________________
અંક : ૧૩
1
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : પરમાનદ કુંવરજી કાપડિયા મુંબઇ : ૧ નવેમ્બર ૧૯૫૧ ગુરૂવાર
જવાહરલાલ નહેરૂની પરદેશનીતિ
(તા. ૧૫-૯-૧૧ અને ૧૫-૧૦-૧૧ નો અકામાં આ લેખના એ હકતાં અમેરિકન જુથની વાસ્તવિકતા
અમેરિકન જુથમાં જોડાઈ જવા ઇચ્છતા વર્ગ આમ વ્યાપારી મનેવૃત્તિ, રૂઢિચુસ્ત વિચારસરણી, કામીવાદી દષ્ટિબિંદુ, મુડીવાદી માનસ તથા લોકશાહીમાં માનતા બુદ્ધિવાદી વિચારસરણીને શબુમેળા છે. આ વર્ગ અમેરિકાની એશિયન પરદેશનીતિથી અજ્ઞાત છે એમ નથી, માત્ર • લશ્કર પર આધાર રાખતી અમેરિકન નીતિના બચાવમાં એમ જણા વવામાં આવે છે કે સ્ટાલિન, પ્રત્યેક સરમુખત્યારની જેમ, માત્ર બંદૂકની ભાષા સમજે છે. આથી જ અમેરિકાના પરદેશમ ત્રી ઠેર ઠેર Sitatutions of Strength–લશ્કરી જમાવટનાં કેન્દ્રો ઉભાં કરવા ઇચ્છે છે. એ પણ દલીલ કરવામાં આવે છે કે અમેરિકા આજે સામ્યવાદ સામે એક વિરાટ મેરચા સર્જી રહ્યું છે અને આવા ભગીરથ કાર્યમાં ભૂલા થાય એ સ્વાભાવિક છે, માટે એવી ઉપરછલ્લી વસ્તુને એક બાજુ મૂકી હિન્દુ અમેરિકાની મૈત્રી કેળવવી જોઈએ...
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ ક્રાઈનું મિત્ર માત્ર મિત્રતા ખાતર હોય એ વિચાર જે અપરિપકવ માનસ સૂચવે છે. આપણે એ સમજી લેવું જોઇએ કે કશાય સ્વાર્થ વિના રાષ્ટ્રો મિત્રા થતાં નથી; એમ ના હોત તે! સામ્યવાદી ચીનને અમેરિકાથી ગુપ્ત રીતે પશ્ચિમજમ ની અને ફ્રાંસ લાખા ટન પોલાદ આપવાના સાદ્ય ન કરત, જ્યાં અલાભ
રજી. ન ખી. ૪૬૬,
વાર્ષિક લવાજમ કૃપિયા ૪
છપાયા હતા. અહીં આ લેખનો ત્રીજો અને છેલ્લો હફ્તા આપવામાં આવ્યા છે.) લશ્કરી કરારમાં જોડાશે અને ઈટલીને શસ્રો બનાવવાની જ પડશે. તેમની ધારણા ખરી પડી, ૧૯૪૯ ના આટલાંટિક કરાર ખાદ અમેરિકાએ ઇટલીને શસ્ત્રીકરણ માટે મોટી મદદ કરી અને ઉદ્યોગપતિ વધુ સમૃદ્ધ થયા. બ્રિટન આ વર્ષે ૫ અબજ પૌડનું લશ્કરી ખ કરવાનું છે. બ્રિટનનું અર્થતંત્ર સાવ જર્જરિત થઇ ગયું છે. કાંસ એલજિયમ અને લેડની પરિસ્થિતિ આયીયે વધુ. કરૂણ છે. યુરાપના સાધનસ પુત્ર રાષ્ટ્રોની આ સ્થિતિ વિચારપ્રેરક છે. અમેરિકા અને એશિયા ક
એશિયામાં અમેરિકાએ જ્યાં સહાય કરી છે ત્યાં અધાધુંધી અને દારિદ્ર વધ્યાં છે. ફિલિપિન્સના દાખલેો Classic સચોટ છે. ફિલિપિન્સે હ ંમેશા અમેરિકાની હા માં હા મિલાવી છે. અમેરિકાએ ફિલિપિન્સને ચાર વર્ષમાં બે અબજ ડેાક્ષરની મદદ કરી છે. આમ છતાં આજે ફિલિપિ ન્સમાં એટલું બધું અધેર ચાલે છે કે સરકારી નોકરા તથા શાળાના શિક્ષકોને છ મહિનાથી પગાર મળતા નથી. "સામ્યવાદીઓનુ એટલું બધું વધી ગયું છે કે ફિલિપિન્સના પાટનગર, મનીલાથી શ માઇલ દૂર કાયદા અને વ્યવસ્થા ભાંગી પડયા છે. ચાર અબજ ડાલરની મદદ કયાં ગઇ ..
