________________
પ્રશુદ્ધ જૈન
ઐતિહાસિક અને વિવેચનાંત્મક દૃષ્ટિએ પ્રાચ્ય વિષયેના, અધ્યયનનુ માન એકવાર અમુક અ’શે યુરેપીય વિદ્વાનાના કાળે જાય છે. જો આજે ગ્લેંડ અને અમેરિકામાં પ્રાચ્ય વિધાભ્યાસને પ્રવાહ પૂર જોશમાં ન વહેતા હોય તે હિંદમાં એ પ્રવાહને યોગ્ય નહેરમાં વાળી તેને સતત વહેત રાખવા માટે "અને તેનું વહેંણુ કદીયે છૂટી ન જાય એ માટે યાગ્ય પ્રયત્ના કરવા એ શું વાયાગ્ય નથી ? ગુફાઓ, મદિરા અને મસ્જિદોથી ભરચક આ દેશ પ્રાચ્યવિદ્યાભ્યાસનું કુલભવન બને એ સ્વાભાવિક છે, તે આ ચેગ્ય ધ્યેયને સિદ્ધ કરવુ એ કેવળ આપણા ઉપર અવલંબે છે, ના આ વિષયના અનુસ'ધાનમાં શિષ્ટ સાંસ્કારિક શિક્ષણુ (Classical Study)ની ત્રણા માટા પ્રમાણમાં આપણા હાથે થયેલી અવગણનામાંથી ઉભા થતાં એક મહત્વના પ્રશ્ન પરત્વે આપ સવ'નું ધ્યાન ખેંચુ છુ. આ શિક્ષણનુ મૂલ્ય માત્ર સશ ધનના વિષય તરીકે જ નહિ પણ સમાજ અને શિક્ષણના પ્રદેશમાં તેના વિશિષ્ટ સ્થાનને લીધે અતિ મહત્ત્વનું છે. આ પરિષદના છેલ્લા પ્રમુખ ડૉ. આર. સી. મજુમદારે આ પ્રશ્નને સ્પર્યાં હતા અને તેના ઉપાય તરીકે સૂચવ્યુ` હતુ` કે આપણા શિક્ષણમાં પ્રાચ્ય વિષયાને મહત્ત્વનું સ્થાન આપવું જોઇએ. એમના આ સૂચનમાં ધણુ સત્ય રહેલુ છે. છતાં યુનિવર્સિ’ટી, કાલેજો અને શાળાઓના અભ્યાસક્રમમાં પૌરસ્ય વિષયાને સમાવેશ કરવામાં આવે તેટલા માત્રથી આ પ્રશ્ન ઉકલવાના નથી. આ પ્રશ્નનું મહત્ત્વ એથી ધણુ વધારે છે. ખરેખર . એતે આપણી સઁકાજીની શિક્ષણપધ્ધત્તિનું સમગ્રપણે સસ્કરણુ કરવાના પ્રશ્ન છે. આ પ્રશ્નની સમગ્રપણે છણુાવટ કરવાના અત્યારે સમય નથી. છતાં પૌરય વિદ્યાના -ઉત્કર્ષ માં . પરિષદનું આત્યન્તિક હિત સમાયુ છે. માટે આપ સવ આ વિષય પરત્વે સક્ષેપમાં ખેલવાની મને પરવાનગી આપશે એવી આશા રાખુ છું.
