SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ જૈન જોલીએ કયુરીને તેાખેલ પ્રાઇઝ મળ્યુ હતું. ગયા ડીસે'બર્ માસમાં પૂના ખાતે મળેલી સાયન્સ કૅગ્રિસમાં તે તથા તેમનાં પત્ની પરીન કયુરી( રેડીયમતી શેાધ કરનાર મેડમ ક્યુરીની પુત્રી) ભાગ લેવા માટે હિંદ આવ્યા હતા અને હિંદના અનેક વૈજ્ઞાનિ ક્રાને તેમના પ્રતિભાયુકત વ્યકિતત્વને પરિચય થયા હતા. તે અહિં‘ આવ્યા ત્યારે પણ અમે અમારા વૈજ્ઞાનિક સ‘શાધનાના જનસેવા અથે' જ ઉપયોગ થવા શું, સ’હારેત્પાદક શસ્ત્રા ઉભા કરવા પાછળ અમારી શકિતને અને સંશાધનાના હરગીજ ઉપયોગ થવા નહિ દઇએ,” આવી પેાતાની પ્રતિજ્ઞા તેમણે જાહેર કરી હતી. એપ્રીલ માસની શરૂઆતમાં ફ્રેંચ કામ્યુ નીસ્ટ પાર્ટીની નેશનલ કેંગ્રિસ સમક્ષ ભાષણ કરતાં તેમણે જણાવેલું કે ' કોઇ પણ પ્રગતિશીલ. વિજ્ઞાનવેત્ત સેવિયેટ યુનીયન સામે પોતાના સશોધનકાર્યના ઉપયોગ થવા દઈ શકે નહિ ’” આ વાત ઉપર ત્યાંના છાપાઓમાં ખુબ ચર્ચા ચાલી, ઉદ્ગા થયે, અને આ તે રશીને જ કાઇ એક પક્ષકાર છે એવા જોસભેર પ્રચાર ચાલ્યે! અને પરિણામે ફ્રેંચ સરકારે તેમને એકાએક હાઇ એમિક કમીશનરનો હાદા ઉપરથી બરતરફ કર્યાં. તેમની પત્ની ઇરીન કયુરી પણ એટલાં જ નામાંકિત વિજ્ઞાનશાસ્ત્રી છે. તે અમેરિકા વ્યાખ્યાન પ્રવાસ ઉપર ગયેલાં-ત્યાં ન્યુયેાક'ના હવાઇ વીમાનના મથકે તે ઉતર્યાં અને તરત જ તેમને પરહેજ કરવામાં આવેલા. પણ આ પગલા સામે પ્રજાને સખ્ત વિરાધ થવાથી કૈં।ડા વખત પછી તેમને મુકત કરવામાં આવેલ છે. આ રીતે શાન્તિવાદને પક્ષ કરતા વૈજ્ઞાનિકાને કસોટીકાળ શરૂ થયા છે. એટમ ખેાંબ–હાઇડ્રેાજન મેબ—તે। વિરાધ કરતા, અને પેાતાની શકિતના સંહારક દિશાએ ઉપયોગ થવા દેવાને નકાર કરતા અને તે ખાતર પેાતાની ‘કરીયર’ પ્રતિષ્ટ અને આઝાદીના ભેગ આપતા આઇન્ટીન, જોલીએ કયુરી અને એવા અન્ય વિજ્ઞાન શાસ્ત્રીઓને જગતની ધન્યવાદ ઘટે છે. એટમ ખેાંબના ારા નષ્ટપ્રાય થવાં છતાં નામાંકિત વિજ્ઞાનશાસ્ત્રીઓને પેાતાના કબજા નીચે રાખવાનેા આગ્રહ ધરાવતા અમેરિકા, ઈંગ્લાંડ અને ફ્રાન્સના રાજ્કારણી સત્તાધીશે જગતની - સુલેહશાન્તિને સુરક્ષિત બનાવવાને બદલે વધારે તે વધારે જોખમાવી રહ્યા છે. સત્તાની સામે આવું અણુનમ વલણૢ દાખવી રહેલા શાન્તિવાદી વિજ્ઞાનશાસ્ત્રીએ ગાંધીજીની દિશાએ. સત્ય અને અહિંસાની આરાધનાનું એક નવું પ્રકરણ નિર્માણ કરી રહ્યા છે. શાન્તિવાદી સર્વ પ્રજાજતેાએ જગતના સત્તાધીશેના આ આપખુદ વલણુ સામે સખ્તમાં સખ્ત વિરોધ રજુ કરવા ઘટે છે. પ્રજાના શાન્તિવાદીઓનુ જાહેરનામું ડા. ફૅડરીક જોલીએ કયુરી જેમના વિષે આ અંકમાં અન્યત્ર એક લાંખી નોંધ આપવામાં આવી છે તેમણે તા. ૧૫-૩-૫૦ના રાજ ટાકડુામ ખાતે મળેલી વિશ્વશાન્તિ પરિષદમાં પ્રવચન કરતાં નીચે મુજબના વિચારા જણાવ્યા હતાઃ “ એક બાજુએ સુલેહશાન્તિના પક્ષને મજબુત કરે એવી કેટલીક મહત્વની ઘટનાઓ બની રહી છે. દાખલા તરીકે (૧) ચીનની વિજ્યપ્રાપ્તિ, (૨) અમેરિકાના અણું એબના ઈજારાને અન્ત (૩) જમન ડૅમેક્રેટિક રીપબ્લીકની સ્થાપના (૪) યુધ્ધ માટે તૈયારી કરતા રાજ્યેકને ધ્યાનમાં લેવાની ફરજ પડે એવી જોર પકડતી જતી શાન્તિસ્થાપનાની હીલચાલ. બીજી બાજુએ શાહીવાવાદનું વધતું જતું દબાણુ, ખેઠી લડાઇ (cold war) તે વેગવાન બનાવી રહેલ છે. બજેટમાંની ધણી માટી રકમેા વધારે ને વધારે શસ્ત્રો ખરીદવા પાછળ અને અંદરથી સડેલા રાજ્યતંત્રાને ' ખરીદી લેવા પાછળ ખરચાઇ રહેલ છે. સ્વતંત્ર રાષ્ટ્રોની સ્વાધીનતા એક પછી એક ઝુંટવી લેવામાં આવે છે અને તેના વક્ાદાર અધિકારી તા. ૧૫-૫-૨૦ એની દેશભકિતની કસોટી થઇ રહેલ છે, આ રીતે યુધ્ધને ભય ટાય ઉપર આવીને ઉભા છે. આપણી સુલેહશાન્તની હીલચાલ પૂર્વનિયોજિત આક્રમણુના પ્રયત્નને ગંભીરપણે ખાળી રહેલ છે, એમ છતાં પણુ આક્રમણુને મૂળમાંથી દાખી દેવાને હજી પૂર્ણ સમય નીવડી શકેલ નથી. તે પછી જે અંગત સ્વાર્થ ખાતર કે અજ્ઞાનવશાત્ થેડાના લાભ ખાતર આખી માનવજાતને યુદ્ધમાં ધકેલવા તૈયાર થઇ રહ્યા છે તે શુ' કલ્પના કરી રહ્યા હશે ? તેમનું જીવનદર્શન અ ંધકારથી ભરેલુ છે અને અનેક માનવીએના મડદાંઓથી અને ખંડિયેરેથી આચ્છાદિત છે. અન્ય પક્ષે આપણું જીવનદર્શન શાન્તિ અને ન્યાય ખાતર ચલાવવામાં આવતી લડાઇને વધારે જોરદાર બનાવવાની પ્રેરણા અને બળ આપી રહ્યું છે. યુદ્ધ અનિવાય' છે એવી લાગણી પેદા કરવાના જે પ્રયત્ને ચાલી રહ્યા છે તેને સુલેહશાન્તિના પક્ષકારા દૃઢતાપૂવક સામને કરી રહ્યા છે. લડાઇ માટે એકઠી કરવામાં આવતી પુષ્કળ સામગ્રીના સંચય સામે મજુરા અને ખંદરમાં કામ કરનારાએ એક નવી તરાળ ઉભી કરી રહ્યા છે. વિજ્ઞાનશ સ્ત્રીઓના મંડળા, ‘ન્યુકલી ખર’શાષનમાં જોડાયેલા કા કર્તાઓ સૌ કાઇ લડાઈના હેતુઓ માટે અણુકિતને ઉપયોગ કરવાને લગતા કામકાજમાં સાથ આપવાની ના ભણી રહ્યા છે. ફ્રેંચ ક્રેમીસેરયટના કાયકરા અને