જોર
પ્રજાશત્રુ આગેવાને અબજો ડેાલરા સ્વાહા કરવાની શકિત ધરાવે છે, જે આગેવાના પ્રત્યાધાતી હાય અને કેટલાક કિસ્સામાં લોકશત્રુ હોય
- ફાસિસ્ટ ઇટલીંગ મળીસિનિયાના યુદ્ધ સમયે કામના તેવા આગેવાનો જ અમેરિકાની હાઇ હાર કરી શકે. ફિલિપિન્સના
પ્રગતિશીલ રશિયાએ તેલ પુરૂં પાડયું હતું. અને જ્યારે જર્મની સામે બ્રિટન જીવન-મરણના જંગ લડતું હતુ ત્યારે જર્મનીના સાથીઓ જપાનને અમેરિકા - લાખો ટન લોખડના ભગાર પૂરૂં પાડતુ હતુ. બ્રિટનના ટ્ટર વેપારી દુશ્મન જપાનને રીઝવવા બ્રિટનને ગુલામનાં જેટલી છુટછાટ આપનાર ચીનની વાદોરી સમા બારાડી બ્રિટને જ બધ કરી દીધા હતા, જો હિન્દ પાસે અમેરિકાને જરૂરી મેગેનીઝ જેવા કાચા માલ હશે તો અમેરિકા · હિન્દને પાકિસ્તાન કરતાંયે શસ્ત્ર આપશે.
પ્રમુખ શ્રી, એલ્પિહેા કવીરીના અને પરદેશ પ્રધાન કાર્લોસ રામુલા પ્રસંશક પણ છે. અમેરિકાને ચ્યાંગ શેક, સીંગમન રહી, યાાદા, માત્ર જમીનદારાના આગેવાના નથી, પણ શ્રી. રામુલા તે કાસિસ્ટ ક્રાંકાવા ભા દાઇ, અને પિબુલ સોંગ્રમ જેવા પ્રત્યાધાતી આગેવાનોની એશિયામાં સહાય લેવી પડે છે. કાંઇ પણ સ્વમાની દેશભકત અને પ્રાગતિક સાથેની શાષક દાણુંનીતિ (Tariff Policy ) 'સામે આંખમિયામણા આગેવાન ફિલિપિન્સના પ્રમુખ કેવીરીતેાની માફક અમેરિકાની ફિલિપિન્સ વધુમહિ કરે. અમેરિકન જુથમાં મળી જઈ રાષ્ટ્રનું હિત સાધવાની આશો સેવતા વર્ગને અમેરિકાના વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશ શ્રી. વિલિયમ આ ડગ્લાસનું અમેરિકાની એશિયન નીતિ અંગેનુ નિવેદન સહાયરૂપ થશે. શ્રી ડગ્લાસ પૂર્વ એશિયાના પ્રવાસ કરી જણાવ્યું ‘‘તવા ચીનને આપણે સ્વીકાર કરીશું તો આપણી ખરેખર રાજકીય ફત્તેહ થશે.
અને ધારા કે આપણે અમેરિકન જુથમાં જોડાયા અને અમેરિકાની આગેવાની નીચે આપણે આપણી પરદેશનીતિ ધડી, સૌથી પ્રથમ અમેરિકા હિન્દને લશ્કરી કરાર કરવા સૂચવશે. 'હિન્દમાં અમેરિકા લશ્કરી, હવાઈ અને દરિયાઈ મથકે પણ કદાચ માંગે. લશ્કરી કરારનુ પરિણામ એ આવશે કે આપણે ત્યાં ટ્રેકટર અને રસાયણિક ખાતરોના કારખાનાના સ્થાને ટેંક અને ઝેરી ગેસના કારખાનાં ઉભાં થશે. લશ્કરી શક્તિ હિન્દની વધશે, પણ ગરીબ હિન્દની જુગાવાના કારણે ગરીબી પણ વધશે. વળી ઉદ્યોગપતિઓ અને અમલદારોની સમૃદ્ધિ વધશે. આ માત્ર કલ્પના નથી. ઇટલીમાં યુધ્ધ બાદ ઉદ્યોગપતિઓએ કારખાનાને લેકાપયેગી સાધના અનાવવાના કારખાનામાં ફેરવવાની ના પાડી; કેમકે તેમની ગણતરી હતી કે વહેલું મોડું ટેલી કાઇ અમેરિકનું રક્ષણ અને
આપણે આપણી પરદેશનીતિ ડોલરના દૃષ્ટિબિંદુથી નહિ પણ સિધ્ધાંતના પાયા પર ધડવી જોઇએ..........આપણે ડોલા વરસાવીએ છીએ તેનું પરિણામ એ આવે છે કે ૨૦૦ માણસા શ્રીમંત બને છે, જ્યારે આપણે જે દેશને મદદ કરીએ છીએ તે આખા દેશ પ્રાથમિક દશામાં જીવે છે”. અમેરિકન જુથમાં જોડાઈ જવાની હિમાયત કરનાર વગે એ નોંધવું ઘટે કે શ્રી. જવાહરલાલ નેહરૂ ૨૦૦ વ્યાપારીઓના પ્રતિનિધિ નથી; પણ પ્રાથમિક દશામાં જીવન જીવતા કરોડો હિન્દીઓના પ્રતિનિધિસમા પરદેશમત્રી છે,
.