તા. ૧૫-૬-૫
સંસ્કૃતિના આધિપત્ય માટે સરળ માગ કરી આપ્યા. આને લીધે ભૂતકાળ સાથેને આપણા સબંધ તૂટયે અને વર્તમાનને અનુલક્ષીને જ આપણે જીવવા લાગ્યા. સાચી દૃષ્ટિ તે વિચિત્ર રીતે એકમેકની પાસે આવી ઉભેલી પૌરસ્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિના ચોગ્ય સમન્વય કરવામાં રહેલી હતી, પણ તેને બદલે અગ્રેજી શિક્ષણને માધ્યમ તરીકે રાખી તે દ્વારા પશ્ચિમની સં’સ્કૃતિનુ આધિપત્ય સ્થાપવાની નીતિ સ્વીકારવામાં આવી. આ ઘટનાએ પૌરસ્ત્ય સ’સ્કૃતિના પાયાને મૂળમાંથી જ હચમચાવી નાખ્યા અને પૌરસ્ય વિદ્યાને ઉત્તરાત્તર ઉત્તરતી કક્ષાએ મૂકી. એ ખર્ છે કે મેકલેએ ૧૮૩૫ માં પેાતાની નેોંધ લખી તેના ૧૮ વર્ષ પહેલાં સરકારે નહિ પણ કલકત્તાના પ્રતિષ્ઠિત નાગરિકાએ જ અંગ્રેજી કેળવણીની માંગણી કરી હતી, જેને પરિણામે ૧૮૧૭માં પ્રખ્યાત હિં...દુ કૉલેજની સ્થાપના થઇ હતી. આ રીતે લેાકલાગણીનું માપ મેકાલે ખરાબર કાઢી શકયા હતા. રાજકીય સંયેગાને આધીન બનીને જેની લેાકેા માંગણી કરી રહ્યા હતા તે અંગ્રેજી જ્ઞાનથી લોકાને વ'ચિત ન રાખવાનું પગલું તેણે ભયુ તેમાં મેકલેએ કશુ ખાતુ કર્યુ છે. એમ કહી જ ન શકાય. પણ આમ કરવા જતાં તેણે પૌરસ્ટ્સ વિદ્યાને મૂળમાંથી બહિષ્કૃત કરી નાખી તેમાં જ તેની ગંભીર ભૂલ થવા પામી હતી. જ્યારે તેણે ખૂખ વિશ્વાસ પૂર્ણાંક જાહેર કર્યુ (કદાચ ઉપયોગી જ્ઞાનના એક માત્ર સાધનની દૃષ્ટિએ હશે) કે “ સંસ્કૃત અને અરખીના જ્ઞાન કરતાં અંગ્રેજીનું જ્ઞાન વધારે લાભદાયક છે.” ત્યારે તેણે માત્ર ઉપયોગિતાના સ`કુચિત દૃષ્ટિબિંદુથી જ સિક્ષણને વિચાર કર્યાં હતા. તે જોઇ શકયા નહાતા કે સસ્કૃત અને અરખીને અભ્યાસ આ દેશમાં વિશિષ્ટ અને મહત્ત્વના સ્થાનને અધિકારી છે..
એ જાણીતુ છે કે આપણા આધુનિક અભ્યાસક્રમમાં સસ્કૃત, અરખી અને પીયન ભાષાનો અભ્યાસ દાખલ કરવામાં આવ્યા છે. છતાં તે ભાષાઓએ અગાઉના જેટલુ માન અને મહત્ત્વ નથી સાચવ્યુ. તેમ જ ઉત્સાહપૂર્વક તેમને અભ્યાસ પણ નથી થતા. તેની અવગણનાના અનેક કારણેામાંનુ આધુનિક જીવનના ગુ’ચવણભરેલા પ્રશ્નોની બહુલતા એ એક કારણ હાઇ શકે છે. અને આ પ્રશ્નોના સતાષજનક ઉકેલ માત્ર સાહિલના શિક્ષણુદ્વારા આવી શકે તેમ નથી. પ્રાચીન ભાષા અને સાહિત્યતુ શિક્ષણ તેા આ બાબતમાં બહુ ઓછું મદદરૂપ થઇ શકે. આમ, કાળના પ્રવાહ સાથે બદલાતા જતા. આજના અભ્યાસક્રમમાં શિષ્ટ સાંસ્કારિક વિષયના અભ્યાસની ધણે અશે ઉપેક્ષા કરવામાં આવી
છે. એ વિશે એ ભુત છે જ નહિ. જીવન સામે ઝૂઝવામાં આ માણસને જેને ઉપયેગી જ્ઞાન લેખવામાં આવે છે તે ઉપર ફરજિયાત વધારે ધ્યાન આપવુ પડે છે અને કદાચ તે તેની અવગણુના નહિં કરતા હાય. તે પણ દેખીતી રીતે નિરૂપયેગી જણાતી પ્રાચીન વિદ્યાના અભ્યાસ તરફ તે બેદરકાર રહે છે, તે સમજે છે કે આધુનિક જીવન માટે પ્રાચ્યવિદ્યાનું' જ્ઞાન અનુકુળ નથી.
જો આપણે આધુનિક પરિસ્થિતિ ખરાબર ધ્યાનપૂર્વાંક તપા સીએ તે ઉપરનાં દૃષ્ટિબિંદુની તરફેણમાં ધણુ કહેવાય તેમ છે. જે હિંદમાં બની રહ્યું છે તે જગતભરમાં પ્રવર્તી રહેલી શિષ્ટ સાંસ્કારિક અભ્યાસની અવગણુનાના જ એક આવિર્ભાવ છે. પણ આજે આવા અભ્યાસ પ્રત્યે જે ઉપેક્ષા દાખવવામાં આવે છે તેને આ એક જ ખુલાસે નથી. આજની દુસ્થિતિને પ્રારંભ તા છેલ્લા સૈકાથી શરૂ થયા હતા, જ્યારે તત્કાલીન રાજ્યનીતિનું સ્વરૂપ પ્રાચ્યવિદ્યા પરત્વે તિરસ્કારનુ અને પાશ્ચાત્ય વિદ્યા પરત્વે પુરા મમત્વનું સ્વીકારવામાં આવ્યુ' હતુ. મેકલેની ૧૮૭૫ની સુપ્રસિધ્ધ નાં કે જેમાંથી આ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. તે નોંધે જ ભવિષ્યની ભાષાના માધ્યમ તરીકે પર ભાષાને અપનાવી અને પાશ્ચાત્ય
પશુ છેલ્લા સકામાં પાશ્ચાત્ય કેળવણીની ઉપયોગિતા એટલી મહત્ત્વની બની છે. કે મેકાલે જેવા પરદેશીની તે વાત જ શુ' પણુ કેળવણી પામેલા હિંદીઓનેપણુ ખીજો કશો ખ્યાલ કરવાનું સૂઝયુ ́ નહિ. રામમેાહન રાય જેવા સસ્કૃતના સમથ' પડિતે પણ જાહેર કર્યુ હતુ` કે સરકૃતને અભ્યાસ પુરાણા પૂર્વગ્રહાને પેષશે અને નિષ્પ્રાણ થયેલા વિચારેને પ્રચાર કરશે. નવીન કેળવણીના ઝબકારથી સૌ એવા એંજાઈ ગયા હતા કે દિમાં પ્રાચીન વિદ્યાનું વિશિષ્ટ સ્થાન અને ઉપયેગિતા છે તેના વિના આપણી કેળવણી વિકળ અને અપૂર્ણ રહેશે—એ દલીલપૂર્વક રજી કરવાનુ કાઇને સૂઝયુ` નહિ. અંગ્રેજી કેળવણીના પક્ષકારાની સામે પ્રાચ્ય વિદ્યાના મનાતા ઉપાસકાએ ભારતીય સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની શ્રેષ્ઠતાની નબળી દલીલ ઉપર ભાર મૂકયેા હતેા પણ તેના પ્રત્યુત્તરરૂપે કહેવામાં આવતું હતું કે અંગ્રેજી સાહિત્ય અને તત્વજ્ઞાન ગુણવત્તાની દૃષ્ટિએ જરાયે ઉતરતુ નથી અને એ રીતે પ્રાચ્યવિદ્યોપાસકાના વિચારપક્ષ ટકી શકતા નહેાતે. એ દિવસે માં પ્રાચ્ય. સાહિત્યની જુદી જુદી શાળાઓનુ યેગ્ય અન્વેષણ થયું. નહેતુ અને પૌરસ્ટ્સ વિદ્યાના અભ્યાસ પણ વિવેચનાત્મક દૃષ્ટિએ વિકાસ પામ્યા નહેાતા તેમ જ તેવા અભ્યાસ માટે એવા અનુકૂળ સ'જોગે ઉપસ્થિત થયા નહેાતા કે જે વખતે માણસ વધારે ઉંડી સમજહુથી પ્રેરાઇને સાહિત્ય કે ભાષાીય પ્રશ્નોની મુલવણી કરી શકે કે ઐતિહાસિક, ધાર્મિક, નૈતિક અને સામાજીક ક્ષેત્રમાં પૌરષ વિધાનાં સૌંસ્કૃતિ નીતિ કે વિજ્ઞાનની દૃષ્ટિએ મુલ્યેા સમજાવી શકે. એ વખતે તે! નહેતું સમજાયુ. અને અત્યારે પણ સંપૂર્ણ પણે સમજાતુ' નથી કે પૌરસ્ટ્સ વિદ્યા આપણી પોતાની સંસ્કૃતિ અને પ્રણાલિકાઓ, આપણા જીવનના વિવિધ પાસાઓ અને વિચારસર ણીએ, આપણી રીતભાત અને નૈતિક મૂલ્યે-સમગ્રપણે આપણી પોતાની જાતને જ સમજવાની એક ચાવીરૂપ છે. આ અપરિપકવ સમજણને લીધે જ આપણી પ્રાચીન વિદ્યામાં રહેલાં મહાન અને મલ્યવાન તત્ત્વને આપણે ન્યાય આપી શકયા નહિ. તેના પરિણામે