વિજ્ઞાનશાસ્ત્રીઓ જાહેર કરી ચુકયા છે કે જેવુ તેમને અણુ'શસ્રો તૈયાર કરવાનું કહેવામાં આવશે કે તરત જ તે પાતપેાતાને સાંપાયલુ' કામ છેાડીને બહાર નીકળી આવશે. આપણે જગતની પ્રજા સમક્ષ છે માંગણીએ કરી રહ્યા છીએ. (૧) અણુંક્ષાસ્ત્રોના પ્રતિબંધ--અટકાયત (૨) અન્ય શસ્ત્ર સચયમાં ઉત્તરાત્તર ધટાડા, ભિન્ન ભિન્ન પ્રજાતી પરિષદ સમક્ષ આ માંગણી રજુ કરવા માટે આપણે પ્રતિનિધિઓ મેાકલ્યા છે અને તેમને ભિન્ન ભિન્ન પ્રજાએ તરફથી હાર્દિક આવકાર મળતા રહ્યો છે. દુનિયામાં સુલેહશાન્તિની સ્થાપના માટે લડતા સવ” કોઇ માનવી” આને આન્તરરાષ્ટ્રીય ભૂમિકા ઉપર એકત્ર કરે એવુ‘અને અતિ મહત્વની રાજકારણી ઘટનાએ નિર્માણ થાય એવી શકયતાવળુ એક નવુ' બળ-ચેતનાસામર્થ્ય'-પેદા થઇ રહ્યું છે. આપણને પ્રતીતિ થષ્ટ ચુકી છે કે અમેરિકાની પ્રજાને ઘણા મોટા ભાગે લડાઇને ખીલકુલ ઈચ્છતા નથી. આમ છતાં પણ તેમને યુધ્ધના માગે ધસડી જવામાં આવે છે. દેશની ખરી રાજ્યસત્તા વ્યાપારીએ અને શરાફાના દ્વાથમાં છે અને દુનિયા ઉપર પેાતાની સત્તા જમાવવાની તેએ મનમાં સતત ઇચ્છા સેવી રહ્યા છે, અને નવું વિશ્વયુધ્ધ નેતરવાનું જોખમ ખેડીને પણ એ પ્રકારની વિચારસરણીનું સહ—અસ્તિત્વ અટકાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. આમ હોવાથી અણુ શસ્ત્રોના ઉપયોગ ઉપર સદન્તર પ્રતિબંધ મુકાય અને અાક્રમણુના અને સામુદાયિક સંહારના શસ્રાની પણ મૂળ અટકાયત થાય એવી અમે માંગણી કરીએ છીએ. આ પ્રતિબંધ અને અટકાયતની ગેરન્ટી આપે એવા કડક આન્તરરાષ્ટ્રીય નિયયંત્રણની સ્થાપનાની અમે માંગણી કરીએ છીએ. જે સરકાર અન્ય કાઈ રાજ્ય સામે સૌથી પહેલાં અણુશસ્ત્રે ઉપયેાગ કરશે તે યુધ્ધગુનેહગાર ગણાશે. આપણે સુલેહશાન્તિના પક્ષકારે। સત્યને પ્રચાર કરવાનું અને જનતાની બુદ્ધિને તે માર્ગે વાળવાનું ચાલુ રાખીશું અને કા માટે કટિબદ્ ચા આન્દ્વાન 'કરીશું અને કાષ્ટના પણ ધાકધમકીથી કે ગુંડા ગીરીને કદી પણ નમતું આપીશુ નહિ. દુનિયાની દરેક પ્રજા કુદરતના તત્ત્વાના ઉપયોગ વડે શાન્તિપૂર્વક આબાદીના માગે' પ્રગતિ કરે એમ અમે અન્તરથી ઇચ્છીએ છીએ. જે કાઇ પ્રજા સહારના બળવાનમાં બળવાન સાધનેાને પાતાને ઇજારે છે. એમ સમજીને દુનિયા ઉપર પોતાનું શાસન જમાવવાનાં સ્વપ્નાં સેવતી હોય તે પ્રજા સમજી લે કે સુલેહશાન્તના પક્ષકારાની સતત વધતી
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy