય શ્રીમતે અને શ્રદ્ધાળુ બંને એ જ સલાહ આપે
કિંમત લગભગ દસ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. બોર્ડીગના , કે તેમના દાનને પ્રવાહ સમાજના અતિ ઉપયોગી ગણાતા અને
મુખ્ય મકાનને ભોંયતળિયા ઉપરાંત બે માળ છે, જેમાં ૭૫ વિદ્યાસાતે ક્ષેત્રના પ્રાણવાયુ સમાન શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રને મજબૂત
થઓને રહેવા વગેરેની સગવડ છે. આજે વિદ્યાર્થીઓની જરૂરિયાતના • કરવામાં જ વાળે તે જ આ કાર્ય હાથ ધરી શકાય અને પાર
પ્રમાણમાં આ સગવડ ઘણી અલપ છે. સદ્ભાગ્યે આ સુવર્ણ પાડી શકાય. ' .' ' ' ' . '
મહત્સવ પ્રસંગે આ મુખ્ય મકાનમાં એક માળ વધારી શકાય in “ વ્યાવહારિક કે ધાર્મિક ઉત્સવ, પાંચ વર્ષ સુધી સંપૂર્ણ એ હતથી શેઠ હીરાચંદ ગુમાનજીનાં પૌત્ર શેઠ ઠાકે રમાઈ પાનાચંદ, . સાદાઈથી અને ફક્ત ખપ પૂરતું જ ખર્ચ કરવાની અને કરાવવાની તરકથી રૂ. ૫૦૦૦૦ ની સખાવત જાહેર કરવામાં આવી છે; જૈન સંધ પ્રતિજ્ઞા લે તે જ આ કાર્ય હાથ ધરાય તેમ છે. આવી જે માટે તેમને અનેક ધન્યવાદ ઘટે છે., પ્રતિજ્ઞા આપણે સર્વેમાં વહેલી કે મેડી લીધે જ છુટકે છે. વાર્યા પ્રસ્તુત સુવર્ણ મહોત્સવ પ્રસંગે બે દિવસને મનોરંજક નહિ તે હાર્યા આપણે વળવું જ પડશે. આ તે આપણું ઉપર કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. એ બન્ને દિવસના સંમેલનમાં . આપત્તિકાળ છે અને આપત્તિકાળમાં ફેરફાર પણ આપણે પ્રમુખસ્થાને સર હુકમીચંદજીના સુપુત્ર શેઠ શ્રી રાજકુમારસિંહ વ્યવહારમાં કયાં નથી કરતાં ?
બિરાજ્યા હતા. પહેલા દિવસના સંમેલન દરમિયાન આદ્યસ્થાપકેમાંના '. “હું આખા દેશની જૈન જનતાને હૃદયની ઊંડી લાગણીથી , એક સ્વર્ગસ્થ શેઠ પ્રેમચંદ મેતીચંદ તથા આ સંસ્થાના મંત્રી તરીકે ; અપીલ કરું છું કે આપણુ દરેક ઉસને સાદાઇથી ઉજવે. તે સતત ૪૨ વર્ષ સુધી સેવા કરનાર શેઠ ઠાકરલાલ, ભર્ગવાનદાસ માટે તમારી લાગવગેરે ઉપયોગ કરો અને સમાજની પાઈએ ઝવેરીનાં તલચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બીજા
પાઈ બચાવી જુનાગઢનું અધિવેશન જે આદેશ કરે તે તરફ નાણાં દિવસના મનોરંજક કાર્યક્રમના ગાળામાં સંસ્થાના પચ્ચાસ વર્ષના ૨ આપો. આ નાણુ સાતે ક્ષેત્રને પિષનારાં બે ક્ષેત્રોને આપવાનાં છે. વૃત્તાન્તનું વચન, પ્રસંગચિત વિવેચનો, પ્રમુખશ્રીનું વ્યાખ્યાન
આ નાણું સમાજની કરોડરજજુને મજબૂત કરવામાં વાપરવાના છે.. વગેરે કાર્ય થયું હતું. આ સુવર્ણ મહોત્સવ પ્રસંગે એક અતિ