SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ મા મોગા મહારાજ : ૧૩ ક .૧ શ્રી મુખઈ જેન ચુ સત્રનુ પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી: મણિલાલ માકમચંદ શાહ મુંબઈ : ૧ મે ૧૯૫૦ સેામવાર શ્રમણેાની સમસ્યા [ દિવસાનુ'દિવસ શ્રમણાની સમસ્યા વધારે ને વધારે જટિલ અને પુ'ચવાળી બની રહી છે. આ લેખના વિદ્વાન લેખક પાતે શ્રમપર પરાના એક સુપ્રસિધ્ધ પ્રતિનિધિ છે. તેઓ પ્રસ્તુત સમસ્યાની બહુ સમીપ રહયાં છે, એ સમસ્યા એમને સીધી સ્પી રહી છે અને એ સાધમાં અધિકારપૂર્વક તેમણે જે લખ્યુ છે તે જૈન અને બૌદ્ધ અને પરંપરાના ગૃહરા સ સૌંપ્રદાયની સાધુપર પરામાં અને શ્રમણાએ ગ'ભીરતાપૂર્વક વિચારમાં લેવુ ઘટે તેવુ છે. જૈન ધર્મના ભાવનાના સ્થાને જે નિયમેાની પ્રધાનતા જડ ઘાલીને બેઠી છે તેમાં સમયના વહેવા સાથે તે પરિવત ન કરવામાં નહિ આવે તા પિરણામે કટુતા, ગ્લાનિ અને વિદ્નેહ જ પેદા થવાનો, રાષ્ટ્રની આર્થિક તથા સામાજીક પરિસ્થિતિ જોતાં આધ્યાત્મિકતાની એક વિષે નિષ્ક્રિય બની રહેવુ" એ લાંબે વખત ચાલી શકશે નહિં. આશા રાખવામાં આવે છે કે આ લેખને 'ગુલીદ સમજીને વિષયની ગંભીરતાની ઉપેક્ષા કરવામાં નહિ આવે તેમ જ શ્રધ્ધાની અતિશયતાના કારણે તે વિષે રોષ પણ નહિં ચિત્તવવામાં આવે. શાન્તુચિ-તે તથા જિજ્ઞાસુ બુધ્ધિથી આ વિષય ઉપર વિચાર કરવા આવશ્યક છે. 'શ્રી ] સારનાથ (બનારસ) બૌદ્ધ તીય' તેા છે જ, પણ તી કર શ્રેયાંસનાથની ભૂમિ હાવાને કારણે જૈનતીય' પણ છે. ત્યાં એક જૈન મંદિર છે. માટે લાગે કેટલાય લોકો બૌદ્ધમદિરની સાથે જૈનમંદિરના દર્શનાથે પણ આવે છે. મેં સારનાથમાં લાંખે સમય ગાળ્યા છે અને અત્યારે પણ હૃદયના સબંધ તા તે સ્થળ સાથે બધાયેલા જ છે. તે તથાગત'ની ધમ –ચક્ર-પરિવત નની ભૂમિ હોવાથી કોઇ પણ ‘ ભિક્ષુ' ના જ નહિં, કાઇ પણ ભારતીયને જ નહિ, વિશ્વના કાઇ પણ નાગરિકને તેનાથી સંબંધ તેાડી પણ કેવી રીતે શકાય? જયારે હુ' સારનાથમાં રહેતા હતા ત્યારે લગભગ રાજ આસપાસના પ્રદેશમાં કરવા જતા હતા. એક દિવસ સાંજના હું પસાર થતે હતા ત્યારે ત્યાં એક જૈન મુનિને આવતા જોયા. તેમણે પૂછ્યું. “ સારનાથ મંદિર કેટલુ દૂર છે? “ આય* સંસ્કૃતિમાં સામાન્યતઃ જૈન તથા બૌદ્ધ પરિત્રાજક જ ‘શ્રમણુ' કહેવાય છે. આય' સંસ્કૃતિની જો ખે શાખાઓ-વૈદિક અને વેદિક—માનવામાં આવે તે જૈન તથા બૌદ્ધ શ્રમણ’ જ વૈદિક ` સંસ્કૃતિના પ્રતિનિધિ છે, જે રીતે અવૈદિકાને પક્ષે વૈદિક થવું એ ઉપહાસના વિષય છે. એ જ રીતે વૈદિકને પક્ષે અવૈદિક થવુ એ નિગ્રહ તથા નિન્દાના વિષ્ય છે. વૈદિક” ધમને સન્યાસમાગ સભવતઃ શ્રમણ્ સ'સ્કૃતિની જ ભેટ છે. એ માટે જ્યારે આપણે શ્રમણાની સમસ્યા'ની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે વિવિધ પ્રકારે સર્વ શાસ્ત્રસિદ્ધ પરિવ્રાજકાની સમસ્યા નજર સમક્ષ ઉપસ્થિત થાય છે. શ્રમણુ' અને ‘સન્યાસી' માં ભેદ કરવાના આપણને આગ્રહ પણ નથી. . એવા પણ વિચારક છે જે સન્યાસઆશ્રમ માત્ર અપા કૃતિક માને છે. તેમની દૃષ્ટિએ કોઈએ પણુ ‘શ્રમણુ’ અથવા સંન્યાસી બનવું જોઇએ નહિ. આવા વિચારકાની વાતે અત્યારે જવા એ. સામાજિક, આર્થિક અને નૈતિક અથવા આધ્યાત્મિક કારણાથી આજથી અઢી હજાર વર્ષોથી પણ પહેલાં શ્રમણ સંસ્થાનાં ખીજ રોપાયાં હશે. ત્યારથી તેણે લગભગ બધા ધર્મોમાં કાઇને ક્રા રૂપે સ્થાન મેળવ્યુ* છે. દરેક સંસ્થામાં કાઇને ક્રાઇ નિયમ કે શિસ્ત હોય છે. શ્રમણું સંસ્થામાં પશુ તેના પેતાના નિયમા છે, જૈન શ્રમણેાને પણ છે અને બૌદ્ધ ભિક્ષુઓને પણ નિયમે છે. હિન્દુ સન્યાસીઓને પણ જૈન યા બૌદ્ધ જેટલા વ્યસ્થિત નહિ એમ છતાં પણ ચોક્કસપ્રકારના નિયમે અને શિસ્તની પરંપરા છે. આજે આપણે શ્રમણાની સમસ્યા' પર ક્રાઇમ એવી સામા જિક દૃષ્ટિથી વિચાર નથી કરતા કે જે રીતે આપણે ભિખારીઓની સમસ્યા પર વિચાર કરીએ છીએ. આપણે આ પ્રશ્ન શેાની પેાતાની દૃષ્ટિથી વિચાર કરવા માગીએ છીએ. શ્રમ વાર્ષિ ક લવાજમ રૂપિયા ૪ શ્રમણેાની સમસ્યા અટપટી છે. તેના ‘ ધમ' અને, £ જીવન' સાથે સબંધ છે એ માટે એ થાડે અંશે પણ તેમને માટે તે હુ મહત્વપૂર્ણ છે. હું મારા જૈન શ્રમણ ' અને બૌદ્ધ ભિક્ષુ' મિત્રોનાં જીવનમાંથી એક બે ઉદાહરણ આપી એ સમસ્યાની તરફ અગુલીનિર્દેષ કરવા માંગું છું. · મદિર એ સ્થાનથી એક માલ પણ દૂર નહિ રહ્યું હોય છતાં થાકી ગયેલાને યાજન જેટલુ' લાંબુ' જાય છે, મેં વિચાર કર્યાં કે જો હું તેમની સાથે પાછા ક્રૂ તે તેમને સાથ મળશે અને મને તેમની સાથેની વાતચીતદ્નારા તેમની ચર્યાંના સબંધમાં કંઇને કંઇ નવી બાબત જાણવા મળશે. તેમના રસ્તા કપાશે અને મરૂ જ્ઞાન વધશે. મુનિજીથી થોડેક દૂર ખે માથુંસે કે કેટલાક સામાન લઈને આવી રહ્યા હતા. તેમની તરફ સંકેત કરીને મેં પૂછ્યું. “ આ માણસે આપની સાથે છે? ''' EF આપ જ્યારે યાત્રામાં જાયંછે। ત્યારે આપની ભિક્ષાની વ્યવસ્થા કેવી રીતે કરે છે? અમે સાંભળ્યુ' છે કે જૈન મુનિઓને કુંડાં, ગરમ પાણીની પણ મર્યાદા હોય છે, ” ‘ અમે જ્યાં જઇએ છીએ, ત્યાં ભિક્ષા માંગી લઇએ છીએ.” આપ આપની સાથેના આ એ માણસ પાસે ભોજન . શા માટે નથી બંનાવરાવતા ?” અમે અમારા માટે તેઓ પાસે ભાજન બનાવી શકીયે નહિ, હા; તેઓ પોતાના માટે ભોજન બનાવે છે. તેમાંથી અમે ભિક્ષા લઇ લએ છીએ. હવે આપ જરા વિચાર કરો કે આ દ્રવિડપ્રાણાયમને શું અય છે. મુનિમહારાજ ' ભિક્ષા' ગ્રુહ્નણ કરે છે, તે આ જ બે